Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
‘મનિવેઢિયાબો વન્તત્તાલો' મણિ પીડિકા અર્થાત્ આસન વિશેષ છે. તાગો નં મિિઢયાત્રો' એ મણિપીઠિકાએ ોનોયનારૂં ચાવિત્વ મેળ લ’ખાઇ પહેાળાઇમાં બબ્બે ચેાજનની છે. નોયાં વાલ્હેŕ' તથા વિસ્તારમાં એક ચેાજનની છે. ‘સવ્વનિમો’ એ તમામ મણિપીઠિકાએ સર્વાત્મના મણિમય છે. છાત્રો ગાય દિવાલો' એ તમામ મણ પીડીકાએ આકાશ અને સ્ફટિક મણિ સરખી નિળ યાવત્ પ્રતિરૂપ છે. અહિંયા યાવપદથી. 'लहाओ सहाओ घट्टाओ मट्ठाओ णिप्पंकाओ णीरयाओ णिम्मलाओ' इत्याहि અભિરૂપ સુધીના પદોના સંગ્રહ થયેલ છે. એનાથી એ બતાવવામાં આવેલ છે કે આ બધીજ મણિપીઠિકાએ ચીકણી છે. ઘસેલી છે. સૃષ્ટ છે. સ્વભાવથીજ મલ વિનાની છે. અને રજ વિનાની છે. અર્થાત્ આગંતુક મેલ વિનાની છે. તેથી જ તે ઘણીજ નિર્મલ એકદમ સાફ સુફ્ છે. પ્રભાયુતક છે. ઉદ્યોત યુકત છે. દર્શનીય છે અને અભિરૂપ છે. ‘તાત્તિળ મનિવેઢિયાળ 'િ એ મણિપીડિકાઓની ઉપરના ભાગમાં ‘જ્ઞેય વય” અલગ અલગ ‘ચૈદ્યના પન્નત્તા' ચૈત્ય વૃક્ષે છે. તેનું વેચવા બટ્ટુ નોયળાનું ઉન્નત્તન” એ ચૈત્ય વૃક્ષા આઠ યોજનની ઉંચાઇવાળા છે. ‘બઢ નોયાં ગ્વેદે’ અને ઉદ્દેઘની અપેક્ષાએ એ અર્ધા ચેાજનના અર્થાત્ એ કેસના કહેલ છે. ચારે દિશાઓમાં જે તેના ફેલાવા છે. તેને અહિયાં દ્વેષ શબ્દથી કહેવામાં આવેલ છે. ‘ઢો નોયનારૂં ધે' એ ચાજન પન્ત તેના સ્કંધ ડાળીયાના વિસ્તાર છે. અદ્રુનોયાં વિશ્વમેળ' અર્ધા ચેાજનના તે સ્ક ંધના વિસ્તાર છે. ‘Ø નોયનારું નિમા' છ ચેાજનની તેની શાખાઓ છે, જે શાખાએ વૃક્ષના ખરાબર વચમાંથી નીકળીને ઉંચે જાય છે. તે શાખાને વિડિમાં કહેવામાં આવે છે. ‘વહુમ વેલમાણ્ અદ્ય નોચળાવું. બચામવિવવમેન' એ ડાળાની લંબાઇ પહેાળાઇ આઠ ચેાજનની છે. અને એ વિડિમા ડાળ અર્ધું યાજનના વિસ્તાર વાળી છે. ‘સાર્માર્ં દુ લોયળા, સવ્વપોળ વળત્તાફ' એ બધા ચૈત્યવ્રુક્ષા મળીને કંઇક વધારે આઠ ચેાજનના વિસ્તારવાળા કહેલા છે. તેત્તિળ ચેવવાળયમેચા વેવા વાઘે વળત્તે' એ ચૈત્યવૃક્ષાનુ વર્ણન આ પ્રમાણે છે. જેમકે વામળ્યા મુજા તેના મૂળ ભાગ વજ્ર રત્નના છે. ચચમુટ્રિયાવિત્તિમા’તેની વિડિમા શાખા ચાંદીની છે. ‘ગિમય વિપુ રેવેરિયર વધારષ્ટ રત્નમય તેના વિપુલ સ્કંદો છે. વૈય રત્નાના તેના રૂચિર સ્કંધા છે. ‘મુજ્ઞાતવરનાય વપસમા વિસામારી' તથા તેની જે મૂલ રૂપ પહેલી શાખાઓ છે, તે શુદ્ધ અને ઉત્તમ એવા સાનાની છે. ‘નાનામાંળચળવવાના તેની અનેક પ્રકારની જે
જીવાભિગમસૂત્ર
૫૫