Book Title: Sankheshwar Mahatirth
Author(s): Jayantvijay
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/005466/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ tir) ચીખે=UT Jain Education Informaona - મુનિરાજ શ્રીજયંતવિજયજી or Personal & Private Use Only www.jainelioraty.org | | Page #2 -------------------------------------------------------------------------- ________________ 9) છો VISION O SONG TYCONTATOSCOVIA ડી. કર જ એક થી W, QVOVOVQYOYOYOY OOOK OOOOOOO নৃতততততততততততg9CJ Aી | શ્રી ગૌતમ સ્વામી કલિકાલસરણી ઉમા. વિજયજી personas Page #3 -------------------------------------------------------------------------- ________________ SOOOOO ટS IT RE MAAXજ o | ) Sછે કે | [, વીરા શ્રી વિજયધર્મસૂરીશ્વરજી auતમતિ શ્રીજયી નીકટતવિધ્ય Mવિશાલવિજયજી Page #4 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર મહાતીર્થ રચયિતા સ્વ. શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયતવિજયજી કિંમત દશ રૂપિયા ( eo) Swwwારા. રકમ Nી થળ 647030 છે અરજી કદી કેસર પ્રકાશક શ્રી યશવિજય જૈન ગ્રંથમાળા શહીદ ચેક, ભાવનગર For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પહેલી આવૃત્તિ : ઈ. સ. ૧૯૩૬ બીજી આવૃત્તિ: ઇ. સ. ૧૯૪૧ ત્રીજી આવૃત્તિ : ઈ. સ ૧૯૬૭ ચેાથી આવૃત્તિ : ઈ. સ. ૧૯૬૯ પાંચમી આવૃત્તિ : ઈ. સ. ૧૯૭૬ લેખક : સ્વ. મુનિરાજ શ્રી, જયન્તવિજયજી સંપાદક : જયભિખ્ખુ પ્રકાશક : માનદ મંત્રી : શ્રી ચશે.વિજય જૈન ગ્રંથમાળા શહીદ રાડ, ગાંધીચોક, ભાવનગર (સૌરાષ્ટ્ર) મુદ્રક : મેહનલાલ એમ. પ્રશ્નપતિ શ્રી ગણેશ-ગાચત્રી પ્રિન્ટરી, ૨૧/બી, ડુંગરશીનગર, ભઠ્ઠા પાસે, સરખેજ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૭ ટાઈટલ : આગળનાં પાનાં, ચિત્ર વગેરે દીપક પ્રિન્ટરી, રાયપુર, અમદાવાદ-૧ (આ ગ્રંથના તમામ પ્રકારના હક્ક પ્રકાશક સંસ્થાને આધીન છે) For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Jain Ex8ી સંખેવ.nતીર્થના મૂળ નાયકજી & ભરાવાના શંખેશ્વર પાનાથ Page #8 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વરજી આદિ અનેક તીર્થગ્રાના લેખક શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના પુનરુદ્ધારક, શાંતમૂર્તિ, વૃદ્ધિધર્મચરણે પાસક સ્વ. મુનિરાજ શ્રી જયતવિજયજી મહારાજ તથા ગુરુના ચીલે ચાલવા મથનાર અનેક તીર્થગ્રંથના લેખક-સંપાદક વૃદ્ધિધર્મજયન્તચરણોપાસક સ્વ. મુનિ શ્રી વિશાલવિજયજીને ગુરુ-શિષ્યની આ અજોડ બેલડીના પવિત્ર આત્માઓની પુનિત સ્મૃતિમાં. -પ્રકાશક For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ DE thiriy 27 શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા છે આ સંસ્થાને પિતાને ગૌરવભર્યો ઇતિહાસ છે. આ સંસ્થાએ પોતાના જ્ઞાનભર્યા ગ્રંથો દ્વારા ભારતના જૈન-જૈનેતર વિદ્વાનોમાં અને ભારત બહારના જર્મની, ઈટાલી, અમેરિકા, ઈંગ્લેન્ડ વગેરે દેશોના વિદ્વાનોમાં ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ ને દર્શનોને અદભુત પ્રચાર કર્યો છે. છેલ્લે છેલે તીર્થસાહિત્યના પ્રચાર દ્વારા એણે પોતાની પવિત્ર પરંપરા જાળવી રાખી છે. આ સંસ્થાના સ્થાપક નવયુગ પ્રવર્તક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી હતા. તેઓના સુશિષ્યોમાં ભારત, ભારત બહારના યુરોપીયન જૈન-જૈનેતર વિદ્વાન હતા. તેઓ માત્ર વ્યકિતરૂપ નહાતા : સંસ્થા સ્વરૂપ હતા. તેઓના અવસાન બાદ આ સંસ્થા ઢીલી પડી હતી. તેને પુનરોદ્વાર સગત સૂરિજીના પવિત્ર ચારિત્ર્યનિધિ વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી જયંતવિજયજીના હાથે-થે હતે. ને ગુરુના પગલે ચાલી મુનિરાજ શ્રી વિશાલવિજયજીએ આ સંસ્થાને પોતાની કરીને આ જ્ઞાન દીપકને અજવા હતે. સ્વ. મુનિરાજ શ્રી વિજયાનંદવિજયજીએ પણ આ માટે યથાશક્ય પ્રયાસ કર્યા હતા. આ સંસ્થાને સ્થિર કરવા પુનરોદ્ધારક શાંતમૂર્તિ મુનિરાજ શ્રી જયંત વિજયજીએ પિતાની હયાતિમાં એક કાર્યક્ષમ સમિતિ નીમી તેને સુપ્રત કરી હતી, ને આ કમિટિએ જાણતા જાદુગર શ્રી કે. લાલની કિમતી મદદ દ્વારા આ સંસ્થાને પગભર કરી હતી. પં. હરગોવનદાસ ત્રિ. શાહનાં પત્ની સુભદ્રાબેને “પાઈએ સદ્ મહણ” સંસ્થાને ભેટ આપીને શેઠ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક શ્રી દલસુખભાઈ એ પ્રાકૃત સેસાયટી દ્વારા તેને પ્રગટ કરાવી જે મદદ કરી, તે અપૂર્વ છે. એ અને એવી બીજી અમૂલ્ય સહાયથી આ સંસ્થા સુંદર કાર્ય કરી રહી છે. - સ્વ. મહાન સૂરિજીના એક માત્ર સ્મારક તરીકે આ જ્ઞાનદીપિકા જેવી સંસ્થા આજે પોતાને પકાશ વેરી રહી છે. દશેક વર્ષથી શ્રી અને પચંદ ગોવિંદજી ટ્રસ્ટ તરફથી એક વાચનાલય પણ સંસ્થાના કાર્યાલયમાં ચાલે છે. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ . જ ફિકર કર કે કાજ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિમણી બાજુની દેરીમાં શ્રી શંખેશ્વર મહાતીર્થ ચિત્રાવલિ Fal Personal Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. ull શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવ નાગરાજ શ્રી ધરણેન્દ્ર (શ્રી શંખેશ્વર તીર્થમાં નાગરાજ ધરણેન્દ્રની પ્રતિમા neતથી અહી જૂનાં ચિત્ર પરથી આલેખિત કરી છે. ww, નથી ત્ર પરથી આવેલિ For Personal & Pivate Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથ પ્રભુની અધિષ્ઠાયિકા દેવી શ્રી પદ્માવતી દેવી ભિમતીમાંથival Usely Page #14 -------------------------------------------------------------------------- ________________ : : કારક કાકા ક કરી . HERE કે નામની કાકી મ કરનાર E કરી કરીને ફાટી કોમ જ ક ૦૦૧૬ કરી Booooooooooooooooooooooo) તપગચ્છસુરક્ષક યક્ષેન્દ્ર શ્રી મણિભદ્રજી (શંખેશ્વર કારખાનાની ઑફીસના પાછળના ભાગમાં શ્રી મણિભદ્ર વીરનું સ્થાનક આવેલું છે.) For Personal private Use Only 'WWW.jainelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ : : :8: સરક!:55:45s: જો ::: છે જે જ છે. આ . . . . કાર : : T : : : . દાદી : દરેક :::: : , , દેવવિમાન જેવી મંદિરની મનોહર શિખરાવલિ નમન . * ૧૪ છે : ઉદા કે a રીતે Re :: . . . . ' છે n, TETTAT, એક જ Tી કરી છે Sobal anels r.org Page #16 -------------------------------------------------------------------------- ________________ સભામંડપના ઘૂમટનું મનેાહર લાલક આરસના ઘૂમટની અંદર વિવિધ પૂતળીઓ અને ઝીણી કોરણીવાળું લાલક For Personalivate Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મહા મંદિરનું ભવ્ય શિખર વિવિધ પ્રકારની કોરણીયુક્ત શિખરો ? જૈન શિ૯પશાસ્ત્રના આદર્શ નમૂના For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ છે ક હોય ક પર જ વાદળથી વાત કરતાં શિખરના દવજદંડ હAT : For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શિખરોના સમુદ્રના ઊમિતરંગ છે કે TS For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ જાના પાંચ પુ ગ્રંથી-અંગ FREREREKEKERE ગૂઢ મંડપનું ક્ળામય બારશાખ For Personal & Private Use Only SHOU Page #21 -------------------------------------------------------------------------- ________________ બે ભવ્ય સભામંડપો : આરસના કેરણીયુક્ત સ્તંભે જિનમંદિરના જમણી બાજુના ચોકમાંથી લીધેલું દૃશ્ય : - 2 For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ શૃંગાર ચેકી જિનમંદિરનું પ્રવેશ દ્વાર Iઇઝ In - pod09 LITI પછી Gal suo Qandavate Use-Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જૂનું મંદિર-ખંડેર સ્થિતિમાં For Personal & Private Use Only 6 Page #24 -------------------------------------------------------------------------- ________________ H *.00 For Personal & Private Use Only અષ્ટપ્રકારી પૂજા (સભા મંડપમાં) Page #25 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only 1118P1P P Page #26 -------------------------------------------------------------------------- ________________ ای و انس یونس نهادهای مالی و نوراز مدت با ما در بالا روجا روپ قرارات ومشارالی بن کرے گا تو است ایشان است این روز را بیان سے بار بار بار استعمال مسعود اما نیون انواع آن را در سایرسا و شا یستگی را از کار ادارات اداری و روانی در روزهای ایده است ایران - مد استان از مجریان این روش متال શહેનશાહ જહાંગીરે શ્રી શાંતિદાસ શેઠને શંખેશ્વર ગામનો ઇજારો આપ્યાનું ફરમાન For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ અનેક તી—ગ્રંથાના લેખક, શાંતમૂર્તિ, વિદ્વાન સ્વ. મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ D ! | DP > I | | | * T III TITI કેમ :LI :: : 11:11:15:/El/:////// IIIIIIIIII :: /://:// IIIIIIIIII IIII I III TI ://III) : IIIIIIIIII IIIIIIII TET II *LITI IMLI III લો T | | ITII, ITI ' IIIIIIIIIII III , /// [ i \\\; \| |\i]\ \ / /'/://// // ' ::/ TITL IT IIIIIII, [ l ક >6 70) ( KOD SIDD(L PAR NRI Nisha Nidhi શ્રી શંખેશ્વરુenતીનીerivસ્થાપના, ટાણે શં ખસ્વર. Page #29 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય આકાશના અંતરાલે વિહતું કઈ દેવવિમાન, સહામણું કંકુવરણી ભૂમિકા જોઈ પૃથ્વી પાટલે અવતીર્ણ થઈ, પછી ભાવિકેની પરમ ભક્તિ નીરખી ત્યાં સ્થિર થઈ જાય, એવું શ્રી શંખેશ્વર મહાતીર્થનું શિખવલીઓથી શોભતું ને મંદ મંદ પવનલહરીઓમાં વાગતી ઘંટડીઓના રણકારથી ગુંજિત મહાન દેવમંદિર છે. પૂનમની સાંજે સૂર્ય ને ચંદ્ર જે મહાન દેવમંદિરની બે દીપિકાએ સમા બની રહે છેઃ સૂર્યોદય ને સૂર્યાસ્ત જેના દેહ પર કંકુવરણી દૈવી આભા ઢળે છે, ને અમાવસ્યાની તે તારાઓની ભાતીગળ ભાતને પ્રકૃતિ પણ જ્યાં ચંદરવે બાંધે છે; એ મહાન શંખેશ્વરદેવને જુહારવા એ જીવનને અલૌકિક લહાવે છે. મહાન શત્રુંજય પછી જેની મહત્તા અર્વાચીનકાળમાં અદૂભુત ગણાય છે, એ શંખેશ્વર તીર્થ આજે અલૌકિક અને ચમત્કારી તીર્થ ગણાય છે. ચમત્કાર અને પરચાની વાતે આત્માની સાથે બહુ નિબત ધરાવતી નથી, પણ આ તીર્થે લૌકિક લાભ ને લકત્તર પુણ્ય હાંસલ કરનારા શ્રી ૧ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ અનેક ભક્તોને અનેક વાર સંપર્ક થઈ જાય છે, અને ત્યારે અર્વાચીન કાળે જ્યાં ત્યાં વલખાં મારતા પામર માનવી માટે આશા ને ઉત્સાહના આ સાત્ત્વિક પરબનું મહત્વ સમજાય છે. આ મહાતીર્થને કેટલાય કાળ સુધી બાહ્ય સમાજને પરિચય નહોતે. સ્થાનિક લેકે તેને પૂજીને રાચતા. પણ અંતરાલના કઈ શેધકને શેધતાં શોધતાં સેનાની ખાણું પ્રાપ્ત થઈ જાય, એમ કેટલાક આત્માથીઓને આ તીર્થની ભાળ મળી. એ વખતે આ તીર્થની મહત્તા મંદિરમાં નહતી, આત્માના લેહને સુવર્ણ કરનાર એની પારસમણિ સમાં મહાન પ્રતિમામાં હતી. આ મહાન પ્રતિમાને ઈતિહાસ નેવું હજાર વર્ષ એટલે જ કહેવાય છે. ઈતિહાસનાં પંખેરુ ઘણુ પાખે ફફડાવવા છતાં ત્યાં પહોંચી શક્યાં નથી. મહાભારત કાળની આ પ્રતિમા છે. ભાઈભાઈ વચ્ચેના વેર-ઝેરના એ ભયંકર રાજકીય લેહતરસ્યા કાળમાં શાંતિ ને પ્રેમના અવતાર ભગવાન નેમનાથ જન્મ પામ્યા ને આ ધરતી પર તેમણે અલૌકિક એવી આ મૂર્તિની પૂજા કરી. જરા વિદ્યાથી નિઃસવ બનેલા હજારો લોકો પર મૂર્તિના નહાવણ જળની સંજીવની છાંટી જરા નિવારી જીવન બક્ષ્ય. નવજીવનને શંખ કુંકા ને શંખેશ્વર દેવને મહિમા જગમાં ગવાયે. આજે પણ આ તીર્થમાં અનેક ભક્તોની આધિ, For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વ્યાધિ, ઉપાધિ નાશ પામે છે. ચિતારૂપી જવાથી જર્જરિત ભક્ત અહીં પુનર્જીવન પામે છે. અહીં પ્રબલ પ્રભાવી, જાગતી તવાળા અધિષ્ઠાયક દેથી સેવિત ૨૩મા તીર્થકર ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ છે, જ્યારે એ પૂજિત થઈ છે બાવીસમા ભગવાન નેમનાથના વખતમાં. રામના જન્મ પહેલાં જેમ રામાયણ નિર્માણ થયું હતું, પેવે આ મહાન ચમત્કારી પારસમણિ જેવી પ્રતિમાને અજબ ગજબનો ઇતિહાસ છે. આશ્ચર્ય એ વાતનું છે કે શંખેશ્વરમાં કઈ ભગવાનનું એક પણ કલ્યાણુક થયું નથી, છતાં એ મહાતીર્થ જેવી ખ્યાતિ પામ્યું છે. પ્રાચીન– અર્વાચીન કવિઓએ પણું અન્ય તીર્થો કરતાં આ તીર્થની હજાર હજાર જિહુવાએ સ્તુતિ-તેત્રાદિ દ્વારા સ્તવના કરી છે. આ મૂત મહાન છે. સાથે આ ગુર્જરત્રા ભૂમિને ઈતિહાસ પણ મહાન છે. અહીંના એક શૌર્ય–નીતિના પૂજારી ચાવડા (ચાપોત્કટ) ક્ષત્રિયે આ પુણ્યધણ પરથી બળ મેળવી, અરિએને નમાવી, ગુજરાતની સ્થાપના કરી હતી, ને એક દેશપ્રેમી ધર્મ પ્રાણ મહાન સૂરિરાજે નિરાધાર રાજબાળને પિતાના અપાસરામાં આશ્રય આપી ધર્મ ને સંસ્કૃતિને રક્ષક સર હતે. ઇતિહાસ કહે છે કે સર્વધર્મ સમન્વયને ભાવ ને અહિંસા-સત્યનાં વાવેતર ગુજરાતની ધરતીમાં રાજા વનરાજ અને શ્રી. શીલગુણસૂરિજીની શિષ્યગુરુની બેલડીએ ક્યાં હતાં. આજે પણું ભારતમાં અને ભારત બહાર એની સેડમ પ્રસરેલી છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતને સુવર્ણ યુગ સોલંકી રાજાઓને સમય ગણાય છે. એ વખતે મહાન સિદ્ધરાજના એક ધર્મ શૂર મંત્રી સજને બારમી સદીમાં જુના મંદિરનું નિર્માણ કર્યું, પણ લાંબા કાળથી આ મહાન પ્રભાવિક પ્રભુપ્રતિમા તે અનેક ભક્તોનાં ઘરમાં, ભેંયરાઓમાં, વાડીઓમાં-અંધકાર કે પ્રકાશમાં જળવાતી રહી હતી, ને પૂજાનાં અર્થ સ્વીકાતી. રહી હતી. જગન્નાથજીની મૂર્તિની રક્ષા જેવી આ દેવમૂર્તિની શક્ષાને ઇતિહાસ માંચક છે. ભક્તિની પરાકાષ્ટા ને ભક્તોના સમર્પણની અનેક ગાથાઓ એમાં ગુંજે છે. પ્રતિમા પ્રાચીન છે, આજનું મંદિર અર્વાચીન છે, વિ. સં. ૧૭૫૦ લગભગમાં એ બંધાયું ને જૂનું જીર્ણ દેસર છેડી અહીં પ્રભુમૂર્તિની પ્રતિષ્ઠા થઈ. છેલ્લા સમયમાં રાધનપુરનિવાસી જૈનેએ આ તીર્થનું રક્ષણ ને વ્યવસ્થા કરી છે. રાધનપુરના મસલિયા કુટુંબનું નામ હજુ પણ યાદ કરાય છે. રાધનપુરના નવાબેએ પણ તેમાં ઉદાર દિલે સહકાર આપે છે. શૈવ અને મુસ્લિમ રાજકર્તાઓએ આ સ્થાનને હમેશાં માનવતું લખ્યું છે, કોમી એકતા જાણે અહીં જમાનાઓથી સિદ્ધ થઈ છે. છેલ્લાં ચર્યાશી જેટલાં વર્ષોથી અમદાવાદના શ્રેષ્ઠીઓ આ તીર્થને વહીવટ સંભાળી રહ્યા છે, અને ત્યારથી આ તીર્થને પ્રભાવને પ્રસિદ્ધિ ખૂબ વધ્યાં છે. શરૂઆતમાં શેઠજમનાભાઈ ભગુભાઈ આ તીર્થની વ્યવસ્થાપક કમિટીના પ્રથમ પ્રમુખ હતા. અને પંદરેક વર્ષ પૂર્વે સ્વર્ગસ્થ થયેલા શેઠ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૫નાલાલ ઉમાભાઈ હઠીસીંગ છેલલા પ્રમુખ તરીકે તીર્થને વહીવટ કરતા હતા. તેઓના સમયમાં અને તે પછી તેમના પુત્ર શેઠ શ્રી અરવિંદભાઈ આ તીર્થના વહીવટમાં અને પ્રગતિમાં ખૂબ રસ અને ભક્તિ દાખવી રહ્યા છે. - શંખેશ્વર અને શ્રેયણી તીર્થને વહીવટ એક જ કમીટી કરે છે. આ બંને મહાતીર્થોની મુખ્ય ઑફિસ અમદાવાદ ખાતે છે. અને તેનું નામ છે— શ્રી ભાયણ શંખેશ્વર કારખાના ઓફિસ શેઠ મનસુખભાઈની પોળ, કાલુપુર, અમદાવાદ શ્રી શંખેશ્વર મહાતીર્થની સ્થાનિક પિઢી શેઠ જીવણદાસ ગેડીદાસ’ના કારખાના (પે. શંખેશ્વર, વાયા હારીજ)ના નામથી ચાલે છે. વર્તમાન સમયમાં આ મહાતીર્થની પેઢીના વહીવટદારે નીચે મુજબ છેઃ શેઠ શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પ્રમુખ શેઠ અરવિંદભાઈ પન્નાલાલા મેનેજીંગ ટ્રસ્ટી શેઠ નરોત્તમદાસ મયાભાઈઃ મેનેજીંગ ટ્રસ્ટી શેઠ ચંદ્રકાન્ત બકુલાઈ ટ્રસ્ટી વકીલ ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી દ્રસ્ટી શેઠ વિમળશાહ અખાભાઈ ટ્રસ્ટી શ્રી શ્રી અરવિંદભાઈ ટ્રસ્ટી એક પચીસી પહેલાં આ તીર્થની આવક કેટલાક હજારની હતી, આજે આંકડે લાખે પર કહેવાય છે. થતી આવકને અડધે ભાગ જીર્ણોદ્ધાર માટે વપરાય છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ આ પેઢી તરફથી ભારતનાં અનેક દેશસરા ને તીર્થંસ્થાનામાં આંધકામ માટે આરસ લેટ મેકલવામાં આવે છે. તેમજ તીસ્થાનના જÍદ્ધારના પવિત્ર કાર્યમાં પણ પેઢી સહાયરૂપ મને છે. જેમ કે જેસલમેર તી લાદરવાજી તી, કરેંડા પાર્શ્વનાથ (તા. ઉદેપુર) વગેરે. યાત્રિકોની સંખ્યામાં પણ ધરખમ વધારા થઈ રહ્યો છે. વિવિધ દિશાઓમાંથી રાજ ૫૦થી ૫૫ ખસેા યાત્રાળુઓને લઈને અહીં આવે છે, ને એટલાને લઈને જાય છે. સામાન્ય દિવસે આસા યાત્રાળુની સ ંખ્યા જોવામાં આવે છે. દર પૂનમે મુંબઈ-અમદાવાદ વગેરે સ્થળેાએથી આવનારા બે હજારથી વધારે ચાત્રિક હાય છે. માટી તિથિ અને મેળાના દિવસે પાંચ હજારથી વધારે યાત્રિકાનેા અડસટ્ટો કલ્પવામાં આવે છે. અમુક પ્રસંગે સાત આઠ હજાર જેટલા યાત્રિકોની 88 અહીં જામે છે. યાત્રિકોની સુવિધા માટે મખલખ સાધનસરજામવાળી ભાજનશાળા ચાલે છે. યાત્રિકોના ગમે તેવા ધસારાને પહોંચી વળવાની એના સંચાલકા ને કાયકરાની ચીવટ હાય છે. આ નમૂનેદાર સસ્થા છે, ને પેઢીથી અલગ વ્યવસ્થાપક સમિતિ એની વ્યવસ્થા સંભાળી રહી છે. યાત્રિકાની વધતી સંખ્યાને રહેવા-ઊતરવા-સૂવા માટે ધમ શાળાઓ તરફ પેઢી લક્ષ આપી રહી છે. રાજ નવા નવા ઈમલાઓ, નવી નવી સગવડો સાથે ખડા થતા જાય છે, એક અડસટ્ટા મુજબ ચારેક હજાર યાત્રિએ શતવાસા રહી For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શકે, એટલા આવાસોની ને એટલાં ગાદલાં-ગોદડાં ને વાસણની અહીં વ્યવસ્થા છે, પણ અત્યારે ઝડપી વાહનેના યુગમાં લે દેવ ચેખા ને કર અમને મોકળા” જે ઘાટ ચાલે છે. તીર્થમાં જઈને આત્મિક સુખ ને નિવૃત્તિ જવાનાં હોય છે. - આ તીર્થને મહિમા સતત વિસ્તરતો હેવાથી પેઢીના વહીવટદારો ભાવિકોની સુવિધા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમાં જ સાડા પાંચ લાખ રૂપિયાના ખર્ચે અદ્યતન સગવડ ધરાવતી નવી ધર્મશાળા તૈયાર કરવામાં આવી છે. આ ધર્મશાળામાં તમામ સગવડ ધરાવતા ૨૪ રૂમ છે, જેમાં વીજળી અને પાણી ચોવીસે કલાક મળી રહે છે. આ ૨૪ રૂમમાં બે મોટા વિશાળ હોલ છે. જે હોલમાં યાત્રાળુઓની કઈ મેટી મંડળી આવી હોય તે તેને સમાવેશ થઈ શકે છે. તેમજ ચા-નાસ્તાની કેન્ટીન પણ કરવામાં આવી છે. યાત્રાળુઓને સંઘ આવે તે તેને સઘળી વ્યવસ્થા મળી રહે તે માટે બસ સ્ટેન્ડની સામે દસ હજાર વારની જગ્યામાં એક વંડ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં રાઈ કરવા માટે પાકું બાંધેલું રડું છે. જમવા માટે વિશાળ પડાળી છે, જેમાં એક સાથે બે હજાર માણસે બેસી શકે તેવી સગવડ છે. આ સિવાય ૧૫ રૂમ પણ છે. જેથી યાત્રાળુઓને રહેવાની વ્યવસ્થા મળી રહે આટઆટલી સગવડ કરી હોવા છતાં હજી યાત્રિકન For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ધસારાને પૂરેપૂરા પહોંચી વળી શકાતા નથી. એથી નવી ધર્મશાળા ઉપર ૨૪ રૂમના એક બીજો બ્લેક ખાંધવાની વિચારણા ચાલે છે. તદ્ઉપરાંત ૨૪ રૂમના એક ઉપાશ્રયનું પણ આયાજન થઈ રહ્યું છે. આ ભૂમિનાં હવા, પ્રકાશ ને પાણી ખૂબ નવાં છે. માંદ્ય માસ સહેજે તંદુરસ્ત બની જાય છે. અહીં પાણીની સામાન્ય રીતે અછત રહે છે. કૂવામાં પાણી નીકળી આવે છે તે ખારુ હાય છે. આ માટે અહીં એરિંગ કરવામાં આવ્યાં છે. આ ભૂમિ પર વરસાદ ઘણા આછા પડે છે. દુષ્કાળ તે હાલતાં ચાલતાં ડાક્રિયાં કરે છે. પણ શ ંખેશ્વર ગામના અને આસપાસના લોકો કહે છે, કે ધાળી ધજાવાળા દેવ'ની કૃપાથી અહીં દુકાળ દેખાતા નથી. આ તીર્થની એક ખૂબી એ છે કે એને અઢારે આલમ માને છે. પેઢીએ ગામ સાથે કુટુંબ જેવા સારા વ્યવહાર નિભાવી જૈન લેાકેાની-મહાજનાની પ્રતિષ્ઠાને દીપાવી છે. ભલભલા હિન્દુ-મુસ્લિમ બહારવટિયા પણ ધાળી ધજાવાળા દેવની અક્રમ જાળવે છે. નવશતના દિવસેામાં અહીં ચાકમાં ગેરી ગએ ઘૂમે છે, ને નવલા વર્ષના પ્રભાતે પ્રત્યેક ગ્રામવાસી શખેશ્વરદેવના દર્શને આવે છે, ને પેઢીના મુનીમને જુહાર કરે છે, પેઢી પણ ચાગ્ય સ્વાગત કરે છે. અન્તે આ પુસ્તક વિશે એ એટલ કહીશું. આ પુસ્તક આ સ્થળના ઈત્તિહાસની, ભગાળની ને ધમ શાસ્ત્રની ગરજ સારે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ તેવું છે. એક પવિત્ર જિતાય મહામુનિએ અહીં સ્થિતા કરી આ ગ્રંથ ભારે ભક્તિ ને પરિશ્રમ તથા ઊંડા શેાધન સાથે તૈયાર કર્યાં છે. એના એક એક શબ્દ પવિત્ર છે, ને આત્માની વાણી જેવા નિમ`ળ ને મંત્રાક્ષર જેવા વેધક છે. આ પુસ્તક પ્રગટ કરતાં એ મહામુનિના અમલેકમાં વાસ કરી રહેલા આત્માને અમે વીએ છીએ. આજના ઉતાવળા, અધકચરા ને ઉપરછલ્લા જમાનામાં લેાકો આ પુસ્તક હાંશથી વાંચે, એ માટે અમારી અલ્પ મતિ અનુસાર ઘેાડા સુધારાવધારા કર્યાં છે. થાડાક નવા ઉમેરા પણ કર્યાં છે. પ્રકરણા પણ એએક જગાએ આગળ-પાછળ કર્યા છે. આજના વાચકાના સુમેધ ને રસ માટે આ રીતે કર્યુ છે. કેટલીક પાદનેાંધ પુસ્તકની કિંમત વધે નહીં તે માટે સામેલ કરી નથી. એમ કરતાં અલ્પમતિ હેાવાથી કંઈ અનુચિત બન્યું હાય ! અમે ક્ષમા પ્રાર્થીએ છીએ. c. પેઢીના અગાઉના મુનીમ સ્વ. હરિલાલ નાથાલાલ શાહુને તથા અન્ય કમ ચારીઓને પશુ આભારી છું. શુંખેશ્વર શાળાના વડા શિક્ષક કૃતિલાલ ઠાકરના પશુ ઉપયોગી માહિતી પૂરી પાડવા બદલ ઋણી છું. શ ખેશ્વર મહાતીર્થાંના વહીવટદાર ટ્રસ્ટી શેઠ શ્રી અરવિંદભાઈ એ દરેક પ્રકારની માહિતી માટે અમને સુવિધા કરી આપી છે. તેઓએ ખૂબ જ લાગણી દાખવી છે તે માટે તેમના અને અન્ય ટ્રસ્ટીઓના પણ અમે આભારી છીએ. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન યુગના સંમાન્ય પુરુષ, શિલ્પ સ્થાપત્યના પરમ જ્ઞાની, તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધારને જીવનનું મહાન કાર્ય સમજનાર શ્રેષ્ઠિવર્ય શેઠ કરતુરભાઈ લાલભાઈને સુજન સ્વભાવી ને ઉત્સાહી પુત્ર શ્રી શ્રેણિકભાઈ આ પેઢીને પ્રમુખપદે મળ્યા છે, તે હર્ષો-પાદક બીના છે. અન્ય મહાનુભાવ દ્રષ્ટિએ પણ આ તીર્થ પ્રત્યે પરમ ભક્તિ દાખવી ભવનું ભાતું બાંધે છે. સહુના ઉચ્ચતમ ભાવની અમે અનુમોદના કરીએ છીએ. - આ મહાન તીર્થનો મહિમા ભૂતલમાં વિસ્તરે એ જ એક માત્ર ઝંખના આ પુસ્તકના પ્રકાશન દ્વારા સાકાર કરવાની છે, ને સહુ આત્માઓ જીવનમાં એક વાર આ જીવનદ્ધારક મહાન પ્રતિમાજીનાં ચરણસ્પર્શ પામે, એવી અભ્યર્થના છે. –સંપાદક For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ શ ંખેશ્વરા પાર્શ્વનાથના ! શ્રી શખેશ્વર મહા તીના મહિમાને અનુપમ રીતે સાકાર કરતા આ પુસ્તકની સાથે એક પવિત્ર સ્મૃતિ વણાયેલી છે. આ પુસ્તકની આ અગાઉની ચોથી આવૃત્તિને ભાષા, માહિતી અને ચિત્રાથી સર્વાંગસંપૂર્ણ` બનાવવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર સ્વ. જયભિખ્ખુએ પેાતાના સ્વ. શ્રી જયભિખ્ખુ જીવનના અંતિમ સમયે અવિરત પુરુષાર્થ ખેડયો હતા. આનું કારણ એ હતું કે તેમણે પાતે પેાતાના જીવનમાં શ્રી શખેશ્વરા પાર્શ્વનાથના પ્રભાવને સ્વાનુભવ કર્યાં હતા. પુણ્ય-સ્મરણ સવત ૨૦૨૫ના દિવાળીના દિવસે દરમ્યાન ડાયાબીટીસ, બ્લડપ્રેશર, પગે સાજા, કીડની પર ઘેાડી અસર, કચ્, કબજિયાત અને થાડુ' બ્લડપ્રેશર રહેતા હતાં બેસતા. વના દિવસે એમણે પેાતાની રાજનીશીમાં લખ્યું : For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આવતી કાલે શંખેશ્વર જવું છે, પણ મારી તબિયત બહુ જ ઢીલી છે. જવું કે ન જવું તેને વિચાર ચાલે છે.” " પરંતુ બીજને દિવસે વહેલી સવારે તેઓ અમદાવાદથી શંખેશ્વર જવા નીકળ્યા. એમની નાદુરસ્ત તબિયતના કારણે કેટલાક નિકટના નેહીઓએ પ્રવાસ મુલતવી રાખવા સલાહ આપી, પરંતુ તેમને નિર્ણય અફર જ રહ્યો. - અનેક રોગોથી ઘેરાયેલા આ સાક્ષર શ્રી શંખેશ્વર તીર્થમાં આવ્યા. જેમ જેમ આ પુનિત તીર્થભૂમિ નજીક આવતી ગઈ તેમ તેમ એમની તબિયતમાં આશ્ચર્યજનક સુધારે થવા લાગે. શરીરમાં નવી જ તાજગીને અનુભવ થવા લાગ્યું. છેલ્લા થોડાક વખતથી તેઓ ભેજન કરવા બેસે ત્યારે ખૂબ ઉબકા આવતા હતા, પરંતુ આ તીર્થભૂમિ પર આવતાં જ એ ફરિયાદ દૂર થઈ ગઈ પિતાની સાથે દવાની એક આખી બેગ લાવ્યા હતા, પરંતુ શંખેશ્વરમાં આવ્યા પછી તે ખેલવી જ ન પડી! ડાયાબીટીસ અને બ્લડપ્રેશર જેવા ગંભીર રોગની ગેળીઓ એમ ને એમ પડી રહી. કારતક સુદ ચોથના દિવસે પોતાની રોજનીશીમાં સ્વ. જયભિખુએ પિતે અનુભવેલા ચમત્કારની નોંધ આ પ્રમાણે લખી છેઃ મારા માટે એક અદ્ભુત ચમત્કાર બન્યું. અહીં આવ્યું ત્યારે જજ પ્તિ તબિયત લઈને આવ્યું હતું. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૩ શું થશે તેની ચિંતા હતી. તેના બદલે અહીં આવતા જ શરીરની તાસીર બદલાઈ ગઈ. થાડાં ડગલાં ચાલતાં થાકી જતા હતા, તેને ખલે માઈલ-દોઢ માઈલ ચાલવા લાગ્યા. એ શટલી જમતાં અધધધ થતું. હવે સહુમાં હું વધુ જમતા યે. તમામ દવાઓ પણ ખંધ કરી હતી.’’ લાભ પાંચમના દિવસે શ્રી શખેશ્વર મહાતીર્થની વિદાય લેતી વખતની પેાતાની સ્થિતિને આલેખતા રાજ-નીશીના પાનામાં સ્વ. જયભિખ્ખુ લખે છે “અનેક જાતના રાગેાની સભાવના સાથે અહીં આવ્યા હતા. આજે થનગનતા પાછે ફર્યાં. શરીરમાં સાવ નવા ચેતનને અનુભવ થયા. મન અખ હમ અમર ભયે, ન મરેંગે'નું ગીત ગાવા લાગ્યું. મારા જીવનસ ચારવાળા તબક્કો મારે સાશં કાર્યોંમાં પરિપૂર્ણ કરવા જોઈ એ.” ખૂખી તે એ છે કે આ તીથ યાત્રાએથી પાછા ફર્યા બાદ સ્વ. જયભિખ્ખુએ પેાતાનાં તમામ પુસ્તકોનું પ્રકાશન કાર્ય અટકાવી દીધું. મનમાં એક જ તમન્ના જાગી કે છઠ્ઠી શંખેશ્વર મહાતીર્થં''નું અનુપમ પુસ્તક તૈયાર કરવું. અને તે કલ્યાણક પર્વના શુભ પ્રસ ંગે પ્રગટ કરવું. વચ્ચેના સમય દરમ્યાન એમની રાજનીશીમાં તી યાત્રાથી પ્રગટ થયેલા નવચેતનના ચિતાર મળે છે. દેવદિવાળીના સમયમાં તેઓ લખે છે: “તખીયત ખૂબ સારી સવારમાં એકાદ માઈલ ફરી આવું છું. લાકડા જેવા થતા પગેા ચેતન અનુભવી રહ્યા For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છે. સર્વ પ્રતાપ ભગવાન શંખેશ્વરાને છે. લેખનનો ખૂબ ઉત્સાહ પ્રગટે છે. ઠરી ગયેલી પ્રેરણા સળવળી રહી છે.” . આ પછી તે તેઓએ અમદાવાદમાં પંદર-વીસ દહાડા ગાળવા અને બાકીના શંખેશ્વર ગાળવા, તે વિચાર પણ કરી નાખે. આ માટે એ તીર્થધામમાં એક મકાન ખરીદવાની સૂચના ય એકલી દીધી. શંખેશ્વર મહાતીર્થ પુસ્તકનું કામ પૂરા વેગથી શરૂ કયુ. વીસમી ડિસેમ્બરની સાંજની આ વાત છે. તેનું શરીર ફલુથી પીડાઈ રહ્યું હતું. છેડે તાવ પણ હતે. પરંતુ આ તીર્થનું પુસ્તક કે ઈપણ સંજોગોમાં સમયસર પ્રગટ કરવાનો નિરધાર હતે. આ દિવસે માત્ર શંખેશ્વર તીર્થના મૂળનામ કે ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથની છબી છપાવવાની હતી. પિતાની છાપકામ વિશેની તમામ સૂઝ અને કુશળતા કામે લગાડી. શરીરમાં તાવ હતો, પણ એની પરવા કર્યા વિના ચાર જુદા જુદા રંગમાં એ છબી કઢાવી. અંધારું થયું હોવાથી કાચી આંખેને કારણે બીજે દિવસે આમાંની તસવીર પસંદ કરીને મોકલાવીશ એમ કહ્યું. જતી વેળાએ કહેતા ગયા-“હવે આવવાને નથી.” બીજે દિવસે ફલૂના કારણે શરીર બેચેન હતું. બપોરે તાવ ધખતે હોવા છતાં શંખેશ્વર પાર્શ્વનાથની જુદી જુદી છબીઓ જોઈ પિતાને પસંદ હતી તે છબી સૂચના સાથે મેકલી. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કાર્ય પૂરું થયાના સંતોષ સાથે પલંગ પર સૂતા. કોફી પીવાની ઈચ્છા થઈ કેફી આવી. પત્ની, પુત્ર, પુત્રવધૂ પાસે હોવા છતાં અને છેડે તાવ હોવા છતાં જાતે જ કેફી પીધી. જીવનમાં એમની એક બ્લાહેશ હતી કે કઈ પાણીને યાલ આપે અને પીવડાવે, તેટલી ય લાચારી મૃત્યુવેળાએ ન જોઈએ તે સાચું જ પડયું. એ પછી થોડા સમયમાં શંખેશ્વર પાર્શ્વનાથમય બનેલા એમના આત્માએ સ્કૂલ શરીરની વિદાય લીધી. જાણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના આ પુસ્તકનું કાર્ય પૂર્ણ કરવા જ પ્રભુએ તેમને નવશક્તિ પ્રદાન કરી ન હોય! જે વ્યક્તિનું ચિત્ત ધર્મ અને ઈશ્વરમાં લીન હોય છે તેનું મૃત્યુ પણ પવિત્ર હોય છે. (તા. ૧૯-૪-૭૦ના ગુજરાત સમાચારમાં આવેલી નોંધ પરથી) For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ અ નુ કમ ણિકા સંપાદકીય પ્રભાવ શંખેશ્વર પાર્શ્વનાથને ! નિવેદન યાત્રાથીને સ્તવના ૧. તીર્થ ૨. તીર્થની ઉત્પત્તિ ૩. મૂર્તિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ ૪. પ્રભાવ–માહા” ૫. ચમત્કાર ૬. અધિષ્ઠાયક દેવે ૭. યાત્રા ૮. જીર્ણોદ્ધાર ૯. નવું દેરાસર ૧૦. મૂર્તિસંખ્યા અને વિશેષ હકીકત ૧૧. ધર્મશાળાઓ ૧૨. બગીચા અને ગૌચર જમીન ૧૩. મેળા ૧૪. વહીવટ અને વ્યવસ્થા ૧૫. સંખેશ્વર તીર્થની પંચતીથી ૧૬. શ્રી શંખેશ્વરજીની પ્રદક્ષિણે ૧૭. વિશેષ હકીકત ૧૮. શિલાલેખનું અવલોકન ૧૯. લેટેનું ગુજરાતી ભાષાન્તર ૨૦. શિલાલેખનાં સ્થળની વિગત ૨૧. શંખેશ્વર ગામ ૨૨. રસ્તા ને આજુબાજુના ગામો ૨૩. ઉપયોગી પઘ-સાહિત્ય ૨૪. યશોવિજય જૈન ગ્રંથમાળા (સંસ્થા અને સ્થાપક) ૨૫. ધાર્મિક તીર્થ-સાહિત્યનાં સુવિખ્યાત પુસ્તકો ૧૩૬ ૧૪૪ ૧૪૭ ૧૫૨ ૧૬૦ १७४ ૧૭૯ ૧૮૨ ૨૦૨ ૨૦૮ ૨૧૨ ૨૨૨ ૨૨૭ ૨૪૪ ૨૪૭, For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ નિવેદન (પ્રથમ આવૃત્તિનું નિવેદન) પાલનપુરમાં ચોમાસુ પૂર્ણ કરીને ત્યાંથી વિ. સં. ૧૯૮૮માં તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજી ભણી જતાં માર્ગમાં મેત્રાણા, પાટણ અને ચારૂપની યાત્રા કરી અમોએ શ્રી. શંખેશ્વરજી તીર્થની સ્પર્શના કરી. ગ્રંથ લખવાના વિચારને ઉદ્દભવ પરમ શાંતિદાયક શંખેશ્વરજી તીર્થની યાત્રા કરતાં અમને અપૂર્વ આનંદ આવ્યું. આ તીર્થ અતિ પ્રાચીન અને અપૂર્વ પ્રભાવક હેવા છતાં અહીંની ઐતિહાસિક અને વર્તમાન હકીકત યાત્રાળુઓના જાણવામાં આવે એવું કંઈ પણ સાધન પ્રાપ્ત થયું નહિ. આ કારણે ઐતિહાસિક દષ્ટિથી અને એક ભેમિયાની ગરજ સારે તેવું. આ તીર્થ અંગે એક પુસ્તક લખવાનો વિચાર મને ઉભ. અહીંના તે વખતના મુનીમ શાહ વાડીલાલ દેવસીભાઈ લીબડીવાળા (જેઓ હાલ ભામણું તીર્થમાં મુનીમ છે) અને રાધનપુરનિવાસી શ્રીયુત વૃદ્ધિ લાલ મગનલાલ વીરવાડિયાની આ માટે વિશેષ પ્રેરણું થવાથી, વિહારની તાકીદ હોવા છતાં, બાર દિવસની અહીં સ્થિરતા કરીને આ તીર્થ સંબંધી ઘણીખરી ને બે કરી લીધી, જરૂરી કેટલાક શિલાલેખ પણ ઉતારી લીધા. અહીંથી વિહાર કર્યા બાદ ગ્રંથ અને ભંડારોમાં શ્રી શંખેશ્વરજી સંબંધીનું અન્વેષણ કરવાનું ચાલુ રાખ્યું. વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલ મુનસંમેલન પૂર્ણ થતાં ત્યાંથી વિહાર કરીને શ્રી ૨ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધનપુર ચામાસુ કરવા જતાં અને ત્યાં ચામાસુ પૂણું કરીને ત્યાંથી માછા ફરતાં સં. ૧૯૯૧માં આ તીર્થની ફ્રી યાત્રા કરી. આ વખતે અહીં બે-ત્રણુ માસની સ્થિરતા કરી, અહીંથી ઝીંઝુવાડા, ઉરિમાળા અને સમી સુધી વિહાર (ભ્રમણુ) કરી આવીને શંખેશ્વરજી જવાના રસ્તા અને તેમાં વચ્ચે આવતાં તમામ ગામાની હકીકત પશુ મેળવી લીધી. તે દરમ્યાન અહીંના જૂના તથા નવા મંદિરના બાકી રહેલા તમામ શિલાલેખા ઉપરાંત ધમશાળા અને સરઈ (સુરભી)ના શિલાલેખા પણુ ઉતારી લીવા. આમાં આપેલ મૂર્તિઓની સંખ્યા, વ્યવસ્થા, મેળા વગેરેની વિશેષ હકીકત પણુ સં. ૧૯૯૧માં લખી લીધી. ત્યાર પછી રાંચીથી પાછા ક્રૂરતાં કચ્છમાં થઈ, આડીસરનું રણ ઊતરી કાઠિયાવાડ જતાં સં. ૧૯૯૫ના વૈશાખ માસમાં આ તીની માત્રા કરી. તે વખતે ચમત્કારા સંબધી દંતકથાઓ અને જાણુવા ચેાગ્ય બીજી વિશેષ હકીકતા નાંધી લીધી તથા ખરસાલ તળાવ, ઝંડા, બગીચે, ઊટાળિયું ખેતર વગેરે સ્થાને ની માહિતી પણ મેળવી લીધી. દરેક વખતે વિશેષ હકીકત જાણવામાં આવી તે નોંધી લીધી હતી. શ્રી અČદ પ્રાચીન જૈત લેખસંદેશ'નું કામ પૂછુ થતાં આ પુસ્તક લખવાનું કામ હાથમાં લેવામાં આવ્યું, અને શ્રી શ ખેશ્વર પાર્શ્વનાથજીના અધિષ્ઠાયક દેવાની પ્રસન્નતાથી જ તે કામ આજે પૂણ થઇ ગ્રંથરૂપે પ્રસિદ્ધ થાય છે. ગ્રંથચના પદ્ધતિ આ પુસ્તકના બે ભાગ પાડવામાં આવ્યા છે, તેમા પહેલા ભાગમાં આ તીનું ઐતિહાસિક અને વર્તમાનકાલિક વધુ ન આપવામાં આવ્યું છે. આ પ્રથમ ભાગમાં ૧૬ પ્રકરણ આપવામાં For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આવ્યાં છે. તે પ્રકરણાનાં નામ ઉપરથી જ તેમાં શી હકીકત આપી છે, તે સમજી શકાય તેમ છે. તેની પછી ત્રણ પરિશિષ્ટો આપ્યાં છે. તેમાંના પહેલા પરિશિષ્ટમાં અહીંના તમામ (૬૫) શિલાલેખો ગુજરાતી ભાષાંતર સાથે આપેલા છે. ખીજા પરિશિષ્ટમાં શ ંખેશ્વરજીની પંચતીર્થી અને માર્ગીમાં આવતાં ગામેાની હકીકત અને ત્રીજામાં શ્રી શ ંખેશ્વરની ત્રણ પ્રદક્ષિણા અને તેમાં આવતાં ગામેાનું વર્ણન આપેલું છે. તેને છેડે ઘેાડી પુરવણી અને પુરવણીનું અનુસંધાન આપેલ છે. પ્રકરણા છપાઈ ગયા પછી જે જાણવામાં આવ્યું તે આ પુરવણીમાં આપેલ છે. શ્રી શખેશ્વરજી ખીજો ભાગ ખીજા ભાગના ૧ પ્રાકૃત-સંસ્કૃત વિભાગ, ૨ પ્રાકૃત-સંસ્કૃત ઉદ્ધૃત વિભાગ, ૩ ગુજરાતી-હિન્દી વિભાગ, અને ૪ ગુજરાતી-હિન્દી ઉદ્ધૃત વિભાગ—આમ મુખ્ય ચાર વિભાગે પાડવામાં આવ્યા છે. તે દરેકમાં ચેડા થડા પેટાવિભાગેા પણ રાખવામાં આવેલ છે. જે જે વિભાગનું મેટર છપાઈ ગયા પછી તે તે વિભાગાનું નવું મેટર પાછળથી મળ્યું. તેને ‘અનુપૂર્તિ' નામને પાંચમે વિભાગ રાખીને વિભાગના અનુક્રમ પ્રમાણે આપવામાં આવ્યું છે. અને અનુપૂર્તિનું મેટર પણ પ્રેસમાં માકલી આપ્યા પછી જે કઈ મેટર મળ્યું તે વિભાગના અનુક્રમ વિના જ તેને છેડે આપ્યું છે. શ્રી શ ંખેશ્વરજી સંબધી જે જે કા, સ્ટેત્રે, સ્તુતિ, શલાકા, છંદ, સ્તવનાદિ સંપૂણુ કે અપૂણુ મળ્યાં છે, તેને ખીજા ભાગમાં તે તે ભાષાના વિભાગેામાં કૃતિ તરીકે આપેલ છે, અને ખીજા ગ્રંથામાંથી શ્રી શખેશ્વરજી સંબધી જે જે ઉલ્લેખા મળી આવ્યા તે તે ભાષાના ઉદ્દન વિભાગમાં આપેલ છે. આ ખીજા ભાગમાં સ્તુતિ-સ્તાત્રાદિ કૃતિએ બધી મળીને કુલ એકસે ચાવીસ અને ખીજા ગ્રંથામાંથી ઉતારેલ ઉતારા સાઠ આપેલ છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આમાં આપેલાં સ્તુતિ-સ્તેત્રાદિ કૃતિઓ અને ઉતારામાંથી કેટલાંક આ તીર્થ સંબંધી ઐતિહાસિક સામગ્રી પૂરી પાડે છે, કેટલાંક સ્તુતિપ્રધાન જ છે, જયારે કેટલાકમાંથી તે બન્ને વસ્તુ મળી આવે છે. આમાંની કેટલીક સ્તુતિ–સ્તેત્રાદિ કૃતિઓ સુંદર રીતે કાવ્યની દૃષ્ટિથી રચાયેલી છે, જયારે કેટલીક ભાષાની દૃષ્ટિએ સામાન્ય હેવી છતાં ભક્તિપ્રધાન જરૂર છે. સ્તોત્રક ૧૫૯ની કડી ૭થી ૧૨ વિશેષ કરીને ઉદૂ-ફારસી શબ્દોથી જ ભરપૂર છે, અર્થાત ઉર્દૂ ભાષાની કવિતાથી પ્રભુસ્તુતિ કરેલી છે. ૧૬મી શતાબ્દી પછીથી બનેલી અને લખાયેલી જૂની-નવી ગુજરાતી કે હિન્દી ભાષાની કૃતિઓમાં હસ્વ, દીધી, અનુસ્વાર અને જોડણું વગેરેની બહુ ભૂલે જોવામાં આવે છે. તેમાંની ખાસ ખાસ સ્થળે કવચિત જ ભૂલ સુધારી છે. બાકીની ભૂલે, માત્રામેળ, અનુપ્રાસ કે છંદેમાં ભંગ થઈ જવાના ભયથી તથા તેમાં કૃત્રિમતા ન આવી જાય એ માટે એમ ને એમ રહેવા દીધી છે. આધારભૂત ગ્રંથ ૪૫ ગ્રંથમાંથી ૬૦ ઉતારા લઈને આ પુસ્તકમાં આપેલ છે; તેમાંથી ૪૩ ગ્રંથને રચનાકાળ મળ્યો છે, જ્યારે ૨ ગ્રંથને મળ્યો નથી. જે જે ગ્રંથને રચનાકાળ મળે છે, તે ગ્રંમાંથી સૌથી જૂનામાં જૂનો ગ્રંથ વિમાની પાંચમી શતાબ્દીને (શત્રુંજય મહાત્મ સ્તો. ૧૭) છે, અને નવામાં ન ગ્રંથ સં. ૧૮૮૨માં રચાયેલ (પૃથ્વીચંદ્રચરિત્ર, ગદ્ય-સ્તોત્ર ૧૭૪) છે. આ ગ્રંથમાં કલ્પ, સ્તુતિ, સ્તવ, સ્તવનાદિ મળીને કુલ કૃતિઓ ૧૨૪ આપેલ છે, તેમાંથી ૮૫ને રચનાસમય મળે છે, ૩૯ને મ નથી. જેને રચનાસમય મળે છે તેમાં સૌથી પ્રાચીન ૧૩મી સદીની આસપાસની (આહલાદન મંત્રીકૃત શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર, સ્ત. ૨૬) છે, અને નવામાં નવી કૃતિ મારા પૂજ્ય ગુરુદેવ સ્વર્ગસ્થ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રીમાન વિજયધમ સૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૬૦ની આસપાસમાં રચેલ શ્રી શ. પા. નું સંસ્કૃત અષ્ટક (સ્તા. ૧૨) અને સં. ૧૯૭૭ આસપાસમાં બનાવેલ શ. પા. નું ગુજરાતી સ્તવન (સ્તા. ૧૦૭) છે. એટલે સં. ૧૯૭૭ સુધીની બનેલી કૃતિઓ આમાં આપેલી છે. પરંતુ સ્વગČસ્થ કવિએની જ કૃતિ આમાં આપેલી છે; વિદ્યમાન કવિઓની સ્તવનાદિ એક પણ કૃતિ આમાં આપેલી નથી. જે જે ગ્રંથામાંથી ઉતારા લઈ ને આમાં આપ્યા છે, તે તે ગ્રંથાની (કર્તાí નામ સાથે), તથા જે જે કૃતિઓ આામાં આપી છે, તે ને કૃતિઓની (કવિઓનાં નામેા સાથે) સાલવાર અનુક્રમણુિકા ગ્મામાં જુદી આપેલ છે. ૧૬ કવિઓની એક કરતાં વધારે કૃતિ આમાં આપેલી છે, જ્યારે ખીજી દરેક કૃતિઓ (કે જેના રચમિતાનાં નામેા મળ્યાં છે) ભિન્નભિન્ન કવિઓની રચેલી છે. ફક્ત ૧૩ કૃતિએના કર્તાનાં નામેા જાણુવામાં આવ્યાં નથી, જે કૃતિ તથા કવિએની સાલવાર અનુક્રમણિકાથી જાણી શકાશે. જૂની ગુજરાતી ભાષાનાં સ્તવના વગેરે જે મળેલ છે તેને આમાં ગુજરાતી વિભાગમાં અને ગુજરાતી ખીબાંમાં જ આપેલ છે. ખાસ હિન્દી ભાષાની કૃતિઓ બહુ ઓછી મળી છે; ફક્ત દસ જ સ્તવને મળ્યાં છે. તે બહુ થાડાં હાવાથી ગુજરાતી સ્તવને ને છેડે હિન્દી વિભાગમાં આપેલાં છે. હિન્દી ભાષાનું એક પદ પાછળથી મળેલું તે ગુજરાતીની સાથે આપેલું હાવાથી ગુજરાતી ખીર્મામાં આપ્યું છે. આમાં આપેલા ઉતારા ઘણે ભાગે છાપેલા ગ્રંથામાંથી લીધેલા છે. જે જે ગ્રંથામાંથી લીધેલા છે, તે તે ગ્રંથાનાં નામેા તે તે સ્થળે આપેલાં છે. સંપૂર્ણ કૃતિઓના ધણા ભાગ હસ્તલિખિત પ્રતિ પરથી For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉતારેલ છે. તેમની કઈ કઈ કૃતિઓ કદાચ એક યા વધારે સ્થળે છપાઈ પણ ગયેલ હશે. છતાં મેં જે જે ભંડારની હસ્તપ્રત પરથી ઉતારેલ છે, તેનું જ નામ આપેલ છે. જે થોડે ભાગ છાપેલી પ્રતિઓ કે બુકે પરથી ઉતાર્યો છે, તેમાંથી કોઈ કાઈ કૃતિઓ કદાચ એક યા વધારે સ્થળ પણ છપાયેલ હશે. પરંતુ મેં જે પ્રતિ કે ગ્રંથ પરથી ઉતારેલ છે, તેનું જ નામ મુખ્ય રીતે આપ્યું છે; છતાં તે કૃતિ બીજા કેઈ ગ્રંથમાં છપાયાનું મારા જાણવામાં આવ્યું હશે, તે ત્યાં તે ગ્રંથનું નામ પણ જોડે આપી દીધેલ છે. નાની નાની છંદ, સ્તુતિ, સ્તવન વગેરે મળીને કુલ ૧૬ કૃતિઓ ઉતારતી વખતે તે કયા પુસ્તકમાંથી ઉતારી તેની નોંધ કરવી રહી ગઈ હોવાથી તે તે પુસ્તકનું નામ તેની નીચે આપી શકાયું નથી. પ્રાય: આ કૃતિઓ બહુ પ્રચલિત હોઈ ઘણું પુસ્તકોમાં છપાઈ હશે, એમ જાણીને તે જેમાંથી ઉતારી હશે, તે પુસ્તકોનાં નામ લખી લેવાની તે વખતે જરૂર નહિ લાગી હોય, તેથી જ લખ્યાં નહિ હોય એમ લાગે છે. મારા ધારવા પ્રમાણે શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનાં બીજાં તીર્થો કરતાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીનાં સ્તુતિ-સ્તોત્રાદિ વધારે પ્રમાણમાં બન્યાં છે. મેં તે ફક્ત ૭-૮ ભંડારમાંથી જ સંગ્રહ કર્યો છે. હજુ નાનામોટા સેંકડે ભંડારે છે, તેમાં જોવાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી સંબંધી અનેક કૃતિઓ મળી આવવાની સંભાવના છે, પરંતુ આ પુસ્તક બહુ મોટું થઈ જવાના ડરથી બીજા ભંડારે તપાસીને તેમાંથી અંગ્રહવાનું ભારે મુલતવી રાખવું પડ્યું હતું. - આદિ, અંત કે મધ્યમાં મંગલાચરણરૂપે શ્રી શંખેશ્વર પાશ્વ - નાથ પ્રભુજીની સ્તુતિ જેમાં કરી હોય એવા ગ્રંથે તે ઘણું જ હશે. પણ મેં તે વાનગી રૂપે થડાક ગ્રંથનું મંગલાચરણ આમાં આપેલા For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૩ છે. તે ઉપરાંત નાનીમોટી કૃતિઓ પણ ઘણું જ હશે. આવી કેટલીક કુતિઓની પ્રેસકોપી મારી પાસે મેજૂદ હોવા છતાં તે કૃતિઓ બહુ મેટી હેઈ, આ પુસ્તકનું કદ વધી જવાના ભયથી, તેને મેં આમાં આપેલ નથી. પુસ્તકને પહેલે ને બીજો ભાગ અનેક વાર શંખેશ્વરજી જઈ ત્યાં વધારે વખત સુધી સ્થિરતા કરી, ત્યાંની વર્તમાન સ્થિતિને અનુભવ કરીને તથા અનેક ગ્રંથ અને શિલાલેખોનું અવલોકન કરીને તેમાંથી શંખેશ્વર સંબંધી ઐતિહાસિક વર્ણન મેળવીને તે બધું આ પુરતાના પહેલા ભાગમાં પ્રકરણે પાડીને આપવામાં આવ્યું છે. બીજા ભાગમાં અનેક ભંડારામની હરલિખિત પ્રતિ કે પાનમાંથી તથા છપાયેલાં પુસ્તકોમાંથી પણ શ્રી શંખેશ્વરજી સંબંધીની કૃતિઓ મેળવી તેના વિભાગો પાડીને આ પુસ્તકના બીજા ભાગમાં આપેલ છે. તે ઉપરાંત પરિશિષ્ટો, શિલાલેખો અને તેનું ભાષાંતર વગેરે આપીને તથા વિષયાનુક્રમણિકા, ગ્રંથ તેમ જ કૃતિઓની (કર્તાઓનાં નામે સાથે) સાલવાર અનુક્રમણિકા, ઉપયોગમાં લીધેલાં નામ, સાંકેતિક શબ્દોને ખુલાસે વગેરે આપીને તેમ જ ત્યાંના ભવ્ય જિનમંદિરનાં મનોહર ચિત્ર આપીને આ ગ્રંથને થાસાધ્ય સુંદર અને ઉપયોગી બનાવવા પ્રયત્ન કર્યો છે. ભાવના આ તીર્થ પર શ્રદ્ધા અને ભક્તિ રાખનારા સજજનેને તો આ ગ્રંથ ઉપગી થશે જ; ઉપરાંત પ્રાચીન ભાષા, રીત-રિવાજે, શિલાલેખો, કૃતિઓ અને પ્રાઆ વિદ્યા ઉપર પ્રેમ ધરાવનારા અને તેને જાણવાની ઈચ્છા ધરાવનારા સજજનેને પણ આ ગ્રંથ છેડેઘણે અંશે ઉપયોગી થશે, એમ હું માનું છું. શ્રી શંખેશ્વરજીની યાત્રાએ જનારા યાત્રાળુઓને આ પુસ્તક For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ २४ ત્યાંની બધી માહિતી પૂરી પાડતું હોવાથી સહાયક થશે જ, પરંતુ આ પુસ્તકને ઘેર બેઠાં બેઠાં વાંચનારાઓને પણ શ્રી શંખેશ્વરજીની યાત્રાને આનંદ થોડેઘણે અંશે તે જરૂર મળશે જ. આ રીતે આ પુસ્તક જૈન-અજૈન સમાજને થોડેઘણે અંશે પણ ઉપયોગી થશે, તે હું મારા પરિશ્રમ સફળ થયો માનીશ. ધન્યવાદ આ પુસ્તકના મેટરને સુંદર રીતે ગોઠવવામાં, પ્રસંશોધનમાં અને પુસ્તકને દરેક રીતે આકર્ષક બનાવવાના કાર્યમાં પૂર્ણ સહકાર આપનાર સામા (હાલ અમદાવાદ) નિવાસી ન્યાતીર્થ તભૂષણ પં. રતિલાલ દીપચંદ દેસાઈને, ભંડાર અને ગ્રંથમાંથી કૃતિઓ તથા ઉતારા મેળવવામાં સહાય કરનાર મુનિ વિશાલવિજયજીને, ઘણુ ગ્રંથના કર્તા તથા તેને રચનાકાળ મેળવવામાં સહાય કરનાર પંડિતવ લાલચંદ ભગવાનદાસ ગાંધીને, શુદ્ધિપત્રક બનાવી આપનાર લેગડી (ભાવનગર રટેટ) નિવાસી વ્યાકરણતીર્થ પંડિત અમૃતલાલ તારાચંદને, મૂ. ના. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીના એક જ જાતના બે અલભ્ય જૂના ફેટા મેળવી આપનાર રાધનપુરનિવાસી શ્રીયુત જેશીંગલાલ નેમચંદ ધામીને, સેવાભાવે શ્રી પંચતીથીને નકશો બનાવી આપનાર વળાનિવાસી ભાવનગર સ્ટેટના એન્જિનિયર શ્રીયુત મહેતા શાંતિલાલ ગંભીરચંદ રાયચંદને, જે જે ભંડારોની હસ્તપ્રતિઓ પરથી કૃતિઓ ઉતારીને આમાં આપવામાં આવી છે, તે ગ્રંથના કર્તા, સંગ્રાહકે, સંપાદકે અને પ્રકાશકોને, તેમ જ આ પુસ્તકને અંગે શ્રી શંખેશ્વરજીમાં દરેક બાબતોની માહિતી મેળવવામાં મદદ આપનારા અને આ પુસ્તક લખાતું હતું તે દરમ્યાન વખતોવખત જે જે બાબતેના ખુલાસા પૂછવામાં આવતા તેના વિગતવાર ચીવટથી જવાબ આપનારા શ્રી શંખેશ્વરજી કારખાનાના હાલના મુખ્ય મુનીમ વસાવાળા શા. બાલાભાઈ જોઈતાદાસ, દેશી સરૂપચંદ મોમાયા For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ કાલીદાર, શા. જીવરામ વખતચંદ અગી કારકુન અને પલાંસવા (કચ્છ-વાગડ)વાળા શા. અદેસંગ મંગળજી વાસણ–ગદડા કારકુન તેમ જ હરકોઈ રીતે પણ આમાં મદદ આપનારા બીજા સજજનેને ધન્યવાદ આપવાનું ભારે ભૂલવું ન જોઈએ. ચિત્રસંપુટ આ પુસ્તકમાં શંખેશ્વરના જિનમંદિરનાં જુદાં જુદાં સુંદર ચિત્રો આપ્યાં છે, તેની સાથે શ્રી મૂળનાયકજી ભગવાનનું સુંદર ચિત્ર આપવાની ઘણી જ ઈચ્છા હતી. પણ શ્રી જેશીંગલાલ ધામી પાસેથી મળેલ જાના ફેટા ઉપરથી સારો બ્લોક બની શકે એમ ન હોવાથી અને ખેશ્વર તીર્થની પેઢીવાળાને તથા અમદાવાદની કમિટીને પુછાવવા છતાં નવો ફોટો લેવાની રજા ન મળવાથી એ ઈચ્છા જતી કરવી પડી છે. અંતે–પૂજયપાદ મારા દાદાગુરુ અને પૂજ્યપાદ મારા ગુરુવર્ષની અસીમ કૃપાથી આ પુસ્તકને પૂર્ણ કરીને હું જૈન સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી થયો છું. તેમનાં ચરણોને વારંવાર નમન કરતા અને શ્રી શંખેશ્વરજી સંબંધી તથા બીજા તીર્થો સંબંધી પણુ આથી સુંદરતમ સાહિત્ય તૈયાર કરીને પ્રગટ કરાવવાનું સામર્થ્ય અપે એવી તે પૂજે પાસે પ્રાર્થના કરતે હું મારું વક્તવ્ય અહીં જ સમાપ્ત કરું છું. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વલભીપુર વળા (કાઠિયાવાડ) વૃદ્ધિ-ધર્મ-ચરણોપાસક જ્ઞાનપંચમી. વર સં. ૨૪૬૮, ધર્મ સં. ૨૦ મુનિ જયંતવિજય For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ યાત્રાથને ! તે યાત્રા સફળ થાય ૧. દેવ, ગુરુ ને ધર્મ એ ત્રણે તીર્થ છે. તીર્થયાત્રામાં એ ત્રણેની નિશંક રીતે ભક્તિ કરવી જોઈએ. ૨. તીર્થસ્થાનમાં જઈને દર્શન, પૂજા, ભક્તિ વગેરેમાં લયલીન બનવું જોઈએ. ભક્તિ કે પૂજાનિમિત્તે પણ કર્મ–કષાય વધે તેવી પ્રવૃત્તિ ન જ કરવી. ઉદારતા એ ધર્મને પહેલે ગુણ છે. દયા-દાન એમાં અંતભૂત છે. ૩. તીર્થસ્થાનમાં કરેલું ડું સુકર્મ ઘણું મોટા પુણ્યનું નિમિત્ત બને છે. એ કારણે સ્નાત્રપૂજા, અભિષેક પૂજા, વાસક્ષેપપૂજા, મેટી પૂજા, આંગી, વરઘેડે તથા અઠાઈ મહત્સવ આદિ યથાશક્તિ કરવાં, કરાવવાં, અમેદવાં. ૪. તીર્થની વ્યવસ્થાપક પેઢીએ કરેલા નિયમોનું ચુસ્તપણે પાલન કરવું એ શિસ્ત છે, ને યાત્રાથી માટે એ ધર્મ છે. અગવડ તરફ વિશેષ લક્ષ આપવું નહિ. થોડુંક નિભાવતાં શીખી લેવું. કેઈ બાબતમાં સુધારો કરાવે ઉચિત લાગે તો યેગ્ય નિયામકને વિવેકથી પત્ર લખીને યા મૌખિક રીતે જણાવ. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ २७ ૫. પેઢીના કાર્યક્તઓ, મુનીમ ને અન્ય કર્મચારીઓ તીર્થની સેવા કરનારા છે. તેઓના પ્રતિ માનથી વર્તવું જોઈએ. તેઓને પણ આપણી જેમ સ્વમાન પ્રિય હોય છે. તેઓનું સ્વમાન સચવાય તેવી વર્તણુંક રાખવી. તેથી કંઈ ભૂલ થઈ હોય તે પ્રેમથી બતાવવી. ન છૂટકે ફરિયાદ કરવી. ૬. પેઢી પાસેથી લીધેલાં ગાદલાં, ગોદડાં, વાસણે ને બીજી વસ્તુઓ જેમ તેમ વાપરવી નહીં. ઘરની વહુએની જેમ સંભાળ લેવી; તેને જેમ તેમ વાપરતાં આપણે પિઢીને અને તીર્થને નુકસાન કરીએ છીએ. ૭. સ્વચ્છતા એ તીર્થની પવિત્રતાનું મહત્વનું અંગ છે. અસ્વચ્છતા કરનાર પા૫ આચરે છે. આ માટે કચર જ્યાં ત્યાં નાખવે, ગમે ત્યાં કુદરતી હાજતે જવું વગેરે બંધ કરવું જોઈએ. ૮. માણસની શાંતિ ને સંયમની ભેજન વખતે ખરી પરીક્ષા થાય છે. ભેજનશાળામાં પૂરતે વિનય રાખ, ને પોતાના કરતાં પિતાના સાધમ ભાઈઓની સગવડ તરફ વધુ લક્ષ આપવું. ભોજનમાં સ્વાદ માટે કે વાનગીઓ માટે વારંવાર ફરિયાદ ન કરવી. તીર્થમાં આવીને સ્વાદેન્દ્રિય કાબૂમાં લેવી. સંચાલકોએ પણ પોતે સાધમ વાત્સલ્યના નિમિત્તરૂપ બને છે, એમ સમજી જમનારાઓની સગવડ અને સંતોષને પિતાને પહેલે ધર્મ અને For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પિતાને વગર માગે મળેલું ઈનામ જાણવું. ૯ તીર્થના કરોને ઈનામ કે પિશગીની લાલચ તરફ લઈ જવા નહીં. એથી તીર્થમાં પૈસાદારનું ચલણ વધે છે, ને ગરીબ સાધમી હિજાય છે. પેઢીએ કરે માટેની પેટી રાખવી જોઈએ, ને તેમાં જ નેકરાના ઈનામની રકમ નંખાવવી જોઈએ. પેઢીએ પણ પોતાના નેકોને-કર્મચારીઓને પગાર વગેરેમાં પૂરતો સંતોષ આપ જોઈએ. અછત માણસને લાલચ કે ચેરી તરફ ખેંચી જાય છે. પેટ પૂરતું, કુટુંબના નિભાવ પૂરતું ને તેઓનાં બાળકોના શિક્ષણ પૂરતું હરએક કર્મચારીને મળવું જોઈએ. ૧૦. દેરાસરમાં દાખલ થયા પછી એવી કઈ અંગશુશ્રષા કે અન્યને અસભ્ય લાગતી ચેષ્ટા ન કરવી. નખ કાપવા, વાળ તેડવા, નાસિકા સાફ કરવી કે એવી કઈ ક્રિયા ન કરવી. મુખકેશ કે રૂમાલ મોંએ બાંધ્યા વગર વાતચીત પણ કરવી નહિ. અપવાદ અષ્ટપ્રકારી પૂજા કે સ્તવનમાં રાખો. ૧૧. તીર્થમાં શક્તિવંતએ કોઈ પણ વસ્તુ મત વાપરવી નહિ-કેસર ચંદન પણ નહિ. જેની શક્તિ ન હોય એણે ગ્ય વરતુ યેગ્ય રીતે વાપરતાં સંકેચ પણ કરે ન જોઈએ. વસ્તુને ગ્ય લાભ લેનાર એ વસ્તુ માટે ખર્ચ કરનારને સાચે લાભ આપે છે. દાન લેનાર ન હોય તે દાન દેવાનું મહત્વ નથી. શય-રંક એકસાથે ને એકસરખો ધર્મને લાભ લઈ શકે, એ માટે જેમાં For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સંઘ ને સાધમી વાત્સલ્ય થાય છે. વળી તે માટે સાધારણુ ખાતાં ચાલે છે. ૧૨. દેરાસરમાં પૂજા-આરતી નિમિત્તે ઘીની ઉછામણી થાય છે. જે ઘીની વધુ બેલી બેલે તે, તે ક્રિયાને લાભ લઈ શકે છે. પણ તેથી પહેલી પૂજા કે પછી પૂજા કરનાર એ કિયાના પુણ્યલાભથી સર્વથા વંચિત રહી જાય છે, તેમ માનવાને કઈ કારણ નથી. કિયાના ફળને આધાર મન પર છે. જેઓ બેલી નથી બેલી શકતા, તેઓએ એમ વિચારવું કે મને નહિ તે મારા ભાઈને હજે. ઉછામણુની આ રીત વ્યવહારસિદ્ધ હોવા છતાં કેટલાક તેને વેપારી રીત ગણે છે, પણ હજુ શાંતિથી કાર્ય પરિપૂર્ણ કરવાની કોઈ નવી રીત વિચારમાં આવી નથી, ત્યાં સુધી આ પ્રથા ચાલુ રહેશે. સમુદાયમાંથી કોણ પહેલી પૂજા ભક્તિ કરે એને નિર્ણય આ રીતે વગર વિવાદે થઈ જાય છે. ૧૩. યાત્રા અને પ્રવાસમાં તાત્વિક ભેદ છે. પ્રવાસ શેખ માટે અને શારીરિક હેતુઓ માટે હોય છે. યાત્રા સંયમ ને દાન માટે હોય છે, આત્માને ઊર્ધ્વગામી બનાવવા માટે હોય છે. ખાવામાં જેટલે નિષ્પાપ ખોરાક લેવાય તેટલે સારે. પીવામાં ઉકાળેલું પાછું યા ગાળેલું પાણી લેવાય તેટલું સારુ. વિષયી ગીતે, વિષયી વાતે સર્વથા તજવી. રાજકારણની ચર્ચાથી બને તેટલા અળગા રહેવું, બ્રહ્મચર્ય પાળવું, તપ કરવું ને સાધુને સત્સંગ કરે. ધર્મના નિયમ પાળવા. દુખિયાનાં દુખો For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ જાણવાં. જ્યાં અધિક માણસો એકત્ર થાય ત્યાં ખાનપાન ને રહેણીકરણને આ સંયમ બીજી રીતે પણ જરૂરી છે. ૧૪. સ્ત્રીઓ ને પુરુષોએ બને તે સાદા અને પિતાનાં પૂજાનાં વરે રાખવાં. એ સ્વચ્છ રાખવાં. બને તે એ સુગંધી રાખવાં. ૧૫. પૂજા સિવાય પણ પુરુષ ને સ્ત્રીઓએ તીર્થમાં દેહને સાત્વિક રીતે શણગારે. ફૂલફટાકીયાં થવું એ પિતાના કે પરના વિકારેને આંગળી ચીંધામણું છે, અને તે પાપનું નિમિત્ત છે. સફેદ વસ્ત્ર જેવાં શુભતાં કોઈ વચ્ચે નથી. ' ૧૬. તીર્થના કાર્યક્રમમાં ઊલટભેર ભાગ લે, જેથી નવરા રહેવાનું ન થાય. સવારે દર્શન, વ્યાખ્યાન શ્રવણ, પૂજા વગેરે, બપોરે અષ્ટપ્રકારી પૂજા, સાંજે આરતી ને રાત્રે ભાવનામાં ભાગ લે. ૧૭. તીર્થોનો ઉપયોગ આજકાલ પ્રાયઃ લૌકિક લાભે હાંસલ કરવા માટે થાય છે. વીતરાગના મંદિરને તાંત્રિક, માંત્રિક ને યાંત્રિક બનાવી નાખવું જોઈએ નહિ. કેઈન ભંડા માટે તે કદી એને ઉપયોગ ન કરે. શક્તિ માગવી તે સારાં કામ માટે માગવી. ૧૮. સવી જીવ કરું શાસનરસી એટલે જે તીર્થમાં જઈએ ત્યાંના લોકોમાં પિતાની પ્રમાણિકતાની, ધાર્મિકતાની અને નીતિમત્તાની છાપ પાડવી. ત્યાંના સામુદાયિક શિક્ષણ ને For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારનાં ધામની મુલાકાત લેવી, ને યથાશક્તિ મદદ કરવી. આમજનતા વચ્ચે જઈને જૈન કે જેનેતરના ભેદ પડે, તેમ વર્તવું નહિ. સર્વધર્મ વચ્ચે પિતાના ધર્મની પ્રભાવના થાય, તે રીતે તન, મન ને ધન ખર્ચવાં. ૧૯ તીર્થમાં બેલી બેલનારે કે દાન આપનારે પિતાની શક્તિ વિચારવી. બલ્યુ વચન પાળવું. બોલીનું દ્રવ્ય જેટલું બને તેટલું જલદી પેઢીમાં જમા કરાવી દેવું. શક્તિ વગર બેલી બેલી જૂઠા ઠરીએ તેવી ભક્તિ કરવી નહિ ૨૦. આપણે કઈ પણ ક્રિયા માટે બેલી બેલીને વિધિ કરવાને અગ્રહક્ક મેળવ્યું હોય, પણ આપણા કરતાં કેઈ ગ્ય, ભાવિક ને પવિત્ર વ્યક્તિ ત્યાં હાજર હોય તે તેને તે ક્રિયા કરવા પ્રેમભર્યો આગ્રહ કરે. ૨૧. તીર્થમાં સાધુસંતની સેવા, સાધની ભક્તિ, દુખિયા એને શહત, તીર્થના નેકરને મદદ, કામ કરનારા મજૂર સ્ત્રી-પુરૂષને ઉચિત બદલે, કૂતરાં, કબૂતાં, ગાય ને બીજાં જાનવને એગ્ય ચણ ને ચારો આપવા અપાવવામાં નિમિત્ત બનવું. ૨૨. તીર્થની રક્ષા કરવી અનિવાર્ય છે. તીર્થ ભવતરણીને ત્રાપ છે. ત્યાંનાં જે જે ખાતાં નબળાં હોય તેમાં મદદ કરવી. સાધારણ ખાતામાં અને જીર્ણોદ્ધારખાતામાં ખાસ મદદ કરવી. ચેર ને લૂંટાશથી યાત્રાધામ ને યાત્રાળુનું રક્ષણ કરવા માટે જાતે મેગ્ય ક્ષમતા કેળવવી. સંપાદક - મારા ગામ = બોમન - એ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ I ' ', સ્તવના સકલ કરમખલદલન, કમઠ શઠ પવન કનક નગ ધવલ પરમ પદરમન, જગતજન અમલ કમલ ખગ, પરમતજલધર પવન, સજલ ઘનસમાન સમકર પર અધર જહર જલદ, સકલ જનતત ભવભચહર. અમદલન નરપદ છયકરન, અગમ અટત ભવજલ તરન, વર સલમદન વનહર દહન, જયજય પરમ અભય કરન. સકલ દુષ્ટ કર્મોને નાશ કરનાર, કમઠ રૂપી વાયુને રોકવામાં સુમેરુ, નિર્મળ એક્ષપદમાં વિચરનાર, જગતજનરૂપી સ્વરછ કમલેને, ખીલવવામાં સૂમસમાન, અન્ય મત રૂપી વાદળને દૂર કરવામાં પવન. સમા, જલભર્યા મેઘ સમાન વર્ણવાળા, અન્યની પાપરૂપી રજ દેવામાં મેઘ સમાન, વિનમ્ર જનોને સંસારભય દૂર કરનાર, અમને દમનારા, નરક બંધન તેડનારા, ઊંડા ને કિનારા વિહેણું ભવસાગરમાંથી તારનાર, બળવાન કામદેવરૂપી વનને બાળવામાં અગ્નિસમા પરમ અભય કરનારા શ્રી. પાશ્વને જય હો ! નેધ–આ પાર્શ્વ સ્તવનમાં એક પણ અક્ષર દીર્ઘ નથી, એ એની મોટામાં મોટી ખૂબી છે. કાન-માત્રા વિનાની આ પ્રકારની રચનાઓ મળવી દુર્લભ છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ श्रोशंखेश्वरपार्श्वनाथाय नमोनमः। श्रीमद्विजयधर्मसूरिगुरुभ्यो नमः॥ શ્રી શંખેશ્વર મહાતીર્થ મુનિરાજ શ્રી જયંતવિજયજી For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Er sy For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIII તીર્થ જે તારે તે તીર્થ અથવા જેનાથી તરીને સામે કિનારે પહોંચાય તેનું નામ તીર્થ. સરવર કે નાની નદીઓ જેમ ત્રાપા કે તુંબડાથી પાર કરી શકાય છે, મેટી નદીઓ કે સમુદ્ર તેના ઉપર બાંધેલા પુલ મારફત તેના સામે કાંઠે પહોંચી શકાય છે, તેમ ભવ્ય પ્રાણીઓ જેનાથી સંસારરૂપી સમુદ્રને તરીને સામે કાંઠે અર્થાત્ મેક્ષમાં પહોંચી શકે તેનું નામ તીર્થ કહેવાય છે. તીર્થ બે પ્રકારનાં છેઃ એક જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીર્થ. શ્રી તીર્થકર ભગવતેએ સથાપન કરેલ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીથ ગણધર ભગવંતા અને ચતુર્વિધ શ્રીસંઘ એ જંગમ તીથ છે, જ્યારે ચેાવીશે તીર્થંકર ભગવ ંતાનાં પાંચે કલ્યાણકની (ગ, જન્મ, દીક્ષા, કેવલ, નિર્વાણ) ભૂમિ, તીર્થંકર મહારાજાઓનાં ચરણકમળાથી પવિત્ર થયેલી ભૂમિએ, ઘણા જવાના આત્મકલ્યાણમાં સાધનભૂત બનેલી ભૂમિએ અને જિનેશ્વર ભગવતાનાં મદિરા વગેરે સ્થાવર તીથ છે. ૩૧ સ્થાવર તીર્થાંમાં અત્યારે ૧. શત્રુ ંજય, ૨. ગિરિનાર, ૩. અણુ ઢાચળ (આખુ), ૪. સમ્મેતશિખર અને ૫. અષ્ટાપદ -આ પાંચ સશ્રેષ્ઠ મહાતીર્થં ગણાય છે; જ્યાંથી ઘણા તીથકર ભગવતા, ગણધર મહારાજો અને મુનિમત ગો મેક્ષે ગયા છે, અને ઘણાં ભવ્ય પ્રાણીઓએ પેાતાનું આત્મકલ્યાણ સાધ્યું છે. તે ઉપરાંત જે મદિરામાંની શ્રી જિનેશ્વર ભગવ તાની મૂર્તિએ ઘણા કાળની જૂની હાય, દેવાથી પ્રાપ્ત થઈ હોય, જેના અધિષ્ઠાયક દેવા જાગતા હેાય અર્થાત્ ભક્તોનાં વિજ્ઞાને દૂર કરીને તેમના ઇચ્છિત મનારથાને પૂર્ણ કરતા હાય તે પણ મહાતીર્થી કહેવાય છે. ભારતવષ માં આ કાળમાં આવાં મહાતીર્થાંમાં શ્રી ખેશ્વર મહાતીથ અગ્રસ્થાન લેાગવે છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ તીર્થની ઉત્પત્તિ આજથી આશરે પોણા નવ હજાર વર્ષ પહેલાં (૮૭૪૩૪ વર્ષ પહેલાં) વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ વાસુદેવ થઈ ગયા. શ્રીકૃષ્ણ વાસુદેવ વીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ (શ્રી નેમિનાથ ભગવાન)ને કાકાને દીકરા થતા હતા. શ્રીકૃષ્ણ વાસુદેવને શજગહીના મહારાજા નવમા પ્રતિવાસુદેવ જરાસંધ સાથે દ્વારિકા નગરીથી ઈશાન ખૂણામાં આવેલા વઢિયાર દેશમાં, શ્રીકૃષ્ણના તાબાના દેશના સીમાડે, સરસ્વતી નદીની નજીકમાં આવેલ સેનપલ્લી ગામની પાસે મહાભયંકર યુદ્ધ થયું હતું. સજા જરાસંધ પ્રતિવાસુદેવ હતા. એટલે ભુતક્ષેત્રના દક્ષિણાર્ધ વિભાગના લગભગ તમામ રાજાઓ અને વૈતાઢ્ય પર્વતના વિદ્યારે પણ તેના પક્ષમાં હતા. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર મહાતી શ્રીકૃષ્ણ વાસુદેવના પક્ષમાં છપ્પન કુળકેટી યાદ, પાંડે, કેટલાક રાજાઓ અને વિદ્યાધરો હતા. શ્રી દીપવિજયજી કૃત “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શકા, (તેત્ર ૪ર)ની કડી ૨૫, ૨૬, ૨૭માં લખ્યું છે કે શ્રીકૃષ્ણના લશ્કરનો પડાવ ઊડું, (ડુ), પંચાસર, જિજયર (ઝઝૂવાડા), મેમાણુ (મેમણા), લોલાણું (લેલાડા) આવરિયાણા (આદરિયાણા), જાડિયાણા, મહુઆ, રાણી વગેરે ગામોની પાસે હતે. આ તેત્રમાં આજના વાઘેલ ગામની પાસે જરાસંધના લશ્કરને પડાવ હવાનું લખ્યું છે. મુંજપર, સમી, લુંટાના, લેટી) વગેરે ગામ પાસે બંને સૈન્યએ સામસામા યુદ્ધ ખેલ્યાનું લખ્યું છે. - આ બધાં ગામમાંથી મહુઆ અને રાણી આ બે ગામો સિવાયનાં બધાં ગામો અત્યારે વિદ્યમાન છે. આ ઉપરથી જણાય છે કે તે સ્થાનની પશ્ચિમ અને દક્ષિણ દિશામાં શ્રીકૃષ્ણના લશ્કરને પડાવ અને પૂર્વ અને ઉત્તરમાં જરાસંધના લશ્કરને પડાવ હતે. ઘણા લાંબા વખત સુધી ખૂનખાર લડાઈ ચાલ્યા પછી શ્રીકૃષ્ણના સિગ્યે જરાસંધના લકરને પરાસ્ત કરી નાખ્યું. રાજા જરાસંધે બળથી નહીં પહોંચી શકવાથી, પ્રપંચ કરીને, વિજય મેળવવા માટે પિતે સાધ્ય કરી રાખેલી “જશ” નામની વિદ્યાને શ્રીકૃષ્ણના સમસ્ત સૈન્ય પર મોકલી. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ તીથની ઉત્પત્તિ 1 જ વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણના સૈન્યના તમામ માણસે વૃદ્ધ અને રેગી થઈ ગયા. ખાધું પચે નહીં, વારંવાર જંગલ (દિશાએ) જવું પડે, શસ્ત્રો ઉપાડી શકે નહીં અને લડવાની હિંમત કરી શકે નહીં! શ્રીકૃષ્ણ વાસુદેવ, રામ બળદેવ અને શ્રી અરિષ્ટનેમિકુમાર–આ ત્રણે મહાપુણ્યશાળી પુરુષ હોવાથી જરા વિદ્યાની તેમના ઉપર કશી અસર થઈ નહિ. પ્રાતઃકાળમાં શ્રીકૃષ્ણને, પિતાના સૈન્યની આવી સ્થિતિ જોઈ ઘણું ચિંતા થવાથી તેમણે શ્રી અરિષ્ટનેમિકુમારને પૂછયું : “ભાઈ! આ શું થયું? આનું નિવારણ કરવાને કંઈ ઉપાય છે? આપણે જય કેવી રીતે થશે?” - શ્રી અરિષ્ટનેમિકુમારે કહ્યું: “હે ભાઈ! જરાસંધે પ્રપંચ કરીને ય મેળવવા માટે જરા વિદ્યા સૈન્ય ઉપર મોકલી છે. આ માટે એક ઉપાય છે. નાગશજ ધરણેન્દ્રના ભવન(આવાસ)માંના જિનાલયમાં ભાવિ તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને મહાપ્રભાવશાળી મૂર્તિ છે. અઠ્ઠમની તપસ્યા કરી ધરણેન્દ્રને આશધી તેમની પાસેથી તે મૂર્તિ મેળવે. તે મૂર્તિનું સનાત્રજળ (સ્નાનજળ) આખા સૈન્ય ઉપર છાંટો. તેનાથી જરા વિદ્યા પરાસ્ત થઈને નાસી જશે અને જય મળશે.” શ્રીકૃષ્ણ પૂછ્યું: “હું અઠ્ઠમ કરીને ધરણેન્દ્રની આરાધના કરું ખરે, પણ એ ત્રણ દિવસમાં આપણું શૌન્યની શી દશા થાય? તેનું રક્ષણ કેણું કરશે ?” Bહી છે. આ જિનાલ મહાભારતની પાસે For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ શબેર મહાતી અષ્ટિનેમિકુમારે કહ્યું : “ત્રણ દિવસ સુધી આપણા સૈન્યની હું રક્ષા કરીશ.’’ આ ઉત્તરથી આન ંદ પામેલા શ્રીકૃષ્ણે પોતાના નિવાસસ્થાનની અંદર એકાંતમાં જઈ ડાભનું આસન લગાવી અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરીને શાંત ચિત્તથી નાગરાજ ધરણેન્દ્રનું આરાધન કરવા માંડ્યું. આ તરફથી શ્રીકૃષ્ણના સૈન્યને વૃદ્ધ અને રાગી થઈ ગયેલું જાણીને જરાસ'ધે પેાતાના તાબાની સેના સહિત એક લાખ રાજાઆમે દુશ્મનેાની સેના ઉપર તૂટી પડવાની આજ્ઞા કરી. આ વખતે સુધમ' (પહેલા) દેવલાકથી સૌધર્મેન્દ્રે મેકલેલા માતલી સારથિ દ્વારા સાંચાલિત રથમાં બેસીને શ્રી અષ્ટિનેમિકુમારે જબશ્ત્રસ્ત શંખનાદ કર્યાં. તેના નાદમાત્રથી દુશ્મનના સૈન્ય સહિત તે એક લાખ રાજા અત્યંત સાભ પામ્યા. માતી સારથિએ શ્રીકૃષ્ણના સૈન્યની ચારે તરફ પોતાના રથ અતિ ઝડપથી ફેરવવા માંડથો, અને શ્રી અષ્ટિમૅમિકુમારે લઘુ-લાધવી કળાથી હજારી ખાણાના વરસાદ વરસાવી તે રાજાઓમાંથી કેટલાકનાં મુગટ, કુંડળ, છત્ર, ચામર અને કેટલાકના થનાં પૈડાં, કળશ, ધજા વગેરે ખેરી નાંખ્યાં. શ્રી અષ્ટિનેમિકુમાર મહાદયાળુ હાવાથી તેમણે કાઈ પણ મનુષ્ય કે પશુના શરીરને નુકસાન પહોંચાડ્યું નહીં. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ સાથની ઉત્પત્તિ શ્રી અષ્ટિનેમિકુમારના તાપ સહન ન કરી શકવાથી ચાકીને તેઓ પેાતાના પડાવમાં પાછા ગયા. એમ ત્રણ દિવસ સુધી તેમણે શ્રીકૃષ્ણના સૈન્યની રક્ષા કરી. ત્રીજા દિવસની મધ્ય રાત્રિએ ધરણેન્દ્રની આજ્ઞાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ થઈને શ્રીકૃષ્ણની ઇચ્છા મુજબ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા (પાતે તેની પૂજા કરતી હાવાથી પાતાની ઇચ્છા નહીં હોવા છતાં શ્રીકૃષ્ણના આશ્રથી) તેમને આપી. આ મૂર્તિના દર્શનથી શ્રીકૃષ્ણને અત્યંત આનંદ થયા. પ્રાતઃકાળમાં તે મૂર્તિનું બહુ ભક્તિપૂર્વક પ્રક્ષાલન કરીને તે સ્નાનનું જળ શ્રીકૃષ્ણે પેાતાના આખા સૈન્ય ઉપર છંટાળ્યું, જેથી જરા વિદ્યા નાસી ગઈ. શ્રીકૃષ્ણનું બધું સૈન્ય હતું તેવું સજજ થઈ ગયું. ફરી મહાભયંકર યુદ્ધ ચાલ્યું. અંતે પ્રતિવાસુદેવ જરાસંધ, તેના કેટલાક પુત્રા અને કેટલાક રાજાએ મશયાં. શ્રીકૃષ્ણના વિજય થયા, એટલે તે ઠેકાણે શ્રીકૃષ્ણે દુષ્ટને પ્રગટ કરનારા સ`ખનાદ કર્યાં. શ્રીકૃષ્ણના સૈન્યના બધા માણસા આનંદને લીધે નાચવા-કૂદવા લાગ્યા. શ્રીકૃષ્ણે ઉદારતા રાખી જાસ ધના પુત્ર કુમુદ, સહદેવ વગેરેને રાજગૃહીનું રાજ્ય પાછું આપ્યું. મહાપ્રાભાવિક પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિના માહાત્મ્યપ્રભાવથી જરા નષ્ટ થઈ હાવાથી શ્રી અરિષ્ટનેમિકુમાર (શ્રી નૈમિનાથ ભગવાન)ની સૂચનાથી સેનપલ્લી ગામને ઠેકાણું, ir For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ જ્યાં પોતાને જય થયો હતો તેની પાસે એક નવું નગર વસાવ્યું. જય થવાથી પિતે ત્યાં શંખ વગાડે, તેથી તે નગરનું નામ શંખપુર રાખ્યું. શ્રીકૃષ્ણ અતિ મનોહર નવીન જિનાલય બંધાવીને તેમાં શ્રી નેમિનાથ ભગવાનની સૂચનાથી ઉક્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુની મહાપ્રાભાવિક મૂર્તિને પિતે બિરાજમાન કરી અને તેની સામે ભક્તિથી નમ્ર બનેલી એવી પિતાની મૂર્તિ પણ ત્યાં શ્રીકૃષ્ણ સ્થાપન કરી (તેત્ર નં. ૧૭, ૩૩, ૩૯), અને તે શંખપુર નગર શ્રી પાર્શ્વપ્રભુની પૂજા વગેરેના ખર્ચ માટે શ્રી પાર્શ્વપ્રભુને અર્પણ કર્યું. (સ્તોત્ર નં. ૧૭, ૩૩, ૩૯). ઉક્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ મૂર્તિ સાત ફણવાળી હતી, અને અત્યારે પણ સાત ફણાવાળી છે. કેટલાંક સ્તોત્રમાં ઘણી ફણાવાળી હતી એમ ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણ આ શંખપુર નગર ગઢ, મઠ, મંદિરે, ધર્મશાળાઓ, પળેની પંક્તિઓ, દરવાજા અને તારણેથી યુક્ત વસાવ્યું હતું. ગામની બહાર બાગ-બગીચા, વાડીઓ, મેટાં વૃક્ષનાં વને, અને તે બધામાં લેકેને બેસવા માટેનાં વિરામસ્થાન પણ કરાવ્યાં હતાં. આ કારણે દેવ જેવા શુભતા મોટા ધનાઢય વેપારીઓ અને બીજા પણ મીર, પીર, હમીર, મેટા વીર સુભટ વગેરે લોકો પણ ત્યાં રહેવા આવ્યા. (તેત્ર ૮૦). ત્યાર પછી દિનપ્રતિદિન શંખપુર નગરની જાહોજલાલી વધતી ગઈ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ઉપર્યુક્ત ચમત્કારની વાત ચારે દિશામાં ફેલાઈ જવાથી દેશદેશથી આ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ તીર્થની ઉત્પત્તિ તીર્થની યાત્રા કરવા માટે સંઘે આવવા લાગ્યા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની વિવિધ પ્રકારે પૂજા થવા લાગી. હમેશાં ગીત, ગાન, સંગીત, નૃત્ય વગેરે થવા લાગ્યું. આ પ્રમાણે ઘણા કાળ સુધી ચાલતું રહ્યું. - ગુજરાતના એક પ્રસિદ્ધ સાક્ષર પાટણનિવાસી શ્રીયુત કનૈયાલાલ ભાઈશંકર દવેએ ફાર્બસ ગુજરાતી સભાના ત્રિમાસિકના પુત્ર ૯, અં. ૧-૨ (એપ્રિલ-સપ્ટેમ્બર, ૧૯૪૪) પૃષ્ઠ ૬૫-૬૬માં આ પુસ્તકની પ્રસિદ્ધ થયેલ પહેલી આવૃત્તિ અંગેના પિતાના અભિપ્રાયમાં લખ્યું છેઃ શ્રી બળદેવજીએ સરસ્વતી નદીની પરત યાત્રા કરી, તેમાં સરસ્વતીના કાંઠા ઉપર “શંખ તીર્થ હોવાનું “મહાભારત કહે છે. “લેહ્યાષ્ટિ' યાને હાલના લેટેશ્વર પાસે એક કાળે સરસ્વતી નદી વહેતી હતી એમ પુરાણે ઉપરથી જણાતું હોવાના કારણે હિંદુઓનું “શંખતીર્થ એ જ જૈનેનું “શંખેશ્વર તીર્થ” હશે, એવું અનુમાન અહીં સયુક્તિક લાગે છે.” શંખેશ્વરથી ઉત્તર દિશામાં પાંચ માઈલ દૂર ‘લેટી” નામનું ગામ અત્યારે વિદ્યમાન છે. ત્યાં લોટેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ સ્થાન હોવાથી તે ‘લેટી ગામ લેટેશ્વર' નામથી. ઓળખાય છે, અને હાલમાં અહીંથી વાયવ્ય ખૂણામાં દસ માઈલ દૂર સમી અને વરાણા ગામની વચ્ચે અથવા નાયકા અને કનીજની વચ્ચે સરસ્વતી નદી વહે છે. કાળાન્તરે એટલું અંતર પડી જવાનું સંભવી શકે છે, માટે ઉપરનું અનુમાન For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ 'સાચું હોય તેમ લાગે છે. આ ઉપરથી શ્રી શંખેશ્વર તીર્થ અતિ પ્રાચીન એટલે શ્રીકૃષ્ણના સમયનું હેવાનું હિંદુઓના મહામાન્ય “મહાભારત અને “પુરાણ' આદિથી પણ સિદ્ધ થાય છે. જૈન શાસ્ત્રોની માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ, પાંડવે, કૌ વગેરે લગભગ સત્યાસી હજાર વર્ષ પહેલાં થઈ ગયા છે. પરંતુ અત્યારના વિદ્વાને અને સંશોધકે “મહાભારત” તથા શ્રીકૃષ્ણ, કૌર, પાંડેને સમય પાંચથી સાત હજાર વર્ષ પહેલાને તે જરૂર માને જ છે. એટલે આ શ્રી શંખેશ્વર તીર્થ અત્યારની ઐતિહાસિક શેખેળની દ્રષ્ટિથી પણ અતિ પ્રાચીન છે એમાં સંશય નથી For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ SATO MAZ મૂતિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ શ્રી શખેશ્વર તીની ઉત્પત્તિ કથારે અને શા કારણથી થઈ તે આપણે ગયા પ્રકરણમાં જોયું. હવે મૂળનાયક શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિની ઉત્પત્તિ કયારે થઈ, તે કેટલી પ્રાચીન છે, તે કચાં કચાં પૂજાણી અને તે સંબંધમાં ભિન્ન ભિન્ન ગ્રંથકારો શું કહે છે, તે આપણે આ પ્રકરણમાં જોઇશુ. આ પ્રભાવશાળી મૂર્તિની ઉત્પત્તિ મામતમાં ભિન્ન ભિન્ન મતા છે. જો કે સહુ કોઈ ને! મત તેની પ્રાચીનતા વિશે તો છે જ. આપણે તે બધા મતે એક પછી એક જોઈ એ. ગઈ ચાવીશીમાં થયેલા નવમા તીર્થંકર શ્રી દામાદર જિનેશ્વર પ્રભુને તેમના ભક્ત, સમકિતી અને વ્રતધારી આષાઢી For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ E શમેશ્વર મહાતીર્થં નામના શ્રાવકે પેાતાને સંસારમાં કેટલા કાળ સુધી ભ્રમણ કરવાનું બાકી છે, તે જાણવાની ઈચ્છાથી પૂછ્યું : “હે ભગવન્! મારી મુક્તિ કયારે અને કોના સમચમાં થશે?” દયાળુ પ્રભુએ ઉત્તર આપ્યા: “આવતી ચેાવીશીમાં, ચેાથા આરામાં, ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ થશે. તેમના તમે આ ઘાષ નામના ગણધર થઈ ને એ જ ભવમાં મેાક્ષે જશે.” આ વાત સાંભળીને અત્યંત ખુશ થયેલા આષાઢી શ્રાવકે ભાવી ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ પેાતાના ખાસ ઉપકારી થશે એમ સમજીને તેમની સુંદર મનેાહર પ્રતિમા નવી તૈયાર કરાવી અને આ માટે બધાવેલા જિનાલયમાં શુભ મુહુતૅ પ્રતિષ્ઠિત કરાવીને પોતે હમેશાં તેમની ભક્તિપૂર્વીક ત્રિકાળ પૂજા કરવા માંડી. કાળાન્તરે તેમણે, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી, ગૃહસ્થાશ્રમ છેડી ચારિત્ર લીધું, અને નિરતિચાર (શુદ્ધ) ચારિત્ર પાણી અનશન (આહાર-પાણીના ત્યાગ)પૂર્વક મૃત્યુ પામીને પહેલા દેવલાકમાં તે વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા. દેવલેાકમાં તેમણે અવધિજ્ઞાનથી પાતાના પૂર્વભવ જોઈ આષાઢી શ્રાવકના ભવમાં પેાતે કરાવેલી શ્રી પા નાથ ભગવાનની તે પ્રતિમાને ત્યાંથી દેવલાકમાં લાવ્યા, અને પેાતાના વિમાનમાં રાખી ઘણા કાળ સુધી હમેશાં ભક્તિપૂર્વક પૂજા કરી. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિની ઉત્પત્તિ અને પ્રાચીન ઈતિહાસ બીજો ઉલ્લેખ (સ્તાત્રાંક ૪૧, ૪૨, ૫૪, ૫૬, ૮૦, ૧૪૧માં એ છે કે, વર્તમાન વીશીમાં થયેલા આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભ ભગવાનને પહેલા દેવલોકના તેમના સમયના સૌધર્મેન્દ્ર પૂછ્યું: હે ભગવન્! મારે મેક્ષ ક્યારે થશે ?” ભગવાને કહ્યું: “ચાલુ વીશીમાં ત્રેવીસમા તીર્થ કર શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર થશે, તેમના તમે આઠમા ગણધર થઈને એ જ ભવમાં મેક્ષે જશે.” આ વાત સાંભળીને અત્યંત ખુશ થયેલા સૌધર્મેન્દ્ર દેવલોકમાં જઈને શ્રી પાર્શ્વનાથ પ્રભુની અતિ મનહર મૂર્તિ નવી તૈયાર કરાવી અને પિતાના વિમાનમાં સ્થાપન કરીને હમેશાં ભક્તિપૂર્વક તેમની પૂજા કરવા માંડી. એમ ઇંદ્રઇંદ્રાણી વગેરેએ ઘણા કાળ સુધી એ મૂર્તિની ત્યાં પૂજા કરી. ઉપર જણાવ્યા પ્રમાણે ગઈ વીશીના નવમા શ્રી દાદર જિનેશ્વર ભગવાનના સમયમાં આ મૂર્તિની ઉત્પત્તિ થયાનું જે જે સ્તોત્રોમાં લખ્યું છે, તેમાં સૌથી પ્રાચીન શ્રી શં, પા. છંદ (તેત્ર ૪૬) વિ. સં. ૧૭૪૫માં રચાયેલ છે, જ્યારે વર્તમાન વીશીના આઠમા શ્રી ચંદ્રપ્રભ પ્રભુજીના સમયમાં આ મૂર્તિની ઉત્પત્તિ થઈ, એમ જે જે તેત્રોમાં લખ્યું છે, તેમાં સૌથી પ્રાચીન શ્રી શં. પા. ઉત્પત્તિ સ્તવન” (તેત્ર પ૬) વિ. સં. ૧૬૦૦માં બનેલ છે. એટલે તેંત્રાંક ૪૬વાળા છંદ કરતાં તેત્ર ૫૬વાળું સ્તવન ૧૨૫ વર્ષ પહેલાં બનેલું છે, તેથી તેને વધારે For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ મહત્વ આપી શકાય. જો કે ઈંદ્ર મહારાજ દારિક પુદ્ગલે લઈને નવી મૂર્તિ બનાવી શકે ખરા, પરંતુ ઈંદ્ર મહારાજ ની મૂર્તિ કરાવે, આ વાત બરાબર બંધબેસતી નહીં લાગતી હોવાથી તેમ જ અત્યારે જૈન સમાજમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ શ્રી દામોદર જિનેશ્વરના સમયમાં આષાઢી શ્રાવકે ભરાવ્યાની વાત વધારે પ્રસિદ્ધ હોવાથી તેને પ્રથમ સ્થાન આપ્યું છે, અને તે વધારે ઠીક જણાય છે. બંને માન્યતાને સમન્વય વળી આ બંને વાતનો સમન્વય પણ થઈ શકે એમ લાગે છે. પહેલા ફકરામાં આષાઢી શ્રાવકે અને બીજા ફકરામાં, સૌધર્મેદ્ર મૂર્તિ ભરાવ્યાનું લખ્યું છે. એ આષાઢી શ્રાવક અનશનપૂર્વક મૃત્યુ પામીને વૈમાનિક દેવ થયેલ છે. ત્યાર પછી કેટલાક ભ કરીને શ્રી ચંદ્રપ્રભ ભગવાનના સમયમાં આષાઢી શ્રાવકને જીવ સૌધર્મેન્દ્ર થયેલ હોય અને તેણે જ શ્રી ચંદ્રપ્રભ ભગવાનને પોતાની મુક્તિ સંબંધી પૂછયું હોય તે તે સંભવિત છે. અને તેથી સૌધર્મેન્દ્રના પૂર્વભવના કેટલાક ભવ પહેલાંના) જીવ આષાઢી શ્રાવકે શ્રી દામોદર જિનને પ્રશ્ન કરીને મૂર્તિ લાવેલી હેવાથી એ મૂર્તિ સૌધર્મેન્દ્ર શિવેલી પણ કહી શકાય. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ મૂતની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ જેમને પ્રશ્ન કર્યો છે તે તીર્થંકર પ્રભુની સંખ્યાને નંબર એકમાં નવમે અને બીજામાં આઠમે છે, એટલે તેમાં વધારે ફરક નથી. ત્યારે ખાસ કરીને ફરક માત્ર “ગઈ ચોવીશીના કે વર્તમાન વીશીના” એટલે જ રહ્યો છે. પરંપરા અને દંતકથાઓની સાંભળેલી વાતેના આધારથી લખવામાં એ ફરક રહી જાય એ અસંભવિત નથી. શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિ. સં. ૧૩૬૦ની આસપાસમાં રચેલ “શ્રી પાર્શ્વનાથસ્ય કલ્પસંક્ષેપર (તેત્ર ૧)માં આ મૂર્તિની ઉત્પત્તિ વગેરે વિષયમાં ઉપર જણાવેલ બને માન્યતાઓ કરતાં જુદી જ રીતે વર્ણન આપેલું છે. તેમાં લખ્યું છે કે, “શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર મનહર કાંતિવાળી આ મૂર્તિ ચંપાનગરી પાસેના સમુદ્રના કિનારે જિનાલયમાં પૂજાતી હતી. શક્રેન્દ્રના કાર્તિક શેઠના ભવના એક અભિગ્રહ (સે વખત પડિમાવહન) આ મૂર્તિના ધ્યાનથી પૂર્ણ થયા હતા. કાર્તિક શેઠે દીક્ષા લીધા પછી શકેન્દ્ર, આ મૂર્તિને પ્રાભાવિક જાણુંને, પોતાના વિમાનમાં લઈ જઈને ભક્તિથી પૂજવા લાગ્યા. દરમિયાન રામ-લક્ષમણ વનવાસમાં હતા, તે વખતે તેઓને દર્શન-પૂજન કરવા માટે આ મૂર્તિ કેન્દ્ર દંડકારણ્યમાં મોકલી આપી. ત્યાં સીતાજી વગેરેએ પૂછ. શ્રી ૪ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શમેશ્વર મહાતથ તેમને વનવાસના સમય પૂરા થતાં એ મૂર્તિ શક્રેન્દ્ર સૌધમ દેવલાકમાં પાછી લઈ ગયા. “એ રીતે શ્રી મુનિસુવ્રતસ્વામીના નિર્વાણુ (માક્ષ) પછી લગભગ ૧૧ લાખ વર્ષ સુધી આ પ્રતિમાને શક્રેન્દ્રે સૌધમ દેવલાકમાં પૂ. ત્યાર પછી શક્રેન્દ્રે આ મૂર્તિ શ્રીકૃષ્ણ-જરાસ ધના યુદ્ધપ્રસંગે શ્રીકૃષ્ણને માકલી આપી. આ મૂર્તિના સ્નાનજળનો છંટકાવ કરવાથી શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર મુકાયેલી જરા વિદ્યા નાસી ગઈ. યુદ્ધમાં જરાસ ધ મરાયા, અને શ્રીકૃષ્ણના જય થયા. તેથી ત્યાં શ ́ખપુર નામનું નગર વસાવીને તેમાં પેતે કરાવેલા નવીન જિનાલયમાં શ્રી પાર્શ્વ પ્રભુની મનેાહર નવી મૂતિ કરાવીને પોતે ભક્તિપૂર્વક પધરાવી, અને સૌધર્મેન્દ્ર આપેલી અસલ મૂર્તિ પેાતાની સાથે લઈ ગયા. ત્યાં સુંદર નવીન મ ંદિર બંધાવીને તેમાં ઉક્ત મૂર્તિને સ્થાપન કરીને શ્રીકૃષ્ણે લગભગ સાતસો વર્ષ સુધી તેને ભક્તિથી પૂછ. “પછી કાળક્રમે આખી દ્વારિકા નગરીના દાહ થયે, ત્યારે આ મૂર્તિના પ્રભાવથી આ મ ંદિરને નાશ ન થયું. પછી સમુદ્રના અધિષ્ઠાયક દેવે આ મ ંદિર, મૂર્તિ અને દ્વારિકાના સ્થાનને સમુદ્રના પાણીમાં ડુબાડી દીધાં. ત્યાં સમુદ્રમાં મા મૂર્તિને નાગે હજારા વર્ષ સુધી પૂજી. અને ત્યાર પછી વરુણુદેવે ચાર હજાર વર્ષો સુધી પૂછ. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ ૫૧ “કાળક્રમે એ મૂર્તિ પદ્માવતી દેવીએ ધનેશ્વર સાથે વાહને આપી. તેણે કાંતિનગરીમાં જિનાલય કરાવી સ્થાપન કરીને બે હજાર વર્ષ સુધી પૂછ. એ જ મૂર્તિના પ્રભાવથી સ્તંભતીર્થ થયું. “સ્તંભનતીર્થ (ખંભાત)માં હાલ (વિ. ર. ૧૩૬૦ની આસપાસમાં) તે પૂજાય છે, અને હવે પછી પણ આ મૂર્તિ ઘણા કાળ સુધી ઘણે ઠેકાણે પૂજાશે” વગેરે. પરંતુ એ જ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ લગભગ એ જ અરસામાં રચેલ શ્રીશંખપુરક૯૫ઃ (તેત્ર ૨)માં લખ્યું છે કે, “નાગરાજ ધરણેન્દ્રના આવાસમાં ઘણા કાળથી પૂજાતી મહાપ્રાભાવિક શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમા શ્રીકૃષ્ણ-જરાસંધના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ કરેલી આરાધનાથી સંતુષ્ટ થઈને ધરણેનકે શ્રીકૃષ્ણને આપી. આ મૂર્તિના નાનજળને છંટકાવ કરવાથી શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર જરાસંધે મૂકેલી જરા કુળદેવી નાસી ગઈ. શ્રીકૃષ્ણનો જય થયે, તેથી શ્રીકૃષ્ણ ત્યાં શંખપુરનગર નવું વસાવ્યું, અને તેમાં મને હર નવીન મંદિર બંધાવીને ધરણેન્ડે આપેલી શ્રી પાર્શ્વ પ્રભુની અસલ મૂર્તિને તેમાં ભક્તિપૂર્વક પધરાવી.” આમ એક જ આચાર્યો બનાવેલા બે કમાંથી પહેલામાં “શ્રી શંખપુરમાં નવી મૂર્તિ કરાવીને પધરાવી અને અસલ મૂર્તિ સાથે લઈ જઈ દ્વારિકામાં પધરાવ્યાનું 'અને બીજા “શ્રી શંખપરકલપ”માં “અસલ મૂર્તિ, જ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતી શ’ખપુરમાં પધરાવ્યાનું લખેલું હેાવાથી વાચકોને સંશય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. સર પણ વાચકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બીજા કોઈ પણ પૂર્વાચાય મહારાજે બનાવેલ શ્રી પાર્શ્વનાથ પ્રભુના બૃહત્કલ્પ'માંથી સારાંશ ગ્રહણ કરી શ્રોમાન જિનપ્રભસૂરિજીએ પહેલે સક્ષિપ્ત કલ્પ બનાવેલે છે. એટલે મેટા કલ્પમાં જે વાત લખી હોય, તેને અનુસારે આ સ ંક્ષિપ્ત કલ્પમાં પણ તે વાત લખવામાં આવી હોય, તે બનવા ચેાગ્ય છે. બીજો શ્રીશ’ખપુરકલ્પ’ તેા શ્રીમાન જિનપ્રભસૂરિજીએ ગુરુપર’પરાથી હકીકત જાણીને પાતે સ્વતંત્ર રીતે રચે છે. એટલે આ બીજા કલ્પમાં જે વાત લખી છે, તે શ્રી જિનપ્રભસૂચ્છિ મહારાજને વધારે માન્ય હૈાય એ વાત સમજી શકાય તેવી છે. તેમ જ પહેલે। કલ્પ શ્રી પાર્શ્વનાથને કલ્પ છે,’ એટલે પાર્શ્વનાથજીનાં લગભગ તમામ તીર્થાંનું વર્ણન એક જ કલ્પમાં લાવવા માટે, તેના લેખક કેઈ સૂરિવયે, શ્રી પાર્શ્વનાથની એક જ મૂર્તિને ઘણે ઘણે ઠેકાણે ફેરવીને તેનાથી જ ઘણાં તાર્થીની ઉત્પત્તિ થયાનું તથા તેનાથી જ ઘણા મનુષ્યાનાં કષ્ટો દૂર થયાનું લખ્યું છે, પણ તે વાત બરાબર યુક્તિયુક્ત લાગતી નથી; જ્યારે બીજો શ્રી જિનપ્રભસૂરિજીએ સ્વતંત્ર રીતે રચેલા પ શ્રીશ ખેશ્વર તીર્થના જ ડાવાથી તેમાં લખેલી વાત ખાખર યુક્તિયુક્ત અને સંગત હોય તેમ લાગે છે. કેમ કે ‘શ્રીશત્રુ જયમાહાત્મ્ય' વગેરે ઘણા પ્રાચીન ગ્રંથામાંના ઉલ્લેખા પણ શ્રીશ'ખેશ્વર પ'માં લખેલી વાતને જ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પ મૂર્તિની ઉત્પત્તિ અને પ્રાચીન ઈતિહાસ પુષ્ટિ આપે છે, માટે એ જ બરાબર–ઠીક છે. “શ્રી જૈન સત્ય પ્રકાશ” (અમદાવાદ)ના વર્ષ ૧, અંક પમાં “શ્રીસ્તંભન પાર્શ્વનાથ’ નામના લેખમાં તેના લેખક આચાર્ય શ્રી વિજય પદ્ધસૂરિજી મહારાજે લખ્યું છે કે “ખંભાતમાં આવેલા સ્તંભન પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં બિરાજમાન મૂળનાયક શ્રીસ્તંભન પાનાથના નીલમમણિમય બિબની બાજુના શ્રી પાર્શ્વનાથના વિશાળ બિંબ પરના લેખથી જાણી શકાય છે કે, ગઈ ચોવીશીના સેળમા તીર્થંકર શ્રી નેમિનાથ (નિમીશ્વર) ભગવાનના નિર્વાણ પછી રરરર વર્ષ વીત્યા બાદ, શ્રી આષાઢી નામના શ્રાવક થયા. તેમણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ત્રણ બિંબે ભાવ્યાં, જેમાંથી એક ચારૂપ તીર્થમાં, બીજું શંખેશ્વર તીર્થમાં, અને ત્રીજું સ્તંભન તીર્થમાં હાલ મેજૂદ છે.” આમ આ મૂર્તિની ઉત્પત્તિના વિષયમાં ભિન્ન ભિન્ન મતે જોવાય છે. પરંતુ તેને ભરાવનાર તરીકેને યશ મારા સમજવા પ્રમાણે, વિશેષ રૂપમાં આષાઢી શ્રાવકને ફાળે જાય છે. છતાં આ મૂર્તિ ગમે ત્યારે અને ગમે તેણે ભરાવી હોય તો પણ ચૌદમી શતાબ્દીમાં થયેલા શ્રી મુનિચંદ્રસૂરિ. જીએ રચેલ “શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમ” [સ્તાર ૩]; ચૌદમી શતાબ્દીમાં થયેલ શ્રી જિનપ્રભસૂરિજીએ રચેલ “શ્રીશંખપુરકલ્પ (સ્તે. ૨) અને “શ્રી શત્રુંજયમાહામ્ય (સ્તે૧૭) વગેરે અનેક ગ્રંથે, ક, છ, સ્તોત્રો, સ્તવ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શંખેશ્વર મહાતીર્થ નાદિ ઉપરથી એ તે સ્પષ્ટ જાણી શકાય છે કે, આ મૂર્તિ ઘણી પ્રાચીન અને પ્રભાવશાળી હવા સાથે ઘણે ઘણે ઠેકાણે પૂજાણે છે, તેના પ્રભાવથી ઘણા ઘણાનાં કષ્ટો દૂર થયાં છે અને ઘણું ઘણુના મને રથ પૂર્ણ થયા છે. સંક્ષેપમાં આ પ્રભાવશાળી મૂર્તિને પ્રાચીન ઈતિહાસ આ રીતે ક્રમબદ્ધ કરી શકાય ગઈ વીશીમાં થયેલા નવમા શ્રી દામોદર જિનેAવર ભગવાનના સમયમાં આષાઢી શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું આ બિંબ ભરાવ્યા પછી પોતે ગૃહસ્થાશ્રમમાં રહ્યા ત્યાં સુધી તેમણે બિંબની ત્રિકાલ પૂજા કરી. ત્યાર પછી આષાઢી શ્રાવક દીક્ષા લઈ, શુદ્ધ ચારિત્ર પાળી અનશનપૂર્વક કાળધર્મ (મૃત્યુ) પામીને પહેલા (સુધર્મ) દેવલોકમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેમણે અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જોઈ, પિતાના પરમ ઉપકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુના પિતે ભરાવેલ બિબને દેવલેકમાં લાવીને, પિતાના વિમાનમાં રાખીને, ચાવજીવ સુધી તેમણે તે બિબની પૂજા કરી. ત્યાર પછી સૌધર્મેન્દ્ર તે બિંબની ઘણા કાળ સુધી પૂજા કરી. ત્યાર બાદ તેમણે તે બિબ સૂર્યને આપ્યું. શ્રી સુરે જિનના વચનથી આ બિંબને પ્રાભાવિક જાણીને સૂર્ય પિતાના વિમાનમાં ૫૪ લાખ વર્ષ સુધી તેની પૂજા કરી. ત્યાર પછી ચન્ને પિતાના વિમાનમાં ૫૪ લાખ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ મૃતિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ ૫૫. વર્ષ સુધી તેની પૂજા કરી. પછી આ બિંબ પહેલા (સુધર્મ) દેવલોકમાં બીજા (ઈશાન) દેવલોકમાં, દશમા (પ્રાણત) દેવલોકમાં, બારમા (અચ્ચત) દેવલોકમાં, લવણદધિ સમુદ્રમાં, ભવનપતિઓનાં ભવનમાં, વ્યંતરોનાં નગરોમાં, ગંગાનદીમાં, યમુના નદીમાં વગેરે અનેક ઠેકાણે પૂજાયું. લવણ સમુદ્રમાં વરુણદેવ અને નાગકુમારે વગેરેએ પૂછ્યું. કાળક્રમે શ્રી રાષભદેવ ભગવાનના સમયમાં નાગરાજ ધરણેન્દ્ર આ મૂર્તિને ચમત્કારિક જાણીને નામિવિનમિ વિદ્યાધરને આપી. તેમણે વૈતાઢ્ય પર્વત ઉપર આ મૂર્તિની યાજીવ સુધી પૂજા કરી. આ મૂર્તિ, વચ્ચે વચ્ચે ઘણા કાળ સુધી, દેવલેક અને તિષ્કનાં વિમાનમાં, ભવનપતિ અને વ્યંતરોનાં ભવનો કે આવાસમાં વગેરે ઘણાં સ્થાનમાં પૂજાણ છે. પરંતુ મનુષ્યલકમાં સમુદ્ર, નદીઓ કે ભૂગર્ભ (જમીન)માં કવચિત્ પૂજનિકપણે અને કવચિત્ અપૂજનિકપણે પણ રહી હશે, એમ સંભવે છે. શ્રી ચંદ્રપ્રભ ભગવાનના સમયમાં, તે વખતના સૌધમેં શ્રી ચંદ્રપ્રભસ્વામીના વચનથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમયમાં પોતાની મુક્તિ સાંભળીને તથા શ્રી પાર્શ્વ નાથ પ્રભુની ઉક્ત મૂર્તિને ઘણી પ્રાભાવિક જાણીને, તે મૂર્તિને પિતાના વિમાનમાં લાવીને તેમણે તથા ઈદ્રિાણીઓએ ૫૪ લાખ વર્ષ સુધી પૂજા કરી. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીથ ત્યારે પછી તે મૂર્તિને તેમણે રૈવતગિરિ (ગિરિનાર પત)ની કંચનખલાનક નામની સાતમી ટ્રેક પર સ્થાપન કરી. ત્યાં નાગકુમાર વગેરે દેવાએ ઘણાં વર્ષો સુધી તેની પૂજા કરી. વર્તમાન સમયના સૌધર્મેન્દ્રનાં પૂર્વભવમાં—કાર્તિક શેઠના ભવમાં—કાર્તિક શ્રેષીએ આ સ્મૃતિના પ્રભાવ-માહામ્યથી શ્રાવકાની ૧૧ પ્રતિમાનું એક સે। વખત વહન— આરાધન નિર્વિઘ્નપણે કર્યુ હતું. શ્રી મુનિસુવ્રતસ્વામી તીર્થંકર ભગવાનના સમયના સૌધર્મેન્દ્ર ઉક્ત પ્રતિમાને લાવીને પેાતાના વિમાનમાં પધરાવીને તેને ઘણા કાળ સુધી પૂજી. પછી શ્રી શમચદ્રજીના વનવાસ વખતે તેમને દર્શનપૂજા કરવા માટે સૌધર્મેન્દ્રે આ મૂર્તિને રથમાં પધરાવીને એ દેવાની સાથે દંડકારણ્યમાં શ્રી રામચંદ્રજીને માકલી આપી. ત્યાં રામચંદ્રજી અને સીતાજીએ આ પ્રતિમાને ભાવપૂર્ણાંક પૂજી. વનવાસ પૂરા થતાં, આ પ્રતિમાને સૌધર્મેન્દ્ર પાછી મંગાવી લઈ પેાતાના વિમાનમાં બિરાજમાન કરીને ઘણા કાળ સુધી ત્યાં પૂછ. ત્યાંથી તેમણે પાછી ગિરનાર પર્વતની કંચનખલાનક નામની સાતમી ટૂકે પધરાવી. ત્યાં નાગકુમાર વગેરે દેવા તેની પુજા કરતા હતા. ત્યાર પછી કઈ જ્ઞાની પુરુષના વચનથી આ મૂર્તિને ઘણી જ ચમત્કારી જાણીને તે સમયના નાગરાજ ધરણેન્દ્ર ઉકત પ્રતિમાને For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ -ર્તિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ ૫૭ લાવીને પિતાના આવાસમાંના જિનભવનમાં પધરાવી. ત્યાં પિતે તથા પદ્માવતી દેવી વગેરે દેવ-દેવીઓ ભક્તિ સહિત તેની પૂજા કરતાં હતાં. ત્યાર પછી કાળક્રમે શ્રીકૃષ્ણ-જરાસંધના યુદ્ધપ્રસંગે શ્રી અરિષ્ટનેમિકુમારના વચનથી શ્રીકૃષ્ણ અઠ્ઠમ કરીને ઘર ન્દ્રની આરાધના કરી, ને તે પ્રતિમાની માગણું કરવાથી નાગરાજ ધરણેન્દ્ર પ્રસન્ન થઈ તે મૂર્તિ શ્રીકૃષ્ણને આપી. આ મૂર્તિનાં દર્શનથી શ્રીકૃષ્ણ આદિ તમામ યાદવે ખુશ થયા. શ્રીકૃષ્ણ ભક્તિપૂર્વક વિધિ પ્રમાણે પૂજા કરી ને પારણું કર્યું. આ પ્રતિમાના નાત્ર (સ્નાન) જળને આખા સૈન્યમાં છટકાવ કરવાથી જરાસંધે મૂકેલી જણ વિદ્યા નાસી ગઈ યુદ્ધમાં જરાસંધ મલે, શ્રીકૃષ્ણને જય થયે. જયના હર્ષથી ત્યાં તેમણે શેખ વગાડ્યા. શ્રી નેમિનાથ પ્રભુ (શ્રી અરિષ્ટનેમિકુમાર)ના કહેવાથી શ્રીકૃષ્ણ ત્યાં જ જ્યના સ્થાને શંખપુર નામનું નવીન નગર વસા-વીને, તેમાં મનેહર નવું જિનાલય બંધાવીને તેમાં તેમણે ઉક્ત મૂર્તિને ભક્તિથી પધરાવી. - શંખ વગાડવાના કારણે આ નગરનું નામ શંખપુર અને ઉક્ત પ્રતિમાનું નામ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ લેકમાં પ્રસિદ્ધ થયું. ત્યાર પછી આ પ્રતિમા લગભગ સાડી છયાસી હજાર વર્ષો સુધી શંખેશ્વર ગામમાં અર્થાત્ આ સ્થળમાં For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શએશ્વ૨ મહાતીથી જિનાલમાં કે જમીનમાં પૂજનિકપણે અને કવચિત્ અને પૂજનિકપણે પણ રહી. કાળક્રમે વિકમ સંવત ૧૧૫૫માં શ્રીમાન સાજન શેઠે શ્રી શંખેશ્વરમાં નવીન જિનપ્રાસાદ બંધાવીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ઉક્ત પ્રતિમાને તેમાં પધરાવી, જે અત્યાર સુધી પૂજાય છે. વિ. સં. ૧૧૫૫ પછી આ જિનાલયના જે જર્ણોદ્ધાર થયા છે, તેની હકીકત આગળ ઉપર જીર્ણોદ્ધાર પ્રકરણમાં વિસ્તારથી આપી છે. આ મૂર્તિને ગઈ વીશીમાં આષાઢી શ્રાવકે અથવા તે સૌધર્મોન ભરાવ્યાનું ઉપર જણાવવામાં આવ્યું છે, પણ તેમાં એક પ્રશ્ન અવશ્ય ઊભું થાય છે અને તે એ કે, “ઔદારિક પૃથ્વીકાયનાં પુદ્ગલથી બનેલી આ મૂતિ લગભગ અઢાર કડાકડી સાગરોપમ જેટલા લાંબા કાળ. સુધી રહી કેમ શકે? આ બાબતને ખુલાસે, તપાગચ્છીય મુનિ શ્રી રત્નવિજ્યજીએ રચેલ “શ્રી શંખેશ્વર પાશ્વનાથ ચઢાળિયું સ્તવન (સ્તે. પ૫)ની ચેથી ઢાળમાં સ્પષ્ટ રીતે આ છે કે-(૧) અધિષ્ઠાયક દેવોના પ્રભાવ-સંરક્ષણથી, (૨) તેવા પ્રકારના પ્રો–પ્રયત્નથી, (૩) લેપ વગેરે કરતા રહેવાથી અને (૪) પ્રાયગિક પ્રદેશમાં તેની રક્ષા થઈ શકે તેવા ભિન્ન ભિન્ન સ્થાને માં) જવાથી. મૂતિઓ ઘણા કાળ સુધી પણ રહી શકે છે. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ મૂતિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ ૫૯ ઉપર્યુક્ત પ્રશ્નને ઉત્તર ઉક્ત સ્તવનમાં આપેલા ખુલાસાથી સ્પષ્ટ રીતે મળી જાય છે. તેમજ ઔદારિક પુદ્ગલના કૃત્રિમ સ્કંધે અસંખ્ય કાળ સુધી પણ રહી શકે છે, એવા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. એટલે આ મૂર્તિ આટલા લાંબા કાળ સુધી રહી શકવામાં કઈ જાતને વાં જણાતું નથી. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ–માહાત્મ્ય વર્તમાનકાળની વીસીના વીસે તીર્થકરોમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ વ્યાવહારિક અથવા લૌકિક દૃષ્ટિથી વિશેષ પ્રભાવશાળી ગણાય છે, અને તેથી તેમના નામની સાથે શાસ્ત્રમાં પણ “પુરૂષાદનીય (જેમનું વચન લેકે માનપ્રેમપૂર્વક સ્વીકારે તે) અને “પ્રગટપ્રભાવી વગેરે વિશેષણે વિશેષ પ્રકારે લગાડવામાં આવે છે. - શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામો છે. ૧૦૦૮ નામો હોવાનું અને તે કઈ ચેપડીમાં છપાયેલ હેવાનું પણ સાંભળ્યું છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ઘણાં તીર્થો વિદ્યમાન છે, તેમાં શ્રી શંખેશ્વર તીર્થ ઘણું પ્રાચીન અને મહા પ્રભાવશાળી છે. યદ્યપિ સર્વ તીર્થકરોની જેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ-મહાભ્ય પણું રાગ, દ્વેષ, મેહ, મમત્વાદિ સર્વ દૂષણથી સર્વથા રહિત છે. અન્ય તીર્થકરોની જેમ તેઓ પણ કેઈન ઉપર પ્રસન્ન કે અપ્રસન્ન થતા નથી, તેમ કેઈને સુખી કે દુઃખી કરતા નથી, છતાં તેઓની-તીર્થકરોની નિરુપાધિમય વીતરાગપણની મૂર્તિનું શુદ્ધ અંત:કરણથી ધ્યાન કરવાથી આપણું આચારે ઉચ્ચ થાય છે, વિચારે શુદ્ધ થાય છે અને આપણું મન પવિત્ર થાય છે. આત્મા ઉન્નત થાય છે, અને તેથી જ આત્મકલ્યાણ થવા સાથે અનુક્રમે મેક્ષ પણ મેળવી શકાય છે. ' મેક્ષના અભિલાષી મુમુક્ષુ આત્માઓને પિતાનું ધ્યેય સિદ્ધ કુશવા માટે આ સ્થાન શ્રેષ્ઠ છે. આ સ્થળેથી ઘણા મુમુક્ષુઓનું આત્મકલ્યાણ થયું છે. તેત્ર ૧૮માં લખ્યું છે કે, “આ તીર્થની સેવાથી ઘણા મુનિએ મેક્ષે ગયા છે.” જેમ આ તીર્થની સેવાથી મુમુક્ષુ જનેને આત્મકલ્યાસુની પ્રાપ્તિ થઈ છે અને થાય છે, તેમ ભૌતિક બાબતમાં પણ આ તીર્થની સેવાભક્તિથી અભીષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થઈ છે અને થાય છે. આ તીર્થના પ્રભાવ-માહામ્ય વિષે અનેક ગ્રંથ, કલ્પ, સ્તવને આદિમાં ઘણું ઘણું લખેલું છે, જેમ કે (૧) પાવાપુરી, અષ્ટાપદ, રેવતગિરિ, સમેતશિખર, વિમલાચલ, કાશી, નાસિક, રાજગૃહી, મિથિલા પ્રમુખ તીર્થોની યાત્રા-પૂજાથી મનુષ્ય જેટલું ફળ પામી શકે તેટલું ફળ શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ મૂર્તિનાં દર્શન કરવાથી પામી શકે તેમ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ર શંખેશ્વર મહાતીર્થ જ આ મૂર્તિનાં દર્શન, પૂજા, પુષ્પપૂજા, અષ્ટપ્રકારી પૂજા વગેરે કરવાથી અગણિત પુણ્યફળને લાભ થાય છે વગેરે. (સ્તે ૧) (૨) મુસલમાન રાજાઓ પણ આ તીર્થનો મહિમા કરે છે. કામિત તીર્થ છે વગેરે. (તે ૨) (૩) કોઈ દિવસે શ્રાવક દેલ્હણને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુએ (તેમના અધિષ્ઠાયક દેવોએ) સ્વપ્ન આપ્યું કે, પાટણમાં કોકાવસતિના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુની તેત્રીસ આગળની મૂર્તિ છે, તેની સન્નિહિત–તેમાં અધિષ્ઠિત થઈને હમેશાં સૂર્યોદયથી ચાર ઘડી (લગભગ ૧ કલાક) સુધી હું રહીશ, માટે હમેશાં સૂર્યોદયથી ચાર ઘડીની અંદર ઉક્ત દેરાસરમાં કોઈ પણ પ્રતિમાની પૂજા કરવાથી મારી (શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની) પૂજા કરી એમ માનવું.” આથી શંખેશ્વરજી જવાની અશક્તિવાળા લેકે, શંખેશ્વરની યાત્રા-પૂજા વગેરેના અભિગ્રહે ત્યાં જ પૂર્ણ કરવા લાગ્યા અને કેકા પાર્શ્વનાથ ( ના અધિષ્ઠાયક દે) પણ શંખેશ્વરની માફક લોકેને પરચા પૂરવા લાગ્યા. (સ્ત. ૧૫) આ ઉપરથી જાણી શકાય છે કે તે સમયમાં શંખેશ્વરનું અવતરણ બીજા તીર્થોમાં પણ થવા લાગ્યું હતું. () આ તીર્થ પ્રાચીન છે. આ તીર્થની સેવા કરવાથી અનેક મુનિએ મેક્ષે ગયા છે. આ મૂર્તિ શાશ્વતપ્રાયઃ કહેવાય છે. દરેક પર્વોમાં ધરણેન્દ્ર-પદ્માવતી આવીને તેનું પૂજન કરે છે, શ્રી નેમિનાથ પ્રભુ અનેક મુનિએ સાથે અહીં સમવસર્યા હતા. આ તીર્થની છ માસ સુધી For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ માહાય નિરંતર એકાગ્ર મનથી સેવા કરવાથી અભીષ્ટ ફળ મળે છે વગેરે. (સ્ત. ૧૮) (૫) શંખેશ્વરજીની સેવાભક્તિ કરવાવાળા શંખેશ્વરનિવાસી સાધુ-સંતો પણ હજુ સુધી સારી રીતે સુખી છે. (સ્તે ૬૩) (૬) આ મૂર્તિના પ્રભાવથી શ્રી અભયદેવસૂરિજી મહારાજના કેઢ રોગને નાશ થયે હતે. (તે ૬૩). (૭) અઢારે વર્ણના લેકે પૂજાની સામગ્રી લઈ આવીને સેવા કરે છે. (તે ૧૧૧, ૧૧૨) ( (૮) જગતની આશા પૂરવામાં ચિંતામણિરત્ન સમાને છે. (સ્ત. ૧૦૦) (૯) તે૧૫૮માં આપેલા ૩૧ કડીવાળા આખા છંદમાં પ્રાભાવિકતાનું આબેહૂબ રીતે વર્ણન આપેલું છે. આ ઉપરાંત પ્રત્યક્ષ પરચા પૂરનાર, પરચા પૂરણપાસ, રેગાદિ સાત અથવા આઠ ભયનિવારક, પુરુષાદાણી, કામઘટ, ભવતારણું, ભયારણું, સુખકારણ, અશરણશરણું, મને રથપૂરક, શોક-ભય-મહાદિ નાશક, પતિતપાવન, ભીડભંજન, કપતરુ, ચિંતામણિ, કામકુંભ, કામધેનુ, મને રથ પૂર્ણ કરનાર, સર્વનાં દુઃખ હરનાર, સમરતાં હંમેશાં સહાય આપનાર, જેમને સુર-નર-વિદ્યાધર પૂજે છે, દેશદેશના તથા ગામેગામના સંઘે અને જગતના અસંખ્ય મનુષ્ય જેમની યાત્રાએ આવે છે, વગેરે વગેરે તે ઘણાં જ ગ્રંથ, ઑત્રો, સ્તવને આદિમાં લખ્યું છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ. આ ઉપરથી જણાય છે કે આગળના લેકની તે આ તીર્થ ઉપર અપૂર્વ ભક્તિ-શ્રદ્ધા હતાં જ, પરંતુ સં. ૧૧૫૫ પછી પણ સારી આલમની આ તીર્થ ઉપર શ્રદ્ધાભક્તિ એકધારી આજ સુધી ચાલી આવી છે. તે પછી આ તીર્થને પિતાનું માનનાર તમામ જૈનની ભક્તિ હેય તેમાં તે આશ્ચર્ય જ શું છે? અનેક ગ્રંથ, પતેત્રો આદિના લેખકે, આચાર્યો, મુનિરાજે અને ગૃહસ્થ કવિઓએ, કોઈએ આ તીર્થને ઇતિહાસ લખીને, કેઈએ પ્રભાવ-માતાઓ લખીને, કઈ એ સ્તુતિ કરીને, કેઈએ વિસ્તૃત વર્ણન લખીને, કેઈએ નવાં તેત્રે રચીને તે કેઈએ પોતાના ગ્રંથની આદિ, મધ્ય કે અંતમાં શંખેશ્વરજીનું નામસ્મરણ કરીનેનમસ્કાર કરીને–પિતાની ભક્તિ પ્રદર્શિત કરી છે. મહાસમર્થ વિદ્વાન શ્રીમાન યશોવિજયજી મહારાજે ભક્તિરસથી ભરપૂર સ્તુતિથી ભરેલું સંસ્કૃતમાં ૧૧૩ કલેકોનું મોટું તેત્ર રહ્યું છે (સ્તો૬). આમાં તેમણે શંખેશ્વર તીર્થની મુક્તકંઠે સ્તુતિ કરી છે. વળી પ્રાયઃ એમણે જ સંસ્કૃતમાં રચેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન (તે૮)માં શ્રી શંખેશ્વરજીની મૂર્તિના પ્રભાવનું અદ્ભુત રીતે વર્ણન કરવા સાથે આખા તેત્રમાં મૂર્તિની જ સ્તુતિ કરેલી છે. આમાં આપેલા તેત્રાદિમાંથી કેટલાકમાં વિશેષ રૂપે તેમની પ્રાભાવિકતાનું વર્ણન કરેલું છે, તે કેટલાકમાં વિશેષ રૂપે સ્તુતિ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ માહાચ કરેલી છે અને કેટલાંક સ્તોત્રમાં બંને બાબતે છે. પરંતુ લગભગ તે દરેક સ્તોત્રોમાં થોડે ઘણે અંશે સ્તુતિ તે અવશ્ય કરેલી છે જ. ( આ પ્રમાણે મુનિવગે ગ્રંથ-ઑત્રાદિ રચીને, યાત્રા કરીને તથા યાત્રા-જીર્ણોદ્ધાર વગેરે કાર્યો માટે ઉપદેશ આપીને આ તીર્થની ભક્તિ કરી છે, જ્યારે ગ્રહસ્થવર્ગો આ તીર્થના જીર્ણોદ્ધાર કરીને, યાત્રાસંઘે કાઢીને, યાત્રાએ કરીને, આ તીર્થને અંગે દ્રવ્ય ખર્ચીને તન-મન-ધનથી આ તીર્થની ભક્તિ કરી છે. આ બધું તીર્થની પ્રભાવિક્તા વિના ન જ બની શકે. આ બધા ઉપરથી આ તીર્થને પ્રભાવ–માહાસ્ય દુનિયામાં કેટલે પ્રસરેલો હશે તે સહજમાં સમજી શકાય તેમ છે. શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનું માહાસ્ય દુનિયામાં વિશેષ વિસ્તાર પામ્યું છે તેને નીચેની વાત પણ સંપૂર્ણ પુષ્ટિ આપે છે. - જેમ ગોડીજી પાર્શ્વ પ્રભુનાં દેરાસરે, મૂર્તિઓ, પાદુકાઓ ગામેગામ-ઘણું ગામમાં છે, તેમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં પણ દેવાલયે, મૂર્તિઓ અને પાદુકાઓ બીજા ઘણાં ગામમાં હેવાનું સાંભળ્યું છે. તેમાંથી જેને માટે ગ્રંથમાંથી ઉલેખે મળ્યા છે અથવા તે જેને માટે પાકી ખાતરી છે તેવા ૨-૪ દાખલા અહીં આપવા ઉચિત સમજું છું. - (૧) કચ્છ-ભદ્રેસર. શ્રી સર્વાનંદસૂરિવિરચિત જગડૂ ચરિત” મહાકાવ્ય સર્ચ ૬, કલેક પ૭માં લખ્યું છે કે થી ૫ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ પૂણિમાપક્ષના આચાર્ય શ્રી પરમદેવસૂરિજી માટે શ્રીમાન જગડૂશાહે ભદ્રાવતી નગરી (કચ્છ-ભદ્રેશ્વર)માં બંધાવેલી પૌષધશાલામાં સૂરિજી વગેરેને દર્શન કરવા માટે ચાંદીના બે પાયાવાળું પિત્તળનું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ગૃહચૈત્યઘરદેરાસર વિ. સં. ૧૩૦૦ની આસપાસમાં કરાવ્યું હતું. (૨) ભરૂચ. તપાગચ્છીય શ્રી રંગવિજયજીએ સં. ૧૮૪૯માં રચેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પંચકલ્યાણક ગર્ભિત પ્રતિષ્ઠાકય સ્તવન” ઢાળ ૧૯ કડી ૨૬૦ના વિસ્તૃત સ્તવનમાં લખ્યું છે કે ભરૂચમાં ઊકેશ લઘુશાખાના (દશાએસવાળ) શાહ પ્રેમચંદ્રના પુત્ર ખુશાલચંદ્ર અને તેના પુત્ર શાહ સવાઈચંદ્ર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ નવી કરાવીને તે વગેરે બીજી ઘણી મૂર્તિઓની વિ. સં. ૧૮૪૯માં મહત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવીને ત્યાં (ભરૂચમાં) સ્થાપના કરી. . () સુરતમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું દેશસર છે. (તે ૮૭-૧૨૯). (૪) આહડ. ઉદયપુર (મેવાડ)થી ત્રણ માઈલ દૂર આઘાટ (આહડ) નામનું ગામ છે, જ્યાં શ્રીમાન જગચંદ્રસૂરિજીને “તપા” બિરુદ મળ્યું હતું. તે આઘાટમાં શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનું મંદિર સં. ૧૮૦૫માં બનેલું મેજૂદ છે (એક જૂની તીર્થ ગાઈડ.) (૫) સિહી (રાજપૂતાના)માં પણ શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનું એક મંદિર છે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ-માહાસ્ય (૬) બીકાનેર શ્રીયુત પૂરણચંદ્રજી નાહર સંગ્રહિત શિલાલેખ સંગ્રહમાં લખ્યું છે કે, “બીકાનેરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું એક મંદિર વિદ્યમાન છે.” (૭) સીહાર, “પ્રશસ્તિ-સંગ્રહ, ભાગ ૨, પૃ. ૨૫૪માં લખ્યું છે કે, “પં. શ્રી હેમવિજયજી ગણીએ વિ. સં. ૧૭૪રના ચૈત્ર સુદિ ૩ ને સેમવારે સહેરમાં શ્રીલેશ્વરાન્ચના પ્રવાત શ્રી વિકમસેન રાસ” લખીને પૂર્ણ કર્યો.” * આ ઉપરથી સહેર (સૌરાષ્ટ્ર)માં વિ. સં. ૧૭૪૨માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું દેરાસર હોય એમ જણાય છે. વિશેષમાં તપાસ કરવાથી જ્યાં શ્રી શંખેશ્વર પાર્થ નાથનાં દેરાસરે, મૂર્તિઓ કે પાદુકા બિરાજમાન થયેલ હોય એવાં બીજાં ઘણાં સ્થાને મળી શકે. તેમ જ પ્રગટપ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી લેકેની તેમના ઉપર વિશેષ ભક્તિ અને શ્રદ્ધા હાઈ લોકોમાં તેમનાં જુદાં જુદાં નામોની પણ પ્રસિદ્ધિ થઈ છે. શ્રદ્ધાવાળા ભક્તો માને છે કે શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુ હમેશાં ત્રણ રૂપ કરે છે પ્રભાતે કુમારાવસ્થાનું, મધ્યાહૂને યુવાવસ્થાનું અને સાયંકાળે વૃદ્ધાવસ્થાનું અને એને લઈને જ ઘણા લેકે પ્રભુજીને “બહુરૂપી' કહે છે; તેમ જ સાજે ઘડિયાં વાગતાં હેય, દીવાબત્તી થઈ હાય, ધૂપ ઉવેખાતે હોય અને પ્રભુજીની આંગી પણ સુંદર બનેલી હોય તેવે વખતે ઘણે ભાગે વધારે લોકે For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર મહાદ્વાર દર્શન કરવા આવે છે, અને તે વખતે ભગવાનનું રૂપ વૃદ્ધાવસ્થા જેવું લાગતું હેવાથી કે તેમને સિલા પ્રભુ પણ કહે છે. આ વાત માત્ર લેકમાં જ પ્રસિદ્ધ છે એમ નહીં, પણ શંખેશ્વરજીના છંદે અને સ્તવમાં પણુ ગૂંથાઈ ગઈ છે. જુઓ સ્તોત્ર ૫૦, ૬૬. શ્રીમાન વિજ્યદેવસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઉદયવિજયજીએ, પહેલાં ઘણા સમય સુધી, શ્રી શંખેશ્વર પાશ્વ પ્રભુની, વિદને દૂર કરવા માટે અથવા તે ઐહિક કાર્ય સિદ્ધિની ઈચ્છાથી, ખૂબ સેવા કરી હતી, પરંતુ પાછળથી તેમનાં જ્ઞાનચક્ષુ ખૂલી જવાથી ઐહિક કાર્યસિદ્ધિની ઈચ્છાને દૂર કરીને આત્મકલ્યાણ માટે જ ઘણા લાંબા કાળ સુધી તેમણે આ તીર્થની સેવા કરી (તે૧૩૨). આ બધી બાબતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવવંતા માહાસ્યને સચોટ રીતે પુરવાર કરી આપે છે. પકી S L For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ s કરા ' * કે * * = = * ચમત્કાર શ્રી તીર્થકર વીતરાગ પ્રભુ તો રાગ, દ્વેષ, મોહ, કષાય, હાસ્ય રતિ, અરતિ, કીડા, ઈચ્છા વગેરે તમામ ભાવથી રહિત હોઈ તેઓ કેઈને સુખી કે દુઃખી કરતા નથી, તેમ કેઈને ચમત્કાર બતાવતા નથી કે પરચા પુરતા નથી. જે તીર્થોના અધિષ્ઠાયક દેવે જાગતા–અપ્રમાદી હોય છે, તેઓ રવ અધિષ્ઠિત તીર્થની-પ્રભુની સેવા-ભક્તિ થતી જઈને સંતુષ્ટ થાય છે અને તેથી તેઓ સેવાભક્તિ–ધ્યાન કરનાર ભક્તજનના મારથે પૂર્ણ કરે છે, વિદને દૂર કરે છે અને ચમત્કારે પણ દેખાડે છે. આવા જાગતા અધિષ્ઠાયક દેવાળાં તીર્થોમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું આ તીર્થ અગ્રગણ્ય ગણાય છે. અહીંના અધિષ્ઠાયક દેવના ચમત્કારો સારી આલમમાં For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ પ્રસિદ્ધ છે, તેમાંના કેટલાક ચમત્કારને પ્રાચીન-અર્વાચીન જૈન તથા અજૈન ગ્રંથકારેએ પણ પોતાના ગ્રંથમાં સ્થાન આપ્યું છે. આમાંના થોડાક ઉલ્લેખે અહીં આપવા અનુચિત નહીં ગણાય. (૧) ઝાલા રજપૂત મહામંડલેશ્વર રાણા દુર્જનશલ્યને ભયંકર કેઢ રોગ થયે હતે. “જગડૂચરિત’ મહાકાવ્યના આધારે મહામંડલેશ્વર રાણું દુર્જનશલ્યને સત્તા સમય તેરમી સદીને ઉત્તરાર્ધ અને ચૌદમી સદીને પૂર્વાર્ધ હેવાનું અને કોઢ રોગ વિ. સં. ૧૩૦રની આસપાસમાં દૂર થયા હોવાનું જણાય છે. રાજા દુર્જનશલ્ય કયા ગામને હવે તે એકકસ જાણી શકાયું નથી, પરંતુ તે ઝાલા રજપૂત હતે. ઝાલાવાડના ઝાલા રજપૂત સાથે તેને વિવાહ સંબંધ હતે. ઝીંઝૂવાડાના સૂર્યદેવની તેણે પહેલાં ઉપાસના કરી હતી અને ત્યાર પછી તેની નજીકમાં આવેલ શ્રી શંખેશ્વર તીર્થની ઉપાસના કરી હતી. તેત્ર ૫૦માં તે ઝંઝુપુર (ઝઝૂવાડા)નો રહેવાસી હેવાને ઉલ્લેખ છે. આ વગેરે કારણથી તે ઝઝૂવાડાને રાજા હશે, એમ જણાય છે. કઢગથી તે બહુ દુઃખી–હેરાન થઈ ગયે હતું. તેણે અનેક ઉપચારો કરવા છતાં રેગ નહીં મટવાથી કેઈ દેવની આરાધના કરવાનો વિચાર કર્યો અને ઝંઝપુર(ઝીંઝૂવાડા)માંના સૂર્યનારાયણના મંદિરમાંના સૂર્યદેવની આરાધના કરવા માંડી. તેની આરાધનાથી સંતુષ્ટ થયેલ સૂર્યદેવે કઈ એક દિવસની મધ્યરાત્રિએ તેને (સ્વપ્નમાં) કહ્યું કે, For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર તારે રેગ અસાધ્ય છે, તેને મટાડવાની મારામાં શક્તિ નથી, પરંતુ જો તું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના કરીશ તે તારે રેગ મટશે.” આથી રાજા દુર્જનશલ્ય બહુ ખુશી થયે અને પરિવાર સાથે શંખેશ્વર તીર્થમાં જઈ ત્યાં અમુક સમય માટે પડાવ નાખી પિતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવા લાગ્યા. તીર્થના પ્રભાવથી રાજા દુર્જનશલ્યને કેહને રોગ થોડા સમયમાં જ નષ્ટ થયું અને તેની કાયા કંચવણ થઈ ગઈ. તેથી ખુશી થયેલા રાજા દુર્જનશલ્ય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દેરાસરને જર્ણોદ્ધાર કરાવીને દેવવિમાન જેવું દેરાસર કરાવ્યું. (જુએ તે ૩, ૨૪A. ૨૪B, ૪૬, પ૦). વિકમની ૧૪મી સદીમાં શ્રી સર્વાનંદસૂરિજીએ રચેલ “જગડૂચરિત” મહાકાવ્યના છઠ્ઠા સર્ગમાં લખ્યું છે કે, પૂર્ણિમાપક્ષીય, ચારિત્રલક્ષ્મીથી વિભૂષિત શ્રીમાન આ પરમદેવસૂરિજી જગડુશાહના સમકાલીન હતા. તેમણે સૂરિજીને ભદ્રાવતી (કચ્છ-ભદ્રેશ્વર)માં પ્રવેશ મહોત્સવ ધામધૂમથી કર્યું હતું, તેમની વિદ્યમાનતામાં જ તેમના પટ્ટ પર શ્રીષેણસૂરિજીને એ જ શાહે મહત્સવ કરીને સ્થપાવ્યા હતા. જગશાહને ભાવિ દુષ્કાળની સૂચના તથા ત્યાર પછી સંઘપતિનું તિલક પણ એ જ સૂરિજીએ કર્યું હતું. શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુને આદેશ મેળવીને શ્રી સર્વનંદસૂરિજીએ “આચાર્લી વર્ધમાન તપ” કર્યું હતું. ત૫ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ફર શમેશ્વર મહાતીર્થ નિર્વિઘ્ને પૂર્ણ કરીને તેનું પારણુ વિ. સ. ૧૩૦૨ના માગશર સુદ્ધિ પને દિવસે શ્રવણુ નક્ષત્રમાં કટપદ્ર (કડા૪) ગામમાં દેવપાલને ઘેર કયુ હતું. તેમણે શ્રીસંધને વિઘ્ન કરના સાત યક્ષને શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મદિરમાં પ્રતિમાધ કર્યાં હતા, અને એ જ સૂરિજીએ શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું આરાધન કરીને દુ નશલ્ય રાજાના કાઢરાગને દૂર કરાવ્યેા હતે. તેથી ઉક્ત સૂરિજી મહારાજના ઉપદેશ પ્રાપ્ત કરીને—સૂરિજીના ઉપદેશથી—રાજા દુર્જનશુલ્યે શ્રી શ ંખેશ્વર પાર્શ્વ પ્રભુના મંદિરના જીર્ણોદ્ધાર કરાયે હતા (જુએ સ્તેાત્ર ૪૦) (૨) એસવાલજ્ઞાતીય, સદાચારી, વ્રતધારી, ધનાઢય શ્રાવક સુભશાહ નામને! એક ગૃહસ્થ નાગપુરમાં રહેતા હતા. તેને શ ંખેશ્વર તીર્થની યાત્રા કરવાના અભિગ્રહ હતા, તેથી કોઇ વખતે તે પેતાના કુટુંબ સાથે પેાતાને ઉપયાગી વસ્તુઓ અને પૂજાની સામગ્રી ગાડામાં લઈને શ ખેશ્વરજીની યાત્રા કરવા માટે નીકળ્યેા હતેા. રસ્તામાં જતાં જતાં એક રાત્રે ચાએ તેની બધી સામગ્રી લૂટી લીધી, છતાં પેતાના અભિગ્રહ પૂર્ણ કરવા માટે તે જેમ તેમ કરીને શખેશ્વરજી પહેલ્યે. ત્યાં જઈ ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વપ્રભુની પૂજા કરીને પ્રભુસ્તુતિ કરતાં ભક્તિમાં મુગ્ધ અનેલ સુભશાહ કહેવા લાગ્યા ? હે પ્રભુ! ભક્તોનાં તમામ વિશ્તા દૂર કરનાર અને ઇચ્છિત મનોરથાને પૂર્ણ કરનાર આ કામિત તીથ છે એવી For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ સાવર તમારી ખ્યાતિ દેવતાએ પણ ગાય છે. તમા સવનાં સંકટ દૂર કરવામાં સમ છે. તમે દુનિયાના રાગ, શેાક, આધિ, ન્યાધિ, ઉપાધિ, ચાર વગેરૈના ભયે આદિના નાશ કરવાની શક્તિ ધરાવે છે, છતાં તમે। પેાતાના ઘરની પણ રક્ષા કરી શકતા નથી! એટલે કામિતતી પણાની તમારી જે ખ્યાતિ થઈ છે તે નકામી છે-ખોટી પડે છે. જે મનુષ્ય કે દેવ પેાતાના ઘરની રક્ષા કરી શકતા નથી તેની બહાર કઈ પણ કિંમત અંકાતી નથી, ખકે પત્રન પણ તણુખલાની માફક તેને ઉડાડી મૂકે છે.” સુભટશાહની ભક્તિ, શ્રદ્ધા અને ભક્તિમુગ્ધ સ્તુતિથી ખુશી થયેલ અધિષ્ઠાયક દેવે તેની ચારાઈ ગયેલી બધી વસ્તુએ ચારા પાસેથી લાવીને તેના ગાડામાં મૂકી દીધી. એ જ વખતે સુભટશાહના પુત્રે આવીને વધામણી આપી કે પિતાજી! આપણી ચારાઈ ગયેલી બધી વસ્તુએ ગાડામાં જ છે. તે સાંભળીને શેઠ ઘણેા જ ખુશી થયેા. સાથે લાવેલ સામગ્રી વડે ધામધૂમથી તેણે પ્રભુની પૂજા કરી. યાત્રા પૂર્ણ કરી તે કુટુ"ખ સાથે પાતાના સ્થાને ગયા અને જગતમાં શખેશ્વરજીનેા મહિમા વચ્ચે (સ્તા૦ ૨૧) (૩) વિ. સં. ૧૭૫૦માં ખેડાના એક ગૃહસ્થે કાઢેલ સ'ધ સાથે કવિવર ઉપાધ્યાય શ્રી ઉયરત્નજી તપાગચ્છીય શ્રીમાન વિજયસેનસૂરિજીના બીજા પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિજીના પટ્ટધર શ્રી વિજયાન દસૂરિજીના પરિવારમાં વિજયરાજસૂરિશિષ્ય, વિજયરત્નસૂરિશિષ્ય, હીરરત્નસૂરિશિષ્ય, For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ લબ્ધિરનશિષ્ય, સિદ્ધરત્નશિષ્ય, મેઘરત્નશિષ્ય, અમરરત્નશિષ્ય, શિવરત્નના ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી શિષ્ય થાય છે. અને તેઓ અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં થયા છે. તેઓ ખેડાના રહીશ હતા અને ઘણે ભાગે મિયાગામમાં તેઓ સ્વર્ગવાસી થયા છે. તેઓ મેટા કવિ હતા. તેમણે રાસે, શલાકા, છંદ, સ્તવને, ચૈત્યવંદને, સ્તુતિઓ, સાય વગેરે નાની મોટી અનેક કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે. તેમને કાવ્યરચનાકાળ સં. ૧૭૪૯થી ૧૭૯૯ સુધીને જણાય છે. તેમનામાં ઇંદ્રજાળની તથા ઔપદેશિક શક્તિ પણું સુંદર હતી. તેમણે ઘણા માણસોને નવા જન બનાવ્યા હતા. મહારાજ શ્રી. ઉદયરત્નજી શ્રી. શંખેશ્વર તીર્થની યાત્રાએ પધાર્યા હતા. તે વખતે શ્રી. શંખેશ્વર પાર્શ્વપ્રભુની મૂર્તિ ત્યાંના ઠાકેરોના કબજામાં હેઈ તેઓ એક સેનામહેર (ગીની) લીધા સિવાય કેઈને દર્શન કરવા નહીં દેતા. તેથી અથવા તે તે વખતે પૂજારીઓનું પ્રાબલ્ય વધી જવાથી, મોડા આવેલા સંઘને દર્શન કરવા માટે દરવાજા ઉઘાડી નહીં આપ્યા હોય અને કવિવર ઉદયરત્નજી તથા શ્રી સંઘને દર્શન કર્યા પછી જ ભેજનાદિ લેવાની પ્રતિજ્ઞા હાઈ કવિવર ઉદયરત્નજી એકાગ્ર ચિત્તથી ભક્તિમાં તલ્લીન થઈને ત્યાં જ ઊભા ઊભા, પાસ સંખેસરા, સાર કર સેવકાં, દેવ કાં એવડી વાર લાગે ?” (સ્તોત્ર ૪૩) * આ છંદની રચના કરીને સ્તુતિ કરવા લાગ્યા. તેમની ભક્તિ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર અને દઢતાની પ્રસન્ન થઈને નાગરાજ ધરણેન્દ્રે તે પેટીનાં કમાડ અથવા તેા દેરાસરના દરવાજાનાં કમાડ ઉઘાડી નાખ્યાં, સૌ સંઘે આનંદપૂર્વક દશન-યાત્રા-સેવા-પૂજા કરી. આ ચમત્કારથી ઢાકારા શખેશ્વરજી ઉપર શ્રદ્ધાવાળા થયા. તેમ જ ગામના તથા દેશના લેાકોમાં તીના મહિમા ધ્યેા, અને તેઓ પણ આ તીર્થની પ્રેમપૂર્વક ભક્તિ કરવા લાગ્યાં. એક બીજી હકીકત આ રીતે પણ છે કે કવિ ઉદ્ભયરત્નજી સોંઘ સાથે શ ખેશ્વરજી પહેાંચ્યા. તે વખતે શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ત્યાંના ઠાકરના કબજામાં હતી. તે મૂર્તિને પેટીમાં રાખતા અને યાત્રાળુઓને એક સાનામહેાર લઈને દર્શન કરાવતા. ce.. ' આ વાત સાચી પણ હાય. ઉક્ત સ્તવનની રચના જોતાં આ વાતની છાયા તેમાં હોય એવા પ્રતિભાસ થાય છે. સસ્તંભવ છે કે ગામમાં જૂના મંદિરનું જે ખ'ડિયર છે તેના નાશ મેગલ બાદશાહ ઔર’ગઝેબની ક્રૂજે સ ૧૭૬૦ની આસપાસમાં કર્યાં હોય. તે વખતે આ મૂર્તિને જમીનમાં ભડારી કે ભેાંયરામાં સતાડી દીધી હાય તા તે સંભવિત છે. પણ કવિવર ઉ. શ્રી ઉદયરત્નજીના ચમહાર થયા પછી અહીંના ઢાકારાએ પ્રસન્ન થઈને આ મૂર્તિ શ્રી સંઘને સોંપી દીધી ત્યાર પછી ઘેાડા સમયમાં જ અત્યારે વિદ્યમાન છે તે નવું મંદિર બંધાવવાનું કામ. ચાલુ થઈ ગયું. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતી રૂ કવિવરે પ્રભુનાં દર્શન થતાં તરત જ હર્ષિત થઈને બે પદ નવાં બનાવ્યાં, તે આ છેઃ “આજ મહારે મોતીડે મેહ વયા, પ્રભુ પાસ સંખેસરો આપ તુક્યા.” આ બે પદો તેમણે જ બનાવેલ– સેવો પાસ સંખેસર મન શુદ્ધ, નમો નાથ નિશ્ચ કરી એક બુદ્ધ” (સ્તો. ૪૪) આ ઈદની પાછળ તેમણે જેડી દીધાં હોય તેમ લાગે છે. કદાચ આ આખે છંદ પણ તેમણે એ જ વખતે ર હાય. (૪) પં. શ્રી શુભવિજયજીના શિષ્ય કવિવર પં. શ્રી વીરવિજયજીએ રચેલ– “સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા, વિશ્વવિખ્યાત એકાંત આવે.” આ સ્તવન (સ્તે ૯૨) ઉપરથી જણાય છે કે તેઓ લઘુ વયમાંથી જ શ્રી શંખેશ્વર પર પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખતા હતા. આ સ્તવનમાંથી આવી ઝલક નીકળતી જણાય કવિવર પં. શ્રી વીરવિજયજીને તેમનાથી વિરુદ્ધ પક્ષના કેઈ યતિ વગેરેના ઉશ્કેરવાથી) કેઈ રાજા અથવા મેટો અમલદાર ઉપદ્રવ કરતે હશે. તે ઉપદ્રવ દૂર કરવા માટે તેમણે શંખેશ્વરજીમાં બાર માસ સુધી રહીને ધ્યાન કર્યું હતું.” તે પ્રસંગે આ સ્તવન રચેલું હોય એમ જણાય છે. તેમાં તેમનું કાર્ય સિદ્ધ થવાથી તેઓ શંખેશ્વરજી પર For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ચમકાર વધારે ભક્તિવાળા બન્યા હોય તેમ જણાય છે, અને તેને પરિણામે તેઓએ અમદાવાદથી સં. ૧૮૭૭ અને ૧૮૭૮માં મેટા સંઘે કઢાવીને ગુજરાતના બીજા સંઘની સાથે, મોટા આડંબરથી, શ્રી શંખેશ્વરજીની યાત્રાએ કરી હતી. - (૫) એગલપુર શહેરના મહારાજા એલંગદેવની કાયા શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુના પ્રભાવથી તેમનું સ્નાત્ર (સ્નાન) જળ શરીરે લગાવવાથી નીરોગી થઈ ગઈ હસ્તે ૧૬૦). (૬) ફાર્બસ ગુજરાતી સભા (મુંબઈ) તરફથી વિ. સં. ૧૯૮૪માં પ્રગટ થયેલ “ગુજરાતનાં ઐતિહાસિક સાધનો (વિભાગ ૧-૨)માં તેના પ્રસિદ્ધ લેખક શ્રી નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદીએ લખ્યું છે કે, “સંવત ૧૧૭૨ની સાલમાં મેનાજી ગંધારિયે નામને વાણિયે પિતાનાં વહાણે ભરીને સમુદ્ર માર્ગે જતું હતું, તેવામાં સમુદ્રમાં ખૂબ જ તેફાન થયું; વહાણે બચવાની કે જીવતા રહેવાની પણ આશા ન રહી, તેથી તેણે શંખેશ્વર પાર્શ્વનાથનું ભક્તિપૂર્વક સ્મરણ કરીને પિતાનાં વહાણેમાંની કુલ મિલકતને. ચેથે ભાગ શંખેશ્વર તીર્થમાં ખરચવાની પ્રતિજ્ઞા કરી. શંખેશ્વરજીના પ્રભાવથી તેનાં વહાણે બચ્યાં. મિલકતનો હિસાબ ગણતાં ચોથા ભાગનું ધન નવ લાખ રૂપિયા થયું તેટલા રૂપિયા ખર્ચીને તેણે શંખેશ્વરજીનું દેવાલય બંધાવ્યું.” આ ચમત્કારો ગ્રંથ અને સ્તવનાદિમાંથી અત્રે રજૂ કરવામાં આવ્યા છે. લોકોમાં પણે અનેક ચમત્કારની વાતે હમચરિત For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ GS શમેશ્વર મહાતીર્થં છે, તેમાંથી પણ થાડાક દાખલા અહીં આપવા ઉચિત સમજુ છું. (૧) અહીંના લાકો દૃઢતાપૂર્વક માને છે કે, શંખે શ્વરની યાત્રાએ આવનારા કોઈ પણ યાત્રાળુએ દુ:ખી થતા નથી. દિવસે તે શુ` રાત્રે પણ ચાર-ડાકુ વગેરે યાત્રાળુઓને લૂંટતા નથી. કદાચ કોઈ એવા અજાણ્યા ચારા લૂટવા આવે તે શ ંખેશ્વરજીના ચમત્કારથી તેએ નાસીપાસ થઈ ને ચાલ્યા જાય છે. ચારાને પણ શાસનદેવ દુ:ખી કરતા નથી, તે ચાલ્યા જાય એટલે મસ. પંચાસરની એક શ્રાવિકા આઇ ને પુત્ર જન્મ્યા પછી થોડા સમયમાં જ તેને પતિ મરી ગયે. શ્રાવિકાએ પોતાના એકના એક પુત્રની રક્ષા માટે શ ંખેશ્વરજીની યાત્રા કરીને પેાતાના પુત્રના ભારાભાર રૂપિયા તેાળીને શ ંખેશ્વરજીમાં અપણુ કરવાની પ્રતિજ્ઞા લીધી. છોકરો અઢી વર્ષીને થયા એટલે પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે માતા પેાતાના પુત્રને તથા રૂપિયા સાથે લઈ ને શખેશ્વરજી જવા નીકળી. આ વાતની ચાર લેાકેાને ખબર પડવાથી તેમણે જઈ ને માગમાં ગાડાને અટકાવ્યું. ગાડામાંથી ખાઈને ઉતારી મૂકી, અને ગાડામાંની મિલકત ચારા એકઠી કરીને ગાંસડી બાંધવા મડવા. નિરાધાર ખાઈએ શ ખેશ્વરજીને વિનંતી કરીઃ હે પ્રભુ! મારી માનતા પૂરી કરવા માટે હું આપની પાસે આવતી હતી, ત્યાં આ ચારા મને લૂંટી લે છે. આટલા For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર રૂપિયા ફરી વાર લાવીને મારી માનતા હું પૂરી કરી શકું તેવી મારી સ્થિતિ નથી. મારી માનતા પૂરી કરાવવી અને લાજ રાખવી આપના હાથમાં છે.” બસ, થેડી વારમાં જ–તત્કાલ કઈ મોટો ઘેડેસવાર ઘેડો દેડાવતે દોડાવતો ત્યાં આવ્યું. તેણે ચેરોને ધમકાવ્યા તેથી ચારે નિરુત્સાહ થઈ ચાલ્યા ગયા. પેલે ઘિોડેસવાર બાઈને ગાડા સહિત શંખેશ્વરજીના ઝાંપા સુધી પહોંચાડીને ક્યાંય ચાલ્યા ગયે. આ કિસે શંખેશ્વરજીના વૃદ્ધ પુરુષે પાસેથી મેં સાંભળીને અહીં આપે છે. (૨) યાત્રાળુઓ રસ્તે ભૂલ્યા હોય તેને પણ સહાય કરે છે. તે માટે તાજો જ દાખલે છે કે, રાધનપુરના શ્રાવકે શેઠ હરગોવિંદ વગેરે રાત્રે શંખેશ્વરજી જતા હતા. અજવાળી રાત હતી, છતાં રસ્તો ભૂલ્યા. આડે રસ્તે ચાલતાં નદી આડી આવી. ગાડું કેમ કરી ભેખડ ઉપર ચડે નહીં. સાવ નિરાશ થઈ ગયા. થોડી વાર પછી એકદમ હિંમત આવી અને ભારી ગાડાને હાથે હાથ ભેખડ ઉપર ચડાવી દીધું. પણ ઉપર ચડયા પછી રસ્તે ન મળે. મૂંઝવણમાં પડયા. ડી વારમાં એક કાળે ઘોડેસવાર આવ્યું. તેણે કહ્યું કે તમે રસ્તે ભૂલ્યા છે, મારી પાછળ પાછળ આવજે. તેની પાછળ પાછળ ઠેઠ શંખેશ્વરજીના ઝાંપામાં પહેચા, એટલામાં પેલે ઘડેસવાર ક્યાંય અદશ્ય થઈ ગયે. આ કિસ્સો જેમને બન્યું હતું તે શ્રાવક હરગેવિંદના મુખથી જ મેં સાંભળીને અહીં આપેલ છે. . For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ - શંખેશ્વર મહાતીથી (૩) ઘણું વાર યાત્રાળુઓ અંધારી રાતે શંખેશ્વરજી આવતા હોય અને તે ભૂલવાથી ભય જેવું લાગતું હાથ તે શંખેશ્વરજીના મંદિરના શિખર ઉપર જાણે સર્ચલાઈટ મૂકી હોય તે દી દેખાય છે અને તેને પ્રકાશ ત્રણ-ચાર ગાઉ સુધી પડે છે. તેના અજવાળથી યાત્રાળુઓ ગામમાં પહોંચી જાય છે. ગામમાં પહોંચી ગયા પછી જુએ તે શિખર ઉપરને દી કે તેને પ્રકાશ કંઈ પણ મળે નહીં. આ કિસ્સાને નજરે જોનાર શંખેશ્વરના વૃદ્ધ ચોકીદાર –રજપૂત પાસેથી આ વાત મેં સાંભળીને અહીં લખી છે. (૪) શંખેશ્વર ગામ બહાર ઉત્તર દિશામાં મશાન તરફ હાલમાં એક મોટો ખાડે છે. પ્રાચીન કાળમાં આ ગામના રહીશ એક ગ્રહસ્થની ગાય હમેશાં ચરીને ઘેર પાછા આવતી વખતે તે ખાડાને સ્થાને જતી, ત્યાં તેનું દૂધ ઝરી જતું ઘેર આવ્યા પછી દૂધ ન નીકળે. ગોવાળિયા સાથે વખતેવખત તકરાર થતાં, થોડા દિવસ પછી તે માટે ખાતરી કરવા ગાયની પાછળ પાછળ બરાબર તપાસ રાખતાં, તે ખાડાના સ્થાને ગાયનું દૂધ ઝરી જતું જોયું. એટલે ત્યાં કઈ ચમત્કારિક દેવ હવાની લેકેને ખાતરી થવાથી તે ખાડાવાળી જમીનને ખોદાવતાં ત્યાંથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ નીકળી, એટલે શ્રીસંઘે ગામમાં નવું દેરાસર (ગામમાં જુના દેરાસરનું ખંડિયેર છે તે) કરાવીને તેમાં બિરાજમાન કરી.. . (૫) આજથી વિશેક વર્ષ પહેલાં ઝીંઝૂવાડાથી શંખેશ્વરજીની યાત્રા કરવા માટે એક સંઘ નીકળ્યા હતા. અ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ સંઘમાં ઘણું ગાડાં અને ઘણા માણસ હતા. આ સંઘ નીકળ્યાની વાત દૂર દૂરનાં ગામોમાં પણ ફેલાઈ ગઈ હતી. ઝઝૂવાડાથી શંખેશ્વર ફક્ત આઠ જ ગાઉ થતું હોવાથી, સંઘનું પ્રયાણ દિવસે જ કરવાનું હોવાથી તથા એ તરફમાં શેર-ડાકુના ઉપદ્રવને ભય ઓછો હેવાથી, સંઘપતિએ વિશેષ ચોકીદાર સાથે લેવાની વ્યવસ્થા કરી નહોતી. આ વાતની છેટેનાં ગામડાઓના લૂંટારુઓને ખબર પડવાથી તેમની એક ટોળી મળી અને તેણે આ સંઘને લૂંટવાને નિર્ણય કર્યો. જ્યારે આ સંઘ આદરિયાણા અને શંખેશ્વર વચ્ચે આવેલી નદી પાસે આવી પહોંચ્યા, ત્યારે તે ધાડપાડુઓની હથિયારબંધ ટેળીને આવતી જોઈને સંઘના માણસે ભય પામ્યા, અને શંખેશ્વર પાર્શ્વનાથનું સ્મરણ કરવા લાગ્યા. ધાડપાડુઓ નજીક આવીને સંઘના માણસોને ડરાવવા તથા લૂંટવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ થેડી વારમાં જ, ભાવપૂર્વક કરેલા સ્મરણથી, શંખેશ્વરની દિશા તરફથી ઘેડેસવારોની એક ટુકડી આવી પહોંચી. તેણે ધાડપાડુઓને ખૂબ ધમકાવ્યા, તેથી ધાડપાડુઓ ભાગવા લાગ્યા. ઘોડેસવારની ટુકડી તેમની પાછળ પડી. ધાડપાડુઓ ભાગી ગયા એટલે ઘેડેસવારોની ટુકડી ક્યાં અદશ્ય થઈ ગઈ તેની ખબર પણ ન પડી. સંઘ શંખેશ્વર પહોંચી ગયે અને ત્યાં સૌએ આનંદપૂર્વક યાત્રા-સેવા-પૂજા-દર્શનાદિને લાભ લીધે. શ્રી ૬ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શરણાગs આ વાત (સંસારીષણમાં ઝીંઝૂવાડાના વતની) મુનિરાજ શ્રી ભાનુવિજયજી પાસેથી સાંભળીને લખી છે. (૬) આચાર્ય શ્રી મતિસાગરસૂરિજી અને શ્રીમાન ૫. માનસાગરજી આદિ મુનિરાજે સં. ૧૯૬ની સાલનું માસુ પાટણ પાસે આવેલ ચાણસ્મા ગામમાં રહ્યા હતા. ત્યાં તેમના વ્યાખ્યાનમાં ચાણસ્માની નજીકના ગામડાનો રહીશ એક જૈન પાટીદાર આવારનવાર વ્યાખ્યાન સાંભળવા આવતું હતું. તે વખતે તેમણે વ્યાખ્યાનમાં પ્રસંગોપાત્ત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના પ્રભાવનું વર્ણન કર્યું હતું. ચેમાસુ પૂર્ણ થયા પછી તેઓ સર્વ વિહાર કરતાં કરતાં માઘ માસમાં હારીજ પધાર્યા હતા. આ તરફથી પેલા પાટીદારને ઘેર એ અરસામાં તેને કઈ સગા-સંબંધી મહેમાન તરીકે આવ્યું હતું. તેની અને આંખોમાં આવેલા મેતિયા પાકી ગયેલા હોવાથી તે કંઈ પણ દેખી શક્તિ નહેતે, તેમ જ તેની આંખોમાં કંઈ રેગ હોવાથી ડોકટરોએ તેને મોતિયા નહીં જ ઊતરી શકે એમ સ્પષ્ટ જણાવી દીધેલ હોવાથી તે ઘણે દુઃખી અને ચિંતાતુર હતે. ઘરધણી પાટીદારે તેને આશ્વાસન આપતાં શ્રી શંખેશ્વર તીર્થના પ્રભાવની વાત કરી, તેથી બન્ને જણની શ્રી શંખેશ્વર તીર્થની યાત્રા કરવાની ભાવના થવાથી તેઓ શંખેશ્વરજી ગયા. ત્યાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રી પાર્શ્વનાથ પ્રભુની યાત્રા-સેવા-પૂજા કરીને તેઓ ખૂબ ખુશી થયા. પહેલાં For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ મહાર સાટીદારની સૂચનાથી બીજે (મતિયાવાળો) પાટીદાર શ્રી પાશ્વ પ્રભુના નમણુ–સ્નાનનું જળ ત્રણ વાર પોતાની આંખોએ લગાડીને આંખોને ચેળવા લાગ્યા. બતાં ચિળતાં તરત જ-થોડી જ વારમાં અને આંખોના નીકળી પડેલા ચણાની દાળ જેવડા મતિયા પિતાના હાથમાં આવ્યા અને પિતે સાવ દેખતે થયે. ખુશી થયેલા તે બને જણા, ખૂબ આનંદપૂર્વક યથાશક્તિ એ તીર્થની સેવા-ભક્તિને લાભ લઈને, પિતાના ગામ જવા માટે ત્યાંથી નીકળીને હારીજ આવ્યા. ત્યાં અગાઉથી પધારેલા આચાર્ય શ્રી મતિસાગરસૂરિજી મહારાજ આદિ મુનિરાજનાં દર્શન થવાથી તેમની પાસે જઈ વંદના કરીને તે બને પાટીદારોએ પિતે અનુભવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના માહાયની બધી વાત કહી દેખાડી. આ વાત સાંભળીને બધા બહુ ખુશી થયા. આ વાત થતી હતી તે વખતે પંન્યાસ શ્રી માનસાગરજી પાસે બેઠેલા જ હતા અને તેમણે આ વાત સંપૂર્ણ સાંભળેલી હતી. તેમની પાસેથી આ ચમત્કારની વાત વળા ગામમાં સાંભળીને મેં અહીં આપેલ છે (૭) શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના કમાંક ૧૧૪, પૃષ્ઠ ૧૦૧માં મુ. મ. શ્રી ન્યાયવિજયજીએ પિતાના કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાને” નામના લેખમાં “પંચાસરની હકીક્તમાં લખ્યું છે: પંચાસરથી શંખેશ્વરજી જતાં માર્ગમાં આવતી, કલકલ નિનાદે વહેતી રૂપેણ નદી બહુ જ તેફાની અને ઊંડી છે. શંખેશ્વરજી જતા યાત્રીઓને આ એક મેટું For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ શમેશ્વર મહાતી ભયસ્થાન છે. અહીં ઘણી જાનેા લૂંટાઈ છે. અહીં ઘણા જૈન સ ંઘાને લૂટવા પ્રયત્ના થયા છે. અહીં એકલ દોકલ મુસાફરો તે। પાર વિનાના લૂટાયા છે. પરંતુ અહીં ચમકારા પણું ઘણા સભળાય છે. જ્યારે જ્યારે જે કાઈ સંઘ કે યાત્રીને લૂંટવાના પ્રયત્ના થયા છે, ત્યારે ત્યારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજીના જાપ કરવાથી-સ્મરણ કરી વંદન કરવાથી તરત જ સહાયતા—દૈવી સહાયતા પ્રાપ્ત થઈ છે, લૂંટારાઓને નાસી જવું પડ્યુ છે. અને યાત્રિકા સહીસલામત તીથ સ્થાને પહેાંચી ગયાના ઘણા દાખલાઓ મળે છે.” આ તીના ચમત્કારોની આવી બહુ બહુ વાતે લાકોમાં ઘણી પ્રસિદ્ધ છે. તે બધી જો એકત્રિત કરવામાં આવે તા એક મેટુ ખાસ પુસ્તક ભાય. ૧૪ આ ઉપરથી સહેજમાં સમજી શકાય તેમ છે કે આ તી અત્યંત પ્રાભાવિક અને ચમત્કારિક છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ અધિષ્ઠાયક દેવે - તીર્થની રક્ષા કરનાર અને ભક્તોનાં વિઘો દૂર કરીને અભીષ્ટ મને રથને પૂર્ણ કરનાર દેવને અધિષ્ઠાયક દેવે કહેવામાં આવે છે. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ શ્રી પાર્શ્વપ્રભુના તીર્થની-શાસનની રક્ષા કરનાર તરીકે પાર્શ્વયક્ષ, નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી અતિ પ્રસિદ્ધ છે. પરંતુ તે સિવાય પણ બીજાં કેટલાંક દેવ-દેવીએ પાર્વપ્રભુના અધિષ્ઠાયક-સેવકે હેવાનું કેટલાક ગ્રંથે અને તેત્રાદિમાં લખ્યું છે. તેત્ર ૧માં લખ્યું છે કે “ પાચક્ષ, કમઠ (મેઘમાલી), ધરણેન્દ્ર વગેરે દેવે અને પદ્માવતી, જ્યા, વિજ્યા, વૈરટયા તથા સોળ વિદ્યાદેવીઓ વગેરે દેવીઓ શ્રી પાર્શ્વપ્રભુના અધિષ્ઠાયક-સેવકે છે. તેત્ર ૧૧માં લખ્યું છે કે, ૬૪ ઈંદ્રો, નાગરાજ ધરણેન્દ્ર, દસ દિપાલે, નવ ગ્રહે, યક્ષે, વૈયા , પદ્માવતી, જ્યા, અજિતા, વિજયા, અપરાજિતા અને સેળ વિદ્યાદેવીઓ વગેરે દેવ-દેવીઓ શ્રી પાર્શ્વપ્રભુનાં અધિષ્ઠાયકો-સેવકે છે. આ બધાં પાર્શ્વપ્રભુનાં અધિષ્ઠાયક હોવાથી આ તીર્થની સેવા-ભક્તિ-રક્ષાને લાભ લે એ સંભવિત છે. પરંતુ વિશેષે કરીને આ તીર્થની રક્ષા કરવામાં, ભક્તોનાં વિઘો દૂર કરવામાં, ભક્તોનાં વાંછિત પૂરવામાં, તીર્થને મહિમા વધારવામાં અને ચમત્કાર દેખાડવામાં નાગરાજ ધરણેન્દ્ર, પદ્માવતી દેવીએ અને શ્રી વર્ધમાનસૂરિજીએ (ચંતદેવે) વધારે ભાગ લીધે હેય તેમ ગ્રંથકાર. માને છે, અને તે સંભવિત પણ છે. હાલના નાગરાજ ધરણેન્દ્ર ઉપર તેના પૂર્વ જન્મમાં શ્રી પાર્શ્વનાથ ભગવાને કરેલા ઉપકારથી જ પોતે નાગરા For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ અજય દેવે. ધરણેન્દ્ર થયેલ હોવાથી, પદ્માવતી દેવી શ્રી પાર્શ્વપ્રભુના તીથની રક્ષા કરનારી શાસનદેવી હેવાથી તેમ જ પિતાથી પૂર્વનાં ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીએ જ શ્રી પાર્વપ્રભુની જે મૂર્તિ પિતાના જિનાલયમાંથી શ્રીકૃષ્ણ વાસુદેવને આપેલી એ જ મૂર્તિ અહીં બિરાજમાન હવાથી, અને શ્રી વર્ધમાનસૂરિજી આ જ તીર્થના ધ્યાનથી વ્યંતરદેવ થયા છે તેથી એ બધાં આ તીર્થની સેવાભક્તિ વધારે કરે તે બનવા છે. શ્રી જિનહર્ષ ગણીએ વિ. સં. ૧૪૯૭માં સંસ્કૃત ભાષામાં “વસ્તુપાલચરિત્ર” રવ્યું છે. તેમાં લખ્યું છે કે, વૃદ્ધ (વડ) ગચ્છાધિપતિ, સંવિજ્ઞપાક્ષિક (સંવેગી) શિરોમણિ, ચાન્નિપાત્ર શ્રી વર્ધમાનસૂરિજીને ઉપદેશ સાંભળીને મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે શ્રી શખેશ્વર તીર્થને સંઘ કાવ્યો હતો, અને શ્રી શંખેશ્વર પાન પ્રભુના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. ત્યાર બાદ કાળક્રમે શ્રી વીર પ્રભુના શાસનને ઉદ્યોત કરનાર મહામાત્ય વસ્તુપાલ સ્વર્ગવાસી થવાથી, જૈનશાસનના સ્તંભ સ્વરૂપ મહાપુરુષને અભાવ થયેલે જોઈ શ્રી વર્ધમાનસૂરિજી મહારાજને વિશેષ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે નિરંતર “આચાર્મ્સ વર્ધમાન તપ” શરૂ કર્યું. સંઘે પારણું કરવા માટે ઘણે આગ્રહ કસ્વા છતાં રિ મહારાજને અભાવ માથી, જૈન થવાથી For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર મહાતીર્થ શંખેશ્વર તીર્થ પર વિશેષ ભક્તિ હોવાના કારણે તેઓશ્રીએ શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનાં દર્શન કર્યા પછી જ પારણું કરવાને દઢ અભિગ્રહ કર્યો. શંખેશ્વરજીના ધ્યાનથી નિર્વિદને તપ પૂરું થતાં સંઘ સાથે (ઘણું કરીને પાટણને સંઘ હશે) તેઓશ્રી શંખેશ્વરની યાત્રાએ જવા નીકળ્યા. વૃદ્ધાવસ્થા અને મોટી તપસ્યાથી આચાર્યશ્રીનું શરીર અતિ દુર્બલ થઈ ગયું હોવાથી અને તે વખતે તાપ સખત પડતે હેવાથી તેઓશ્રી એક ઝાડ નીચે વિશ્રાંતિ લેવા બેઠા, ત્યાં જ તેઓશ્રીનું આયુષ્ય પૂર્ણ લઈ જવાથી શંખેશ્વરજીના ધ્યાનમાં ને ધ્યાનમાં જ કાળધર્મ (મૃત્યુ) પામવાથી, તેઓ આસન્નભવીનજીકમાં જ મેક્ષગામી હોવા છતાં, વ્યંતરદેવપણે ઉત્પન્ન થયા, શંખેશ્વર તીર્થના અધિષ્ઠાયક દેવ થયા. (સ્તોત્ર ૧૮–૧૯). આ સિવાય નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતી દેવી આ તીર્થની નિત્ય સેવા કરે છે, હમેશાં સાંનિધ્યમાં રહે છે, પરચા પૂરે છે, ભક્તોનાં વિદને દૂર કરે છે. પર્વના દિવસોમાં તેઓ પૂજન કરે છે અને તેમણે આ તીર્થને મહિમા ઘણે વધાર્યો છે વગેરે વગેરે તે ઘણાં તેત્ર-સ્તવનાદિમાં લખ્યું છે. તેમાંનાં કેટલાંકમાં સાથે પાર્શ્વયક્ષનું પણ નામ આપેલું છે. આ પ્રમાણે અધિષ્ઠાયક દેવે જે તીર્થના સાંનિધ્યમાં શત-દિવસ રહેતા હોય તે તીથ અધિક મહિમાવંતું હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ - ચાત્રા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું આ તીર્થ અતિ પ્રસિદ્ધ અને મહાપ્રાભાવિક હોવાથી અહીંની યાત્રા કરવા માટે અનેક સંઘે આવ્યા હશે, હજારે સાધુ-સાધ્વીજીઓએ અને લાખો શ્રાવક-શ્રાવિકાઓએ અહીંની યાત્રા કરી હશે. મને ગ્રંથે-સ્તવને વગેરેમાંથી યાત્રા કરનારાઓના જે જે ઉલ્લેખો મળ્યા છે, તેની ટૂંકી નેંધ અહીં આપવી ઉચિત ધારું છું. સંઘ સાથે મુનિરાજો જે સંઘોમાં આચાર્યો, મુનિરાજે અને સાધ્વીજીએ વગેરે હેવાને ઉલેખ છે, તે આ પ્રમાણે છેઃ (૧) વૃદ્ધ (વડ) ગચ્છાધિપતિ શ્રીમાન વર્ધમાનસૂરિજી મહારાજ આદિ મુનિમંડળ અને સંઘ સાથે મહામાત્ય For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીથી વસ્તુપાલ-તેજપાલે આ તીર્થની વિ. સં. ૧૨૯૦ની આસપાસમાં ભક્તિપૂર્વક યાત્રા કરી, સંઘપતિનાં દરેક કાર્યો કર્યા અને તેમણે આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું. (સ્ત. ૧૮). (૨) મહામાત્ય વરતુપાલ-તેજપાલના સ્વર્ગવાસ પછી ઉપર્યુક્ત શ્રી વર્ધમાનસૂરિજી મહારાજ સંઘ સાથે આ તીર્થની યાત્રા કરવા પધારતાં માર્ગમાં જ કાળધર્મ પામ્યા -વર્ગવાસી થયા. (તે. ૧૯) (વિ. સં. ૧૩૦૮ પછી). (૩) સંઘવી દેસલે ગુરુ સાથે ચતુર્વિધ સંઘ સહિત વિ. સં. ૧૩૬૧માં અહીંની યાત્રા કરીને મહોત્સવ પૂર્વસંઘપતિનાં સર્વ કૃત્ય કર્યા (તેા૨૨). (૪) શ્રી “લીલાધર રાસ’માં લખ્યું છે કે, વિ. સં. ૧૭૨૫ની આસપાસમાં અમદાવાદના રહેવાસી સંઘવી લીલાધરે શ્રી સૌભાગ્યસાગરજીના ઉપદેશથી શ્રી શત્રુંજય તીર્થને સંઘ કાઢયો હતે. આ સંઘ શત્રુંજય, ઉના, દેલવાડા, અજારા, કેડીનાર, માંગરોળ અને શ્રી ગિરિનાર તીર્થની યાત્રા કરીને શંખેશ્વર આવ્યું હતું. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથન આનંદપૂર્વક યાત્રા કરીને અહીંથી માંડળ, વીરમગામ થઈને પાછો અમદાવાદ ગયે હતે. (૫) ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ ખેડાથી નીકળેલા ચતુર્વિધ સંઘ સાથે વિ. સં. ૧૭૫૦માં અહીંની યાત્રા કરી. (૬) શ્રીમાન ભાવપ્રભસૂરિજી મ. તથા તેમના શિષ્ય શ્રી પુણ્યરત્નજી વગેરેએ સંઘવી શાહ રતનજીએ કાઢેલા સંઘ સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા વિ. સં. ૧૭૯૭ના For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ યાત્રા વૈશાખ વદ ૪ને દિવસે આનંદથી કરી હતી. (૭) શ્રીમાન પુણ્યસાગરસૂરિશિષ્ય ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણુએ વિ. સં. ૧૮૭૧માં રચેલ “તીર્થમાલા સ્તવન (શ્રી જૈન સત્ય પ્રકાશ, ક્રમાંક ૯૭-૯૮)માં લખ્યું છે કે, ઉપર્યુક્ત આચાર્ય, ઉપાધ્યાય, મુનિરાજે, યતિવયે વગેરે સાથે સુરતથી સંઘવી ફતેચંદના ભત્રીજા સંઘવી તારાચંદે વિ. સં. ૧૮૨૧માં શ્રી શત્રુંજય મહાતીર્થને જબરદસ્ત સંઘ કાળ્યો હતે. આ સંઘ શ્રી શત્રુંજય ગિરિરાજની તથા રસ્તામાં આવતાં અને આસપાસનાં નાનાંમોટાં અનેક તીર્થોની યાત્રા કરીને પાટણ થઈને શંખેશ્વર આવ્યું હતું. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની ઘણી જ ધામધૂમથી યાત્રાપૂજા વગેરે કરીને અહીંથી સંઘ રાધનપુર થઈને શ્રી ગેડી પાર્શ્વનાથની યાત્રા કરવા માટે ‘સેઈ' ગામ ગયે હતે. ત્યને ઠાકર જેસાજી યાત્રાળુઓ પાસેથી મુંડકું લેતે હતે. મેટો સંઘ જાણીને તેણે ખૂબ ધન માગ્યું. સમાધાન ન થયું, તેથી સંઘ ત્યાં વરખડી (પીલુડી)ના વૃક્ષ નીચે સ્થાપેલ શ્રી ગોડી પાર્શ્વનાથની ચરણપાદુકાનાં દર્શન કરીને સોઈ ગામથી પાછા વળે. ચાર ગાઉ દૂર જઈને સંઘે મુકામ કર્યો. આટલું ધન મળતું હતું તે પણ ગયું, એમ સમજીને ઠા. જેસાજી ત્યાં આવીને સંઘવીને મીઠી મીઠી વાતે કરીને સંઘને પાછો સેઈ ગામ લઈ ગયે. પણ ત્યાં ઠા. જેસાજી પાછા ફરી બેઠે; સંઘને શ્રી ગોડી પાર્શ્વનાથની મૂર્તિનાં દર્શન કરવા ન દીધાં. સંઘ નિરાશ થઈ ગયે. સંઘે તે દિવસે ત્યાં જ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ર શએશ્વર મહાતીર્થ મુકામ કરીને, સૂરિ, સાધુ અને સમસ્ત સંઘે મળીને શ્રી ગેડી પાર્શ્વનાથની ખૂબ જ ભક્તિભરી લાગણીથી સ્તુતિ કરી અને દર્શન કરવાની ઉત્કંઠાથી પ્રભુની સ્તુતિ, સ્મરણ ભાવના, ધ્યાન કરતાં રાત્રિ વિતાવી. તેથી પ્રસન્ન થઈને શાસનદેવે ઠા. જેસાજીને રાત્રે સ્વપ્ન આપ્યું. ગજસિંહ ઠાકરની સમજાવટથી સમાધાન થયું. ઠા. જેસાજી માન્ય તેણે સુંદર બગીચામાં સજાવટ કરીને શ્રી ગેડી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવી. સંઘના આનંદને પાર ન રહ્યો. સમસ્ત સંઘને દર્શન થયાં. સૌએ પૂજા–સેવા વગેરે પ્રભુભક્તિને સારી રીતે લાભ લીધે. આ સમાચાર વાયુવેગે ફેલાતાં દેશદેશ અને ગામેગામથી સંઘ આવ્યા. સૌને દર્શનાદિને લાભ મળે. સાધમ વાત્સલ્ય, લહેણીઓ વગેરે ખૂબ ખૂબ થયું. ઠા. જેસાજીને ઘણું ધન આપ્યું, તે રાજી થયો. તેણે આ સંઘવીને કાગળ લઈને જે આવે તેનું મુંડકું માફ કર્યું. આ બધી હકીકતનું આ તીર્થમાલામાં ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું છે, તથા સંઘના આખા રસ્તામાં આવેલાં જિનાલયેવાળાં ગામોનું વર્ણન, ઠેકઠેકાણે સંઘ જમાડનાર તથા લહેણીઓ કરનારાઓનાં નામ વગેરે ઘણું ઘણું વર્ણન આમાં આપ્યું છે. ઐતિહાસિક દૃષ્ટિથી પણ આ તીર્થમાલા ઘણું ઉપયોગી છે. (૮) ધામી વીરજીએ કાઢેલા ચતુર્વિધ સંઘ સાથે તપાગચ્છનાયક શ્રી વિજયસેનસૂરિજી (બીજા), શ્રી વિજય ધર્મસૂરિજી, ઉપાધ્યાય શ્રી રાજવિજયજી, અમૃતવિજ્યજી For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ત્રા વગેરે ઘણા યતિઓએ આ તીની વિ. સ. ૧૮૩૦ના માઘ વદિ ૯ ને દિવસે યાત્રા કરી (સ્તા. ૬૦). (૯) વીસલનગરના સધ સાથે ૫. ઉત્તમવિજયજીના શિષ્ય પં. શ્રી પદ્મવિજયજીએ સ'. ૧૮૩૪ના માગશર વિદ ૫ ને શુક્રવારે આ તીર્થની યાત્રા કરી તે. ૮૫). (૧૦) તપાગચ્છના શ્રીપૂજ્ય શ્રી વિજયજિણ ઃ(જિનેન્દ્ર)સૂરિજીએ કૃષ્ણવિજયજી શિષ્ય રંગવિજયજી વગેર પરિવાર સાથે અહીંની યાત્રા કરીને વિ. સં. ૧૮૫૨ના માઘ સુઢિ ૭ ને સામવારે, આસપાસનાં તમામ ગામેાના મહાજનસંઘને ખેાલાવીને-સમજાવીને તેમના પરસ્પરના વિરાધ મટાડી, બધાને ભેગા બેસાડી, જમાડીને સરૂપ કાવ્યાના યશ લીધેા (સ્તા. ૯૧). (૧૧) સંઘવી મૂલચંદના પુત્ર માણેકશા અને શ્રીમાળી ઈચ્છાચ દે ગુજરાત (પ્રાયઃ અમદાવાદ)થી કાઢેલ ચતુર્વિધ સંઘ સાથે પં. શ્રી શુભવિજયજીના શિષ્ય ૫. શ્રી વીરવિજય મહારાજે આ તીર્થની યાત્રા વિ. સ. ૧૮૭૭ના માગશર વિષે ૧ને દિવસે કરી (સ્તા. ૯૩). (૧૨) શેઠ માતીશાહના સમયમાં અમદાવાદના નાના માણેકના પુત્ર સઘવી પ્રેમચંદ વીરચ ંદે કાઢેલ ચતુર્વિધ સંઘ સાથે ઉપર્યુ ક્ત ૫. શ્રી વીરવિજયજી મહારાજે વિ. સ. ૧૮૭૮ના ફાગણ વિદિ ૧૩ને દ્વિવસે આ તીની યાત્રા કરી. તે વખતે ગુજરાતમાંથી ગામાગામના સઘા અહીં યાત્રાર્થે આવ્યા હતા (સ્તા. ૯૪). For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર માથ ' (૧૩) રાધનપુરથીસંઘપતિ શ્રી શિવચંદભાઈસાંકળચંદભાઈએ કાઢેલા ચતુર્વિધ સંઘ સાથે શ્રીમાન આત્મારામજી (વિજયાનંદસૂરિશ્વરજી મહારાજે, શ્રી હર્ષવિજ્યજી મહારાજ આદિ પરિવાર સાથે, સં. ૧૯૪૪ના કારતક વદિ પને દિવસે આ તીર્થની યાત્રા કરી (રહે. ૧૨૩.) ગૃહસ્થ છે જે સંઘ સાથે આચાર્યો કે મુનિરાજ હોવાનો ઉલ્લેખ નથી તે આ છે – (૧) શ્રી વીરવંશાવલી નામની પટ્ટાવલીમાં લખ્યું છે કે મહારાજા સંપ્રતિ આ તીર્થની વખતેવખત સંઘ સાથે યાત્રા કરતા હતા. (૨) મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ આબુ ઉપર વિ. સં. ૧૨૮૭માં લુણવસહી મંદિરની બહુ જ ધામધૂમથી પ્રતિષ્ઠા કરીને પાછા ફરતાં સંઘ સાથે ચંદ્રાવતી, પાલનપુર, સત્યપુર (સાર) થઈને શંખેશ્વર તીર્થની યાત્રા કરીને ધોળકા ગયા (સ્તો. ૨૦). (૩) શ્રી શત્રુંજય તીર્થના પંદરમા ઉદ્ધારની પ્રતિષ્ઠા કરાવીને પાછા ફરતાં વિ. સં. ૧૩૭૧માં સમશશાહ અને તેમના ભાઈ સહજાશાહ એ સવાલ સંઘ સાથે વઢવાણું, માંડળ, પાડલા થઈને શંખેશ્વર તીર્થની હર્ષપૂર્વક યાત્રા કરીને અહીંથી પાટણ ગયા (સ્ત. ૧૩૬). (૪) વિ. સં. ૧૬૫૮માં ૧૨૦૦ ગાડાં, ૭૦૦ ઘેડા તથા ઊંટ સવારે અને અનેક સુભટોથી યુક્ત સંઘવી હેમ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ જે કાઢેલ સંઘ મારવાડથી અહીં યાત્રાર્થે આવ્યા (રતે ૩૭). (૫) ગામેગામના અનેક સંઘે અહીં યાત્રા કરવા આવે છે તે ૬ શ્લેટ ૬૩થી ૬૭; તે૬૧, ૬૮, ૯૬, ૧૧૧, ૧૧૨, ૧૨૩, ૧૨૯, ૧૪, ૧૫૭). (૬) “શ્રીમાધવાનલચતુષ્પદી' (આ. શ્રી. શા. વિ. સૂ. જ્ઞાનભંડાર, ખંભાત)ની સં. ૧૭૩૬ ભાદરવા સુદિ ૭ મવારે લખાઈને પૂર્ણ થયેલી હસ્તલિખિત પ્રતની પ્રશસ્તિમાં લખ્યું છે કે, “બુરાનપુર (ખાનદેશ) નિવાસી, વીશા પિરવાડ શાહ રંગજીએ, પોતે પિતાને હાથે પિદા કરેલી લક્ષ્મી ખર્ચને, મેટા આડંબરપૂર્વક મોટા ઠાઠમાઠથી શ્રી શત્રુંજય ગિરિરાજને સંઘ કાઢેલ. આબુ વગેરે તીર્થોની યાત્રા કરીને શત્રુંજય જતાં માર્ગમાં તેમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની પણ સંઘ સાથે ભક્તિપૂર્વક યાત્રા કરી હતી. (૭) જેસલમેરનિવાસી, ખરતરગચ્છીય, બાફણગોત્રીય સા. ગુમાનચંદજીના પુત્રે સા. બાદરમલજી વગેરે પાંચ ભાઈ એ જેસલમેર, ઉદયપુર અને કોટાથી કંકેતરીએ દેશદેશમાં લખીને ઘણું જ ઠાઠમાઠ અને ઘણું જ ધામધૂમથી શત્રુંજય ગિરિરાજને મોટો જબરદસ્ત સંઘ વિ. સં. ૧૮૯૧ના માઘ સુદિ ૧૩ને દિવસે પાલીથી કાઢ્યો હતે. રસ્તામાં અનેક તીર્થોની યાત્રા કરવા સાથે શત્રુ જ્ય, ગિરિનાર વગેરે મહાતીર્થોની યાત્રા કરીને પાછા ફરતાં શંખેશ્વર તીર્થની પણ ભક્તિપૂર્વક યાત્રા કરીને તે સંઘ ત્યાંથી રાધનપુર શ્રીગેડી પાર્શ્વનાથની યાત્રા કરવા માટે ગયે હેતે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ . (૮) રાધનપુરનિવાસી શાહ હરગોવિંદદાસ ઉત્તમચંદ તરફથી રાધનપુરથી શ્રી શંખેશ્વરજીને મોટો સંઘ વિ. સં. ૧૭૬ના ફાગણ વદિ ૧ને દિવસે ધામધૂમથી નીકળે હતે. તેમાં આશરે દોઢસે ગાડાં હતાં. રાધનપુરથી નીકળી શંખેશ્વસ્તીથની યાત્રા કરી પાછા રાધનપુર પહોંચતાં સુધીનું તમામ ગાડાંઓનું ભાડું પણ તેમણે આપ્યું હતું. શંખેશ્વરમાં રસ્તાનાં ગામોમાં તથા રાધનપુરમાંથી નીકળતાં અને પિસતાં પણ તેમણે નકારશીએ કરી હતી. શંખેશ્વરમાં મહેસપૂર્વક તેમણે અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવ્યું હતું. રાધનપુરથી શંખેશ્વરના બીજા સામાન્ય સંઘે ઘણા નીકળે છે, તેમાં ત્રણથી પાંચ હજારનું ખર્ચ થાય છે, જ્યારે આ સંઘમાં ૧૯ થી ૨૦ હજાર રૂપિયાનું ખર્ચ થયું હતું. મુનિરાજે (૧) તપાગચ્છનાયક શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ અને શ્રી વિજયપ્રભસૂરીશ્વરજી મહારાજ વગેરે પરિવાર સહિત આ તીર્થની યાત્રાએ અનેક વાર પધાર્યા હતા. (૨) ઉપર્યુક્ત શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પરિવાર સાથે વિ. સં. ૧૬૫૮માં પાટણથી યાત્રાર્થે અહીં પધાર્યા હતા. અહીંથી વિહાર કરી ગિરનાર વગેરેની યાત્રા કરીને નવીનનગર (જામનગર)માં ચોમાસુ કરીને પાછા સં. ૧૬૫માં અહીંની યાત્રા કરીને તેઓશ્રીએ અમદાવાદ જઈને For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ યાત્રા ચોમાસુ કર્યું હતું (ર૦ ૩૭). ' (૩) શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના બીજા પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજ્યાનંદસૂરિજીએ (સં. ૧૬૭૬માં સૂરિપદ) આ તીર્થની આનંદપૂર્વક પાંચ વાર યાત્રા કરી હતી. (૪) શ્રી પુણ્યકલશ ઉપાધ્યાયે વિ. સં. ૧૭૦૮ના માગશર વદિ ૧૨ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી (તે) ૧૧૩). (૫) મહામહોપાધ્યાય શ્રીમાન યશવિજ્યજી મહારાજ આ તીર્થ પર અતિ ભક્તિ ધરાવતા હતા અને તેઓ સપરિવાર આ તીર્થની યાત્રા કરવા અહીં પધાર્યા હતા. (૬) ઉપાધ્યાય શ્રી લાવણ્યવિજયજીના શિષ્ય શ્રી નિત્યવિજયજીએ સં. ૧૭૪૫ના શ્રાવણ વદિ ૧૩ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી (તે ૪૬). (૭) પં. વિનયકુશલશિષ્ય, પં. કીર્તિકુશલશિષ્ય, પં. જ્ઞાનકુશલ વગેરેએ બહુ દૂર દેશથી આવીને, આ તીર્થની યાત્રા કરી હતી (સ્ત. ૧૩૯). (૮) પં. શ્રી ઉત્તમવિજયજીના શિષ્ય. પં. શ્રી પદ્રવિજયજી ગણીએ આ તીર્થની ૨૧ વાર પ્રેમપૂર્વક યાત્રા કરી હતી (તે ૧૪૨). (૯) શ્રી પુણ્યસૂરિજીના શિષ્ય શ્રી મોતીસાગરજીએ ચૈત્રી પૂનમે આ તીર્થની યાત્રા કરી હતી તે દ૬). ગૃહસ્થ (૧) વિ. સં. ૧૩૦૮માં મહામંત્રી તેજપાલ પિતાના શ્રી ૭ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર મહાલય કુટુંબ સાથે (કદાચ સંઘ પણ સાથે હશે જ) શંખેશ્વર તીર્થની યાત્રા કરવા જતાં માર્ગમાં ચદ્રોન્માનપુર (ચંદ્રુમાણચંદ્રુયાણા)માં તેમનું આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસી થઈ ગયા. તેથી ગુજરાતના મહારાજાની આજ્ઞા-મંજૂરી લઈને મહામંત્રી વસ્તુપાલના પુત્ર જૈત્રસિહે ત્યાં (ચંદુમાણમાં) હાથીઘોડાઓની રચના સહિત અને તોરણયુક્ત, અતિમનહર જિનાલય, સરોવર, ધર્મશાળા, દાનશાળા વગેરે મહામાત્ય તેજપાલના પુણ્યાર્થે કરાવ્યું (સ્ત. ૧૯). (૨) શ્રી વિજયદેવસૂરિના સમકાલીન (અઢારમી સદીને પ્રારંભ) અમદાવાદના નગરશેઠ શ્રીમાન શાંતિદાસ શેઠે આ તીર્થની યાત્રા કરી હતી, વગેરે વગેરે. આ પ્રકરણના છેલા ત્રણ પેટાવિષયે (ગૃહસ્થસંઘ, મુનિરાજે અને ચહ)ની જે વિગત આપી છે તેમાં ગૃહસ્થ સંઘની સાથે અને સંઘ વિનાના ગૃહસ્થની સાથે, મુનિરાજે નહિ જ હોય તથા પૃ. ૯૬માં મુનિરાજેને પિટાવિષય આપ્યો છે તેમની સાથે સંઘે નહીં જ હેય, એમ ચોકકસ રીતે કહી શકાય નહિ, હેય પણ ખરા. પરંતુ મને તે ગ્રંથે –સ્તરને વગેરેમાંથી જેવા પ્રકારના ઉલ્લેખો મળ્યા એ પ્રમાણે જ અહીં આપેલ છે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ જીર્ણોદ્ધાર ८ ૧. મંત્રી સજ્જન શેડના ઉદ્ધાર આ તીના વિશેષ મહિમાવતા ઐતિહાસિક કાળ વિ. સં. ૧૧૫૫થી શરૂ થાય છે. તે પહેલાં વીરનિર્વાણુ પછી શંખેશ્વર તીના મંદિરના જીÍદ્ધાર કાઈ એ કરાયે હાય તેવા ઉલ્લેખ કોઈ પણ ગ્રંથામાં મારા જોવામાં આવ્ય નથી. કદાચ શ ંખેશ્વર પાર્શ્વ પ્રભુની આ મૂર્તિ પહેલાં કોઈ પણ કારણથી જમીનમાં ભંડારી દીધી હાય અને પછી તે વિ. સં. ૧૧૫૦ની આસપાસમાં જમીનમાંથી પ્રગટ થઇ હાય તા એ પણ સંભવિત છે. સ ૧૧૫૫થી પૂના ગૃદ્ધાર સ ંબંધી કઈ પણ ઉલ્લેખો નહીં મળવામાં કદાચ આ પશુ મુખ્ય કારણ હાય. ત્રીજા પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે આ રાખેશ્વર ગામમાં વિ. સં. ૧૦૦૦ની આસપાસમાં પણ શ્રાવકોનાં ઘી, For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ દેશસર, ઉપાશ્રય વગેરે હતા તેમ જ આચાર્યવ, મુનિવર્યો વગેરે અહીં પધારતા હતા અને ચોમાસા પણ કરતા હતા. તે૫૦, કડી ૧૫માં વિક્રમ અને ભેજરાજાએ સુંદર ઉદ્ધાર કરાવ્યા એમ લખ્યું છે, પરંતુ એ તે શ્રી પાર્શ્વપ્રભુનાં બીજાં તીર્થો માટે લખ્યું હોય તેમ લાગે છે, ખાસ શંખેશ્વરજી માટે લખ્યું હોય તેમ જણાતું નથી. - બારમી સદીનું પ્રથમ ચરણું ચાલતું હતું. ચૌલુક્ય (સેલંકી, મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહે ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણની રાજ્યગાદી વિ. સં. ૧૧૫૦થી ૧૧૯૯ સુધી (‘પ્રબંધચિન્તામણિ પ્રમાણે) ભાવી હતી. તે વખતે સેલંકીઓની જાહોજલાલી પુરસમાં હતી. સિદ્ધરાજ જયસિંહની આજ્ઞા ઘણા દેશમાં પ્રવર્તતી હતી. તેમના મુખ્ય મંત્રીઓમાં બુદ્ધિશાળી, શૂરવીર અને ન્યાયસંપન્ન સજજન શેઠ નામના પણ એક મંત્રી હતા. તે મહારાજા સિદ્ધરાજ જયસિંહના ઘણું વિશ્વાસુ અને પ્રેમપાત્ર હતા. મહારાજા સિદ્ધરાજ જ્યસિહ, સર્વ રીતે મેગ્ય જાણું, તેમને પાછળથી સેરઠના દંડનાયક-સૂબા નીમવાથી તે હોદ્દા ઉપર તે કેટલાંક વર્ષો સુધી સોરઠ દેશમાં રહેલ. તે દરમ્યાન તેમણે ગિરિનાર ઉપરના જીર્ણ થઈ ગયેલા શ્રી નેમિનાથ પ્રભુના મંદિરનો સુંદર જીર્ણોદ્ધાર કરાવીને તેની વિ. સં. ૧૧૮૫માં પ્રતિષ્ઠા કરાવી હતી. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ જીર્ણોદ્ધાર - તે પહેલાં સૂરિપુંગના ઉપદેશથી તેમના સાંભળવામાં આવેલ કે, “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ ઘણી પ્રાચીન અને ચમત્કારિક છે.” તેથી તે શંખેશ્વર તીર્થની યાત્રા કરવા ગયેલ અને ત્યાર પછી તેમણે ત્યાં આ તીર્થના જીર્ણોદ્ધારરૂપે નવેસરથી દેવવિમાન જેવું મનેહર મંદિર બંધાવીને તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ પધરાવીને વિ. સં. ૧૧૫૫માં તેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા સમયે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના ગુરુવર્ય શ્રી દેવચંદ્રસૂરિજી ત્યાં ઉપસ્થિત હતા એમ જણાય છે, અને તેથી કદાચ તેમના જ ઉપદેશથી સજ્જન શેઠે આ જીર્ણોદ્ધાર કરાવ્યું હોય એમ લાગે છે. શ્રીકૃષ્ણ શંખપુરમાં શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ પધરાવ્યા પછી. ઘણા લાંબા કાળ સુધી એ ત્યાં પૂજાયા બાદ, દુશમન રાજાઓના ભયથી કે ગમે તે કારણે, એ મૂર્તિ જમીનમાં ભંડારી દીધી હોય અને કાળક્રમે વિ. સં. ૧૧૦૦ની આસપાસમાં એ મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ હોય, અથવા તે શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુનું દેરાસર બહુ જ જીર્ણ થઈ ગયું હોય, ગમે તે કારણે હોય, પરંતુ પાછળથી સેરઠના દંડનાયક થયેલ મંત્રી સજન શેઠે અહીં જીર્ણોદ્ધાર જ કરાવ્યું છે એમ નહીં, પણ આ તીર્થના જીર્ણોદ્ધારરૂપે ખાસ નવીન પ્રાસાદ બંધાવીને તેમાં શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી હોય એમ તે ૩ લેક ૬; તે ૨૪A લેક ૩૯; તે ૨૪B . ૬; તે ૪૬ કડી ૨૩ વગેરે ઉપરથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાકા: ૨. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલને ઉદ્ધાર ગુજરાતના મહારાજાધિરાજ ભીમદેવ બીજાના મહામાત્ય, પાટણનિવાસી, પિરવાડજ્ઞાતીય, શૂરવીર, દાનવીર, ધર્મવીર વસ્તુપાળ-તેજપાળે વૃદ્ધ (વડ) ગચ્છાધિપતિ સંવિજ્ઞપાક્ષિક (સંવેગી)શ્રીમાન વર્ધમાનસૂરિજીના મુખથી શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુના તીર્થને અદ્ભુત મહિમા સાંભળીને, મોટા ઠાઠમાઠથી સંઘ કાઢીને, તે સૂરિજીની સાથે, શંખેશ્વરની યાત્રા કરી હતી. ત્યાં તેમણે મહત્સવ પૂર્વક દર્શન-પૂજન વગેરે કરીને સંઘપતિનાં દરેક કાર્યો કર્યા હતાં. ત્યાર પછી તે મંદિરને ઘણું જીર્ણ થઈ ગયેલું જેને તે મંદિરને તેમણે જીર્ણોદ્ધાર કરાવીને મંદિર સાવ નવા જેવું કરાવ્યું, તેને ફરતી બાવન જિનાલયની દેરીઓ ઉપર સોનાના કળશે ચડાવ્યા. અને તેમણે વિ. સં. ૧૨૮૬ પછીના નજીકના સમયમાં તે જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા શ્રીમાન વર્ધમાનસૂરિશ્વરજી મહારાજ વગેરે સુવિહિત આચાર્યો પાસે કરાવી. આ જીર્ણોદ્ધાર અને તેની પ્રતિષ્ઠામાં મહામાત્ય વસ્તુપાળ-તેજપાળે બે લાખ રૂપિયા ખર્યા હતા. આ પ્રમાણે મહામાત્ય વસ્તુપાળ અને તેજપાળની આ તીર્થ ઉપર પૂર્ણ શ્રદ્ધા-ભક્તિ હોવાથી તેઓ વખતેવખત અહીં આવીને પ્રભુભક્તિ કરતા હતા. ૩. રાણુ દુર્જનશલ્યને ઉદ્ધાર ચંદ્મ પુર (ઝીંઝૂવાડા)ના રાણું દુર્જનશલ્યને મહા દુષ્ટ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ , કેટ રેગ થયું હતું. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના કરવાથી તેને કેઢ નષ્ટ થયે, કંચનવર્ણ કાયા થઈ, તેથી પ્રસન્ન થઈને શણું દુર્જનશલ્ય શંખેશ્વરજીના મંદિરને જીર્ણોદ્ધાર કરાવીને તેને દેવવિમાન જેવું સુંદર કરાવ્યું. “જગદૂચરિત” મહાકાવ્ય સર્ગ ૬ (તે ૪૦) માં લખ્યું છે કે, “પૂર્ણિમા પક્ષના શ્રી પરમદેવસૂરજીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની આરાધના કરીને વિ. સં. ૧૩૦રની આસપાસમાં મહારાણા દુર્જનશલના કોઢ રોગને મટાડ્યો, તેથી ઉક્ત સૂરિજીના ઉપદેશથી રાજા દુર્જનશલ્ય શંખેશ્વરજીના પ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યો.” ઉપર્યુક્ત “જગડૂત ચરિત'માં આપેલ સંવત અનુસાર મહામાત્ય વસ્તુપાળતેજપાળના જીર્ણોદ્ધાર પછી થોડાંક (૧૫-૨૦) વર્ષોમાં જ આ જીર્ણોદ્ધાર થયે ગણાય. તે વખતે મંત્રી તેજપાળ વિદ્યમાન હતા. તેમની વિદ્યમાનતામાં દુશ્મન રાજાઓના આક્રમણેથી આ તીર્થને નુકસાન થવાની સંભાવના થતી નથી. કદાચ કુદરતને લઈને કંઈ નુકસાન થયું હોય, તેને સુધરાવ્યું હોય, અથવા તે પ્લાસ્ટર-રંગ-રોગાનાદિ સામાન્ય જર્ણોદ્ધાર કરાવ્યું હોય એમ લાગે છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ અને દુર્જશલ્યના જણે . દ્વાર પછી આ જિનાલય શેડાં જ વર્ષો સુધી વિદ્યમાન રહ્યું. ત્યાર પછી કાળક્રમે ૧૪મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં, ગુજરાત મુસલમાન બાદશાહના હાથમાં ગયું તે વખતે, અલાઉદ્દીન ખીલજીની અથવા ત્યાર પછીના મુસલમાન બાદશાહની . For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શમેશ્વર મહાતી ફાજોનાં આક્રમણાથી આ મંદિરને નાશ થયે, પરંતુ તે વખતે મૂળનાયકજીની અસલ મૂર્તિને શ્રીસ`ઘે ભૂમિમાં ભ’ડારી દીધી. ઉપર્યુક્ત મદિર અત્યારે વિદ્યમાન શ ંખેશ્વર ગામની મહાર હશે એમ લાગે છે. હાલ વિદ્યમાન શખેશ્વર ગામથી ચંદ્રના માગે લગભગ અડધા માઈલ દૂર જતાં ઘટાઈ ગયેલા મકાન જેવે જણાતા માટીના માટા ટીંબે (ઊંચા ટેકરા) દેખાય છે. એ અસલ-મૂળ મંદિર (જિનાલય) હાવાનું ગામના કેટલાક લેાકેા કહે છે અને તે વાત સાચી હેાય તેમ લાગે છે. તેમ જ ત્યાં મકાનાના પાયા અને ઈંટો વગેરે દેખાય છે. એટલું જૂનું શમેશ્વર ગામ આ તરફ હાય તેમ જાય છે. આ મંદિરના નાશ પછી શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સાવ નવેસરથી ગામમાં મ ંદિર બન્યું છે, જેની હકીકત આગળ આપવામાં આવી છે. અડવા ગામની ઉત્તર દિશા તરફના ઝાંપાની બહુાર આવેલ ખાસેાલ તળાવના પશ્ચિમ શિા તરફના કિનારા ઉપરના મેદાનમાં એક ઠેકાણે શેષશાયી શ્રીકૃષ્ણની ખારા પથ્થરમાંથી અનાવેલી પ્રાચીન લાંખી સૂતેલી મૂર્તિ છે, જે ઘણી જીણ થઈ ગયેલ છે. શેષનાગની ફણા ઉપર શ્રીકૃષ્ણે સૂતેલ છે, તેમના પગ પાસે લક્ષ્મીદેવી બેઠેલાં છે. તેની પાસે દાસીઓની મૂર્તિએ કતરેલ છે, તેની પાસેની એક ગેાળ પથ્થરવાળી મૂર્તિમાં વચ્ચે એક દેવ અને તેની અને બાજુએ એક પેક For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ જીર્ણોદ્ધાર દેવીની મૂર્તિઓ કોતરેલી છે. તેની પાસે એક ખાશ પથ્થરની અને એક આરસની પાદુકા જોડી છે. ક્યાંકથી મળી આવેલ હશે, ત્યાંથી લાવીને અહીં મૂકેલ હશે એમ જણાય છે. તેની આજુબાજુમાં પુરુષોના તથા સતીઓના પાળિયા વગેરે છે. તેની નજીકમાં એક દટાઈ ગયેન્ની વાવ હાવાનું લેાકેા કહે છે. ૧૦૫ આ મેદાનમાં જૂનાં મકાનાના પાયા વગેરેની નિશાનીએ દેખાય છે. ત્યાંથી થાડુ' આગળ જતાં જેમાંથી શ્રી શ ંખેશ્વર પાર્શ્વપ્રભુની મૂર્તિ નીકળ્યાનું કહેવાય છે, તે ખાડો આવે છે. આ ખાડા જૂના હેય એમ જણાય છે. તે ખાડાને અહીંના લેાકા ઝડવા એ નામથી એળખે છે. એવી દંતકથા છે કે, અહીંના રહીશ એક જણુની એક ગાય હમેશાં જગલમાંથી ચરીને ઘેર આવતી વખતે આ ખાડાના સ્થાને જતી, ત્યાં તેનું દૂધ ઝરી જતું. ચક્કસ તપાસ કરતાં આ ઝ ંડવાના સ્થાને તે ગાયનું દૂધ ઝરતું જોઈ, અહીં કોઈક ચમત્કારિક દેવની મૂર્તિ હોવી જોઈ એ એમ જાણીને લેાકાએ તે સ્થાને ખૂબ ઊંડું ખાદતાં તેમાંથી શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ નીકળી.” આ દંતકથા પ્રમાણે, અથવા ગમે તે રીતે શ્રી શ ંખેશ્વર પાર્શ્વ પ્રભુની મૂર્તિ જમીનમાંથી પ્રગટ થઈ. તેનાં દર્શન કરીને લેાકેા ઘણા જ ખુશી થયા. સંઘમાં વાત ફેલાણી, ગામેાગામથી સ થે અને મનુષ્યાનાં ટોળેટોળાં દન કરવા માટે આવવા લાગ્યાં, અને નવું મંદિર બંધાવવાની વાત ચર્ચાવા લાગી. ૪. શ્રી વિજયસેનસૂરિ પ્રતિષ્ઠિત ઉદ્ધાર ચર્ચાના પરિણામે શ્રીસ ંઘે, તપાગચ્છના દાદા શ્રીમાન For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શમેશ્વર મહાતીથ હીરવિજયસૂરિશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ’ખેશ્વર ગામની મધ્યમાં એક (હાલમાં ગામની અંદર જૂના મંદિરનું ખંડિયેર ઊભુ છે તે) ખાવન જિનાલય યુક્ત શિખબધી સુંદર મંદિર અધાવ્યું. મ"ક્રિય તૈયાર થતાં શ્રીસધે તેની મહાત્સવપૂર્વક શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી (સ્તા. ૨૫, ૩૬). tet જૂના મંદિરની રચના આ (જૂનું) મંદિર, પશ્ચિમ સન્મુખનું અર્થાત્ તેમાં ખિરાજમાન મૂળનાયકજીનું મુખ પશ્ચિમ દિશા સામે હતું. આ મદિર શિખરબંધી મૂળ ત્રણ ગભારા, ગૂઢમ’ડપ, સભામંડપ અને બાવન જિનાલય યુક્ત બનેલું હતું. ભમતીની દેરીઓમાં ઉત્તર તરફ એ, દક્ષિણ તરફ એ અને પૂર્વ તરફની પંક્તિમાં વચ્ચે એક, એમ કુલ પાંચ મેટા ગભારા (ભદ્ર પ્રાસાદ) તથા ૪૪ દેરીએ ખનેલ હતી. તે દરેક ગભારા અને પ્રત્યેક દેરીએ ઉપર પણ શિખર અનેલાં હતાં. મૂળ ત્રણે ગભારા, ત્રણે શિખરા, બન્ને મંડપે, તેના ઉપરના ગુખો અને ભમતીની દેરીએ છત સુધી ખારા પથ્થરથી તથા દેરીઓનાં બધાં શિખરા, દીવાલેા, દેરીઆના ગુખજો વગેરે ઈંટોથી ખનેલાં હશે એમ જણાય છે. ઇંટાના કામ ઉપર ચૂનાનું પ્લાસ્ટર કરેલું હતું. પ્લાસ્ટરમાં કાઈ કોઈ ઠેકાણે સુંદર નકશી કરેલી હતી. આવું સુંદર મંદિર બનેલું હોવા છતાં કાળની વિચિત્ર ઘટના કહેા કે મુસલમાન ખાદશાહેાન For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠું દ્ધાર પ્રાપથી કહેા, આ મદિર પૂરાં એંસી વર્ષે પણ વિદ્યમાન રહી શકયુ નહીં. મંદિરના ભંગ મોગલ બાદશાહ ઔરંગઝેખ દિલ્હીની ગાદીએ બેઠા પછી તેના રાજ્યકાળ દરમ્યાન લગભગ વિ. સ. ૧૭૧પથી ૧૭૬૪ વચ્ચેના કોઈ વર્ષમાં, તેની આજ્ઞાથી તે વખતના અમદાવાઢના સૂબાએ શ ંખેશ્વરજીની નજીકમાં આવેલ મુંજપુર કસખાના ઠાકોર સરદાર હમીરસિંહને તાબે કરવા માટે મુંજપુર ઉપર ફ્રીજ મેકલી હતી, તે ફાજ સરદ્વાર હમીરસિંહ ઉપર વિજય મેળવીને મુંજપુરથી પાછા ફરતાં શંખેશ્વરજીનું આ મનાહર મંદિર તેાડી નાંખ્યું, કેટલીક મૂર્તિએ હાથમાં આવી તેને ખંડિત કરી નાંખી, પરંતુ ત્યાંના સંઘે અગમચેતી વાપરીને મૂળનાયક શ ́ખેશ્વરજીની મૂર્તિને ભોંયરામાં સંતાડી દીધેલી તેથી તે બચી ગઈ. આ ઘટના લગભગ વિ. સં. ૧૭૨૦ થી ૧૭૪૦ સુધીમાં ખની હાય તેમ જણાય છે. અર્થાત્ એ અરસામાં આ મરિના ભંગ-નાશ થયેા. ખંડિયેરની સ્થિતિ ૧૦' પશ્ચિમ સન્મુખનું અને ખાવન જિનાલયવાળુ આ મંદિર પણ વિશાળ હતું. મંદિરને મુસલમાની ફાજે તેાડી નાંખ્યા પછી ઘણાં વર્ષોં બાદ આ મંદિરની જમીન ઉપયેગમાં લેવા માટે, અથવા તેા તેના પથ્થરા કામમાં લેવા માટે, તેમાં વચ્ચે મૂળ ગભારા, ગૂઢમંડપ અને સભામંડપ આદિ જે હશે તે બિલકુલ કાઢી નાખીને સાફ મેદાન કરેલ For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ છે. એટલે પહેલાં અહીં મૂળ ગભારે, ગૂઢમંડપ વગેરે શું શું હતું તે કાંઈ ચક્કસ રીતે જાણી શકાયું નથી. પરંતુ અહીંના જૂના મુનીમ વાડીલાલ દેવસીભાઈ એ જમીન ખેદાવીને તપાસ કરતાં જણાયું કે, જમીનમાં દેશસરના પાયા મોજૂદ છે. એટલે મૂળ ગભારે વગેરે આ મેદાનમાં વચ્ચે જ હતું, એ ચક્કસ થાય છે. ભમતીની બધી દેરીઓના ખંડિયેરો હજુ ઊભાં છે. લગભગ બધી દેરીઓની બહારની ભીંતે, બારશાખો, ઓશરીના સ્તંભે અને ઉપરનાં શિખરનો થેડે ઘણે (કોઈમાં ચાર આની, કોઈમાં આઠ આની તે કઈમાં બાર આની) ભાગ હજુ સાબૂત ઊભે છે. ઘણીખરી દેરીઓની બારશાખો હજુ લાગેલી છે, છતાં દરેકને ડો-ઘણે -ભાગ તે અવશ્ય પડી ગયો છે. બધી દેરીઓ અને ગભારાને છત સુધીને ભાગ ખારા પથ્થરને બનલે હતે. વચ્ચેની દીવાલે અને શિખર ઈટેનાં બનેલાં હતાં. મેટા ગભાર વગેરેની દીવાલમાં કરેલ ચૂનાના પ્લાટરમાં સુંદર નકશી કરેલી હતી, તેના નમૂના હજુ કેટલેક ઠેકાણે મજૂદ છે. બધી દેરીઓની આગળની ઓશરી, તેની છત, મુખ્ય દરવાજો અને ગામ તરફને દરવાજે વગેરે ભાગ સાવ પડી ગયા છે. મુખ્ય અને ગામ તરફના દરવાજાને સ્થાને હાલમાં દીવાલ ચણવી લઈને ગામ તરફના દરવાજાને સ્થાને, તે કંપાઉંડમાં આવવા જવા માટે બારણું મૂકીને એ કંપાઉંડને કબજે કરી લીધું છે. આ કંપાઉંડ અહીંના જૈન શ્વેતાંબર કારખાનાના તાબામાં છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ જીર્ણોદ્ધાર ૧૦૯કુલ હક્ક કારખાનાને છે. અહીં દર વર્ષે કાર્તિકી તથા ચૈત્રી પૂનમને દિવસે શ્રી શત્રુંજયગિરિરાજને સુંદર ૫ટ બંધાય છે. જૂના મંદિરના લેખે આ જૂના મંદિરની ભમતીની લગભગ દરેક દેરીઓ અને ગભારાની બાફ્યાખો પર વિ. સં. ૧૬પરથી ૧૬૯૮ સુધીના લેખો છે. તેમાંના ત્રણ ગભારાના લેખો કાંઈક મોટા, વ્યવસ્થિત અને સંસ્કૃત ભાષામાં છે. બાકીની દેરીઓના લેખે સાવ ટૂંકા અને લગભગ ચાલુ જેવી ગુજરાતી ભાષાના છે. આ બધા લેખોમાં સંવત ઉપરાંત દેરીએ કરાવનાર કે તેમાં મૂર્તિઓ પધરાવનારના કુટુંબના માણસોનાં નામે જ માત્ર આપેલ છે. કેઈ કઈમાં ગામનું નામ પણ આપેલ છે, પરંતુ પ્રતિષ્ઠા કરનાર આચાર્ય કે મુનિરાજનું નામ કેઈ પણ લેખમાં આપેલું નથી; મૂળ મંદિરના લેખમાં આપેલું હશે તેથી આ લેખોમાં નહીં આપ્યું હોય તેમ જણાય છે. પાંચમે જીર્ણોદ્ધાર ઉપર્યુક્ત દેરાસર તૂટયા પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ કેટલાક સમય સુધી ભેંશમાં રાખવામાં આવી હતી. મુસલમાની ફજેને ભય દૂર થયા પછી ભોંયરામાંથી બહાર લાવીને તેને મુંજપર કે શંખેશ્વરના ઠાકરેએ, કેટલેક વખત સુધી, પિતાના કબજામાં રાખી હશે અને તેઓ અમુક રકમ. લીધા પછી જ યાત્રાળુઓને દર્શન કરાવતા હશે. - ત્યાર પછી શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રી વિજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય) શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ ઉપદેશથી, શ્રી સંઘના આગેવાના પ્રયાસથી યા તે કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ કરેલી સ્તુતિથી થયેલા ચમત્કાર પછી તેમના ઉપદેશથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ શ્રીસંઘને સેવવામાં આવી હોય તેમ જણાય છે. તે વખતે મૂળનાયકની આ મૂર્તિને શ્રીસંઘ, નવા દેરાસરની સામે સિપાઈઓને રહેવાનાં મકાને છે, તેમાંનાં મુખ્ય ઓરડાનું બારણું નવા દેરાસરના કંપાઉંડના મુખ્ય દરવાજા બહાર, બજારના રસ્તા ઉપર પડે છે તેમાં, પણદાખલ વિ. સં. ૧૭૫૦ની આસપાસમાં પધરાવી હશે. ત્યાં કેટલોક વખત સુધી પૂજાયા બાદ નવું (વર્તમાન) મનહર દેરાસર તૈયાર થતાં તેમાં પ્રભુને પધરાવવામાં આવ્યા હશે, જે હજુ સુધી ભવ્ય જીવેથી ત્યાં પૂજાય છે અને ભક્તોના મનને પૂર્ણ કરે છે. આ વર્તમાન-નવું દેરાસર પાંચમા ઉદ્ધાર તરીકેનું સમજવાનું છે. ઉપર્યુક્ત પાંચ જીર્ણોદ્ધાર ઉપરાંત, “અંચલગચ્છીય બૃહત્ પટ્ટાવલી” ભાષાન્તર પૃ. ૮૭માં, સં. ૧૨૫માં થયેલા રીડાના પુત્ર જીવા શાહે શંખેશ્વરજીના જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું અને “ગુજરાતનાં ઐતિહાસિક સાધન”, વિભાગ ૧-૨માં મેનાજી ગાંધારિયે નામના વાણિયાએ નવ લાખ રૂપિયા ખર્ચીને શંખેશ્વરજીનું દેવાલય બંધાવ્યાનું લખ્યું છે. પરંતુ આને માટે બીજા કોઈ ગ્રંથ કે શિલાલેખોનું પ્રમાણ મળેલું નહીં હોવાથી, તેમ જ સંવત માટે પાકી For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ જીર્ણોદ્ધાર ખાતરી નહીં મળવાથી, જીર્ણોદ્ધારના અનુક્રમ નંબરમાં તેને ઉલ્લેખ કર્યો નથી. તે સિવાય, તેત્રાંક ૪ (“ધનદપ્રબંધ')માં શંખપુરમાં -શંખરાજાના સમયમાં, ત્યાંના જ વતની ધનદ નામના શેઠે મનહર જિનાલય કરાવી, નવીન જિનબિંબની સ્થાપના કરીને એક સુંદર બગીચે કરાવ્યાનું લખ્યું છે. પણ આ વાત કદાચ બીજા કોઈ શંખપુરનગર માટે હોય અથવા તે શંખરાજાના સમયની વાત હોવાથી અતિ પ્રાચીન કાળની આ વાત હોય એમ જણાય છે. તેમ જ ઉપર્યુક્ત “અચલગચ્છીય બહત્ પટ્ટાવલી ભાષાન્તર, પૃષ્ઠ ૨૨૭માં લખ્યું છે કે, અહીં ચાતુર્માસ રહેલ શ્રી મેરૂતુંગસૂરિજીના ઉપદેશથી વિ. સં. ૧૮૬૮ના કાર્તિક વદિ ૨, સેમવારે, શંખેશ્વરજીમાં કડુઆ નામના શેઠે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવેલી છે. આ પ્રમાણે મુખ્ય મુખ્ય ઉદ્ધા સિવાય અહીં બીજા સૂક્ષ્મ-નાના નાના ઉદ્ધાર તથા બીજી પ્રતિમાઓનું સ્થાપન વગેરે ઘણી વાર થયું હશે, તેમ જ શંખેશ્વર ગામમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દેરાસર ઉપરાંત બીજા દેરાસરે પણ કઈ કઈ કાળમાં અવશ્ય બન્યાં હશે અને તે કેટલાક કાળ વિદ્યમાન રહ્યાં હશે. પરંતુ કાળક્રમે અત્યારે છેલ્લા બે-ત્રણ સિકાથી તે શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિવાળું વર્તમાનનવીન આ એક જ દેરાસર વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ' B ' તેને = IIIIIII 9 નવું દેરાસર ઘણું કરીને શ્રી વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રી વિજ્યસિંહસૂરિજીના શિષ્ય) શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી શ્રી સંઘે તૈયાર કરાવેલ આ નવીન જિનાલયને મૂળ ગભારે અને ગૂઢમંડપ વગેરે તૈયાર થઈ જતાં, શ્રીસંઘે કરેલ મહત્સવપૂર્વક, મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિને તેમાં બિરાજમાન કરવામાં આવી. તેની પ્રતિષ્ઠા વિ. સં.. ૧૭૬૦ની આસપાસમાં પ્રાયઃ ઉપર્યુક્ત શ્રીમાન વિજયપ્રભસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજય રત્નસૂરિજીએ કરી હોય એમ જણાય છે. ત્યાર પછી થેડા જ વખતમાં ભમતીની દેરીઓ પણ બની હોય એમ લાગે છે, કેમ કે અહીંના વિ. સં. ૧૮૬૮ના એક લેખમાં અહીંની ભમતીની દેરીઓમાંના ફૂટયાતૂટ્યા કામનું સમારકામ, અને ચેકમાં ફરસબંધીનું વગેરે કામ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ નવું દેરાસર કરાવ્યાનો ઉલ્લેખ છે. વિ. સં. ૧૮૬૮માં સમારકામ કરાવવાને વખત આવે એટલે ભમતીની દેરીઓ વગેરે વિ. સં. ૧૮૦૦ પહેલાં જરૂર બની ચૂક્યું હશે એમ જણાય છે. આ દેરાસરની પ્રતિષ્ઠા થયા પછી સભામંડપ, બાવન જિનાલયની ભમતીની દેરીઓ, ગભારા, શૃંગારકીઓ, શૃંગારકીની બહારની ઓરડીઓ, ધર્મશાળાઓ, આખા કંપાઉંડ ફતે કેટ વગેરે ધીમે ધીમે પાટણ-રાધનપુરના ગૃહસ્થ અને સમસ્ત સંઘ તરફથી સહાયતા મળતી ગઈ તેમ બનતાં ગયાં. નવા દેરાસરની રચના આ નવું દેરાસર, કંપાઉંડની વચ્ચેના ભાગમાં આવેલું છે. આ દેરાસર બેઠી બાંધણીનું પણ વિશાળ અને સુંદર છે. અને તે મૂળ ગભારે, ગૂઢમંડપ, બે સભામંડપ, મૂળ ગભાની બંને બાજુએ એક એક શિખરબંધી ગભારા, ભમતીમાં બાવન જિનાલયની દેરીઓ, શૃંગારકીઓ અને વિશાળ ચેક સહિત બનેલું છે (સ્ત. ૧૨૯). તેમાં સૌથી પહેલાં મૂળ ગભારો (ગર્ભાગાર), પછી ગૂઢમંડપ, પછી ત્રણ ચેકીઓ, પછી જૂને સભામંડપ, પછી નો સભામંડપ, પછી છ ચેકીઓ ત્યાર પછી મુખ્ય દરવાજે, અને દરવાજા બહાર શૃંગારકીમાં ચાર ચેકીએ બનેલ છે. ગૂઢમંડપની બંને બાજુએ એક એક ગભારે બનેલ છે. ભમતીમાં, ત્રણે બાજુની લાઈનમાં વચ્ચે એક એક ગભારો બનેલ છે. ભમતીમાં, ત્રણે બાજુની લાઈનમાં વચ્ચે એક એક મોટા ગભારા સાથે ૫૫ મેટી દેરીએ, દેરી શ્રી ૮ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતી પ૧–પરની વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાજા પાસે ખૂણામાં પદ્માવતી દેવીની નાનકડી દેરી ૧ મળીને કુલ ૫૭ દેરીએ છે. મૂળ ગભારા ઉપર અને ગૂઢમંડપની બંને બાજુના અને ગભારા ઉપર એમ ત્રણ શિખર બનેલાં છે. તેમાં મૂળ ગભારા ઉપરનું શિખર સૌથી ઊંચું છે. ભમતીના ગભાશ અને દેરીઓ ઉપર મળીને કુલ ૫૯ શિખરો બનેલાં છે. તેમાં દેરીઓ ઉપરનાં શિખરે કરતાં ભમતીના ગભારાનાં ત્રણ શિખરે જરા ઊંચાં છે, પણ તે મૂળ ગભાશ ઉપરના શિખર કરતાં જરા નીચાં છે. ગૂઢમંડપ અને તેની પછીના જૂના સભામંડપ ઉપર ઘુંમટને બદલે જુદા જુદા પ્રાચીન અને બેઠા ઘાટનાં શિખર છે. નવે સભામંડપ અને શંગારકીઓ વગેરે ઉપર ઘુમટો બનેલા છે. ભમતીની દેરી એની પાછળની લાઈનની વચ્ચે ગભારે બે ખંડવાળો છે. દરેક ગભારા અને દેરીઓ ઉપર શિખર છે. તેમ જ ભમતીના દરેક ગભાશ અને દેરીઓની એાસરીની છત ઉપર એક એક શિખર પાસે એક એક ઘુંમટ છે, તથા ગૂઢમંડપની બંને બાજુના બંને ગભારાનાં શિખરે પાસે એક એક ઘુંમટ છે. | મુખ્ય દરવાજા (શંગારકી)ની અંદરની ત્રણ રીએ અને બહારની ચાર ચેદીએના ઉપર સળંગ મળ કરેલ છે, અર્થાત તેના ઉપર મકાન છે, અને તે મકાનની છાઅગાસી ઉપર ઘુંમટ છે. For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ બજાર ગૂઢમંડપની બન્ને બાજુના બને ગાભાસની ત ઉપર જવા માટે બે પુલ બાંધેલા છે. રાધનપુનિવાસી શ્રીયુત કમળશીભાઈ ગુલાબચંદની દેખરેખ નીચે ગૂઢમંડપની દીવાલોમાં વિ. સં. ૧૮૭૩માં ઘણું જ મને હર ચિત્રામણું કામ થયું છે. તેમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના દસ ભવના અને પાંચ કલ્યાણકના ભાવે સુંદર રીતે ચીતરેલા છે. ચિત્રામણ કામ કરાવીને તેના ઉપર કાચ જડી દીધેલા છે. દેરાસરમાંનું આરસનું કામ મૂળ દેરાસરને મૂળ ગભારે, તેની બાજુના બને ગભારા અને ગૂઢમંડપની દીવાલ ઉપર, બહારથી મકરાણુંઆરસની સુંદર અને મજબૂત બેલી ચડાવેલી છે. મૂળ ગભારાને અને ગૂઢમંડપને મુખ્ય દરવાજો, એ બને તદ્દન મકરાણ-આરસના અને સુંદર કેરણીયુક્ત બનેલા છે. વચ્ચે વચ્ચે રંગીન આરસના ટુકડાઓ સુંદર રીતે ગોઠવ્યા છે. એ બન્ને દરવાજાનાં કમાડે સુંદર કતરણવાળાં અને ચાંદીનાં પતશથી મઢેલાં છે. ગૂઢમંડપની બને આજુના બને દરવાજા પણ ખૂબ સુંદર કોતરણીવાળા અને ઝરાણુ આરસના બલા છે. ગૂઢમંડપના ભૂતલમાં ખૂબ મિણાકાબંધ રંગબેરંગી મીનાકારી કામવાળે આસ જાલે છે. ગૂઢમંડપની બન્ને બાજુના અને ગભારાના દરવાજા, બધા સ્તંભે, ઘુંમટે, પાટડા, ભૌતિ, છજા વગેરે બધું અરણું બનેલું છે. અને સલામં બિલકુલ (સ્તંભે, For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શખેત૨ મહાતીર્થ પાટડા, તરણે, દિવાલે અને ઘુંમટ શીખે) મકરાણ-આરસના બનેલા છે. પરંતુ જૂના સભામંડપના મકરાણાના ઘુમટ ઉપર ચૂનાથી બેઠા ઘાટના શિખર જેવા આકાર બનાવીને તેના ઉપ૨ કલઈ કરેલી છે. અને સભામંડપની જમીનમાં ભભકાબંધ અને મૂળ ગભારામાં, ભમતીની ઓસરીમાં તથા આખા ચેકમાં સારી રીતે આરસની લાદીઓ જડેલી છે. ભમતીના ત્રણે ગભારાના દરવાજાની બારશાખે કેરણવાળા મકરાણુની બનેલી છે. દેરી નં. ૨ (પદ્માવતી દેવીની દેરી)ને મુખ્ય દરવાજે ખૂબ સુંદર, કેરણાદાર અને આરસને બનેલો છે. ભમતીની તમામ દેરીઓની અંદર અને બહાર ભીંતેમાં પાટડા સુધી આરસ જડેલો છે. ફક્ત બધા સ્તંભે અને પાટડાથી ઉપરના ભાગમાં ચૂનાની કલઈ કરાવેલ છે. દેરાસરમાં થયેલું નવું કામ મૂળ ગભારો, બાજુના બને ગભારા અને ગૂઢમંડપની દીવાલો ઉપર બહારના ભાગમાં આરસ-મકરાણાની ખોળી; જૂના સભામંડપની પાસે બીજો ન સભામંડપ, દેરીઓની બહારની ભીંતેમાં અને ચેકમાં આરસ એડવાનું, ગૂઢમંડપમાં મનહર ચિત્રકામ વગેરે કામો વિ. સં. ૧૯૭૦થી ૧૯૮૦ સુધીમાં થયેલ છે. અત્યારે આ જિનાલય સાક્ષાત દેવવિમાન જેવું શોભી રહ્યું છે. દેરીઓની ફરી પ્રતિષ્ઠા મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી ભીડ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ નવું દેરાસર ૧૫૭ ભંજન પાર્શ્વનાથ ભગવાનના ગભાશની ત્રણે મૂતિઓ અને બીજા નંબરની દેરીમાંની શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ, આ પાંચ પ્રતિમા સિવાયની બધા ગભારા અને તમામ દેરીઓમાંથી પ્રભુજી અને યક્ષ-યક્ષિણુઓ વગેરેની મૂર્તિઓ ઉથાપન કરીને, બધાય ગભારા તથા તમામ દેરીઓની અંદર સામાન્ય જરૂરી સમારકામ કરાવીને આરસનાં પાટિયાં ચડાવીને, અર્થાત્ સૂમ-સામાન્ય જીર્ણોદ્ધાર કરાવીને, ઉપર્યુક્ત પાંચ મૂર્તિઓ સિવાયની બાકીની બધી મૂર્તિઓની વિ. સં. ૧૯૬૭ના માહ સુદિ પને શનિવારે ફરી વાર પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્યાર પછીથી આજ સુધીમાં અહીં ફરી વાર કઈ પણું મેટો પ્રતિષ્ઠામહોત્સવ થયો હોય તેમ જણાયું નથી–થયો નથી. વર્ષગાંઠ આ મૂળ દેશસર, કેના ઉપદેશથી કોણે અને ક્યારે બંધાવ્યું, તેમ જ તેની પ્રતિષ્ઠા કેણે અને ક્યારે કઈ સાલ મિતિએ કરી-કરાવી તેને કંઈ પણ પત્તો લાગ્યું નથી. તેમ આ દેરાસરની પ્રતિષ્ઠાની સાલ મિતિ અહીં કે રાધનપુરમાં કોઈને યાદ નથી તેથી અહીં દર વરસે કાર્તકી પૂનમ, ચૈત્રી પૂનમ, પિષ દશમી કે એવા મોટા પર્વના કે મેળાના દિવસોએ અનિયમિત રીતે ધજાઓ ચડતી, કોઈ કોઈ વાર વર્ષમાં બે-ત્રણ વાર પણ ચડતી હતી, એમ મેં સાંભળ્યું છે. પછી ઉપર લખ્યા પ્રમાણે સં. ૧૯૬૭માં તમામ દેરીઓની ફરી પ્રતિષ્ઠા થઈ, ત્યારથી કે ત્યાર પછીના નજીકના સમયથી મૂળનાયકજીના ગભાણ સહિત તમામ ગભારા અને તમામ દેરીઓ ઉપર દર વર્ષે માહ સુદિ પને દિવસે ધજાઓ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શખેવ માહાતી ચડાવવાનું નક્કી કર્યું છે. ત્યારથી દર વર્ષે નિયમિત રીતે મૂળનાયકજીનું શિખર, બધા ગભારા તથા તમામ દેરીઓના શિખરે અને ઘુમટ ઉપર થઈને ૬૫ ધજાઓ માહ સુદિ ૫ (વસંતપંચમીને દિવસે ચડે છે ભાવનગરવાળા શેઠ છોટાલાલ નાનચંદ આણંદજીએ મૂળનાયકજીની ઉપર ધજા ચડાવવા માટે કેટલાંક વર્ષોથી અમુક રકમ કારખાનાને અર્પણ કરેલી છે, તેથી તેમના તરફથી મૂળનાયકના ગભારા ઉપર દર વરસે ધજા ચડે છે. તેઓ રેશમી કાપડની કસબ તથા જરીના ભરતકામ યુક્ત, નંદ્યાવર્ત, સ્વસ્તિક, ય, સિંહ તથા સુભાષિત વાયેના ભરતકામ સહિત સુંદર ધજા ભાવનગરમાં કરાવીને, તેઓ પિતે અથવા તેમના ઘરમાંથી કઈ પણ માણસર પિતાની મંડળી સાથે આવીને, દર વરસે ધામધૂમથી ધજા ચડાવે છે. બાકીની ધજાએ કારખાના તરફથી ચડે છે. દેરાસરના શિલાલેખ આ દેરાસરમાંથી મૂર્તિઓ, કાઉસગિયા, પરિકરની ગાદીએ, પટ્ટો, ધાતુની મૂર્તિઓ, પાદુકાઓ અને દીવાલમાંના મળીને કુલ પચીસ શિલાલેખે મળ્યા છે, તેમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ને અને સૌથી નવામાં ન વિ. સં. ૧૯૧૬ને છે. એ બધા લેખે પરિશિષ્ટ નં. ૧માં ગુજરાતી ભાષાન્તરમાં આપ્યા છે. દેરી નં. ૧૧-૧૨ વચ્ચેના ખૂણાની દેરીની અંદરની આરસની નાની દેરીમાં બે પાદુકાપટ્ટ છે. તે વિષમ સ્થાનમાં અને અંધારામાં હેવા છતાં ઘણા પ્રયાસે એ બને પશ્મા લેખે ઉતારી લીધા છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ નવું દેરાસર આંતુ એ નાની દેરીની બહાર બીજા આઠ પાદુકાપટ્ટો છે, તેના ઉપર થોડા થોડા અક્ષરે ખોદેલા છે, પણ તે ઘણા ઘસાઈ ગયેલા હેવાથી અને નિરુપયેગી જણાયાથી ઉતા નથી. ધાતુની એક મોટી પ્રાચીન એકલ મૂર્તિની બેઠક પર લેખ ખોલે છે, પરંતુ તે ચૂના-સીમેંટમાં દબાયેલ હેવાથી ઉતારી શકી નથી. શૃંગારકીની બહાર શૃંગારકીની પાસે (મુખ્ય દરવાજાની બહાર) બને તરફ દલાણ (ખુલ્લી ઓશરીઓ) બનેલી છે, તે બન્નેને છેડે એક એક ઓરડી બનેલી છે, તેમાંની એકમાં પૂજાનાં કપડાં અને બીજીમાં કેશર-સુખડ ઉતારવાનું રહે છે. ? શૃંગારકીની સામે એક પાકું (પથ્થરનું) દલાણ બનેલ છે. તેની અંદરના ભાગમાં એારડીઓ બનેલી છે, જેમાં હાલ કારખાનાના સિપાઈઓ રહે છે. તે ઓરડીઓમાં જવાના બારણાની બાશાખને ઉંબરો દેરાસરને છે અને તેનું એક બારણું કંપાઉંડના મુખ્ય દરવાજા બહાર કરતા ઉપર પડે છે, તેની બારશાખ તેમ જ ઉંબરે દેરાસરનાં જ છે. એટલે નવું દેરાસર બન્યા પહેલાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને ચેડાંક વર્ષો સુધી અહીં પધરાવ્યા હશે એમ જણાય છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાભ મૂર્તિ સંખ્યા અને વિશેષ હકીકત ૧૦ ગર્ભાગાર (મૂળ ગભારો) મૂળ ગભારામાં મૂળનાયક શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથની માટી, ભવ્ય અને રમણીય મૂર્તિ ૧ આરસના પચતીર્થીના પશ્કિર સહિત છે. પરિકર સુદર છે, મૂળનાયકજીની મૂર્તિ પર લેપ થયેલ છે. પશ્કિરના અને કાઉસગિયાની ગાદી પર વિ. સ. ૧૬૬૬ના લેખો છે. એટલે આ પરિકરની વિ. સ. ૧૬૬૬ના પોષ વિક્ર ૮ને શનિવારે અમદાવાદમાં પ્રતિષ્ઠા થઈ છે. ત્યાર પછી તેનું અહીં સ્થાપન કરવામાં આવ્યું છે. મૂળનાયકજીની મૂર્તિની બેઠક કે પરિકરની ગાદી પર લેખ નથી. તથા ધાતુની પંચતીર્થીના પરિકરમાં વચ્ચે મૂળનાયકજી તરીકે સફેદ સ્ફટિક રત્નના મૂર્તિ ૧ છે. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મૂર્તિસંખ્યા અને વિશેષ હકીકત અને ગભારે - આપણી જમણી બાજુના ગભારામાં મૂળનાયક તરીકે ભીડભંજન પાર્શ્વનાથની (તે. ૧૨૯) મનહર મોટી મૂર્તિ ૧ છે. તેમની બન્ને બાજુએ સફેદ આરસના લગભગ ચાર ચાર ફૂટ ઊંચા, મનહર શ્રી નેમિનાથ અને શ્રી આદિનાથના એકએક કાઉસગિયા (ઊભી મૂર્તિ) છે. પ્રત્યેક કાઉસગિયામાં ભગવાનની ૧૧-૧૧ બીજી મૂર્તિઓ કતરેલી છે. એટલે અને મળીને એક ચોવીશી ગણાય. તે બન્ને કાઉસગ્નિયાની ગાદી પર વિ. સં. ૧૩૨૬ માઘ વંદિર રવિવારના લેખો છે. આપણી ડાબી બાજુના ગભારામાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુ વગેરેની આરસની મનેહર મૂર્તિએ ૩ છે. શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ સં. ૧૯૬૭ની પ્રતિષ્ઠા વખતે જોટાણુથી લાવીને અહીં પધરાવવામાં આવી છે. દેવકુલિકા-રીઓ - દેરી નં. ૧માં વર્તમાન જિન માતૃવીશીને પટ્ટ ૧ છે, તેના પર વર્તમાન વીશીની જિન માતાઓનાં નામે લખેલાં છે. તે પટ્ટની ડાબી બાજુમાં પદ્માવતી દેવીની ખંડિત મૂર્તિ ૧ ને જમણી બાજુમાં યક્ષની ખંડિત મૂર્તિ ૧ છે. દેરી નં. ૨. આ પદ્માવતી દેવીની દેરી છે. તેમાં વચ્ચે મુખ્ય સ્થાને શ્રી પદ્માવતી દેવીની આશરે ૧૫ ફૂટ ઊંચી મનહર મૂર્તિ લે છે, તેને માથે સર્ષની ફણા છે, તેના ઉપર ભગવાનની એક નાની મૂર્તિ કેતરેલી છે. દેવીની બન્ને બાજુએ સાતમા માતંગ યક્ષની એક એક મૂર્તિ છે. કુલ મૂર્તિઓ ૩ છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શખર મહાતી ઘેરી નં. ૩માં વમાનકાળની જિન-ચાવીશીના ભિન્ન ભિન્ન ખડાવાળા પદ્મ ૧ છે. તેમાં ચાર મૂર્તિએ આછી છે. દરેક મૂર્તિઓ પર પ્રભુજીનાં નામ ખાદેલાં છે. અને પકિમાંથી છૂટા પડેલા સફેદ આરસના લગભગ ૨૫ ફૂટ ઊંચા, જોડીના જ કાઉસગિયા એ છે. (કુલ વસ્તુઓ ૩ છે.) એક દેરી નં. ૪માં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ←િ યુક્ત આરસની મૂર્તિ ૧ છે. તેના પરિકમાં ખીજી ૨૩ જિનમૂર્તિ સુંદર રીતે ગેાઢવીને કોતરેલી છે. એટલે આ એક ચાવીશીના પટ્ટ કહી શકાય. તેની બેઠક પર સ ંવત વિનાના શ્રાવક જાલ્હાના લેખ છે. તે સિવાય એક ફૂટ ઊંચા કાઉસન્શિયા ૧ અને પગલાં જોડી ૩ છે. વાર દેરી નં. ૫માં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાન વગેરે જિનખિખ ૨ છે, અને મૂળનાયકજીની ડાખી બાજુમાં નાના ચૌમુખજી ૧ છે. દેરી નં. ૬માં મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાન વગેરે જિનબિ ૩ છે. દેરી ન'. છમાં મૂ. ના, શ્રીસુપાર્શ્વનાથ ભ. વગેરે જિનબિંબ ર છે. 919 શ્રી ઋષભદેવ ભ. નું 9 99 શ્રી નેમિનાથ ભ. નું શ્રી અનંતનાથ ભ. નું ૧૦ ૧૧ શ્રી પાર્શ્વનાથ ભ. તું 99 ,, "" 19 99 99 19 "" 99 99 "" 99 "" 99 ૯ 99 "" 99 ,, 99 99 ૧૨ શ્રી કુંથુનાથભ, વગેરે "" ૧૩ શ્રી વિમલનાથ ભ.નું (લાંછન સ્પષ્ટ નથી.) 99 "" ,, For Personal & Private Use Only 99 ,, "" "" 99 ,, ૦ ૦ 3 ૧. "" 17 19 "" Page #151 -------------------------------------------------------------------------- ________________ અતિશખ્યા આ વિશેષ હકીકત દેરી નં. ૧૪ મૂ ના. શ્રી પાર્શ્વનાથ ભ. નું. જિનબિંબ ૧ , , , ૧૫ (ગભારા)માં મૂ ના. છ વગેરે ) ૩ , | મૂળનાયકનું લાંછન સાવ ઘસાઈ ગયું છે, તકતીમાં. શ્રી શાંતિનાથજી લખેલ છે. દેરી નં. ૧૬ , , છ શ્રી ...વગેરે , ૩ , મૂળનાયકજીનું લાછન સાવ ઘસાઈ ગયું છે, તકતીમાં મૂળનાયક શ્રી ધર્મનાથજી લખેલ છે, પરંતુ શ્રી ધર્મનાથજી તે મૂળનાયકજીથી ડાબી બાજુમાં છે. દેરી નં. ૧૭માં મૂ. ના. શ્રી શાંતિનાથ ભ. ની જિનમૂર્તિ ૧ છે. , , ૧૮ , , છે , વગેરે, ૩, મૂળનાયકની ડાબી બાજુની મૂર્તિ પરિકરસહ + મૂર્તિ અને પરિકર એક જ પાષાણમાં બનેલ છે. દેરી નં. ૧માં મૂ. ૧.શ્રી શાંતિનાથ ભ. વગેરે જિનબિંબ ૩ છે, , , ૨૦ , , શ્રી નેમિનાથ , નું , ૧ , , , ૨૧ , , , , , , ૧ - , , ૨૨ , શ્રી કષભદેવ + + + ૧ , દેરી નં. ૨૩માં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પીળા આરસની મૂર્તિ ૧ છે. દેરી નં. ૨૪માં મૂ ના શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ ૧ છે. દેરી નં. ર૫માં મૂ. ના. શ્રી નેમિનાથ પ્રભુ વગેરેની શ્યામ. આરસની જિનમૂર્તિએ ૩ છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીર્થ દેરી નં. ૨૬માં મૂ. ના. શ્રી મહાવીરસ્વામી વગેરે જિનબિંબ ૩ છે. દેરી નં. ર૭માં મૂ.ના. શ્રી આદિનાથ ભગવાન વગેરે જિનબિંબ ૩ છે. દેરી નં. ૨૮ (પાછળના ગભારા)માં મૂ. ના. શ્રી નેમિનાથ પ્રભુની શ્યામ આરસની મોટી મૂતિ છે અને શ્રી આદિનાથજી તથા શ્રી શાંતિનાથજીની સફેદ આરસની મૂર્તિએ ૨ (કુલ મૂર્તિઓ ૩) છે. દેરી નં. ૨૯માં મૂ. નાશ્રી અજિતનાથ પ્રભુ વગેરે જિનબિંબ ૩ છે. મૂળનાયકજીના બને ખભા ઉપર ચેટીના જેવું નિશાન છે. દેરી નં. ૩૦માં મૂ ના. શ્રી...........વગેરે જનબિંબ ૩ છે. મૂળનાયકજીનું લાંછન સાવ ઘસાઈ ગયું છે, તેથી નામ નકકી થઈ શકયું નથી. તકતીમાં રિખવદેવજી લખેલ છે. દેરી નં. ૩૧ માં મૂના શ્રી શ્રેયાંસનાથ ભવિગેરે જિનબિંબ છે. છે ) ૩૨ , , શ્રી શાંતિનાથ , નું , ૧ છે. , , ૩૩ , , શ્રી સુવિધિનાથ , વગેરે, ૩ છે. » » ૩૪ , શ્રી આદીશ્વર , , ૩ છે. મૂળનાયકની બન્ને બાજુની બન્ને નાની મૂર્તિઓ પરિકર સહિત છે. આખું પરિકર અને મૂર્તિ એક જ પાષાણુમાં ઘડાયેલ છે. તેમાંની જમણી બાજુની મૂર્તિના પરિકરની ગાદી પર સં. ૧૩૨૬ માઘ વદિ ૨ રવિને લેખ છે. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫. મૂતિસંખ્યા અને વિશેષ હકીકત દેરીનં. ૩૫માં મૂ. ના શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ ૧છે. દેરી નં. ૩૬માં મૂના. શ્રી .........ની મૂતિ ૧ છે. મૂ. ના.જીનું લાંછન ઘસાઈ ગયું છે, સ્પષ્ટ નથી. આરસની તકતીમાં રિખવદેવજી લખેલ છે. અને ધાતુની લાંછના વિનાની એકલ મૂર્તિ ૧ છે, તેની પાછળ લેખ છે, પણ બધે લેખ ચૂનામાં દટાઈ ગયે છે. (કુલ મૂર્તિ ૨). દેરી નં.૩૭માં મૂના શ્રી શાંતિનાથ ભગવગેરે જિનબિંબ ૩ છે. » » ૩૮ ) , શ્રી કુંથુનાથ , નું , ૧ છે. છે , ૩૯ ) , શ્રી અનંતનાથ,, ,, ,, ૧ છે. દેરી નં.૪૦માં મૂના શ્રી શાંતિનાથ ભ. વગેરે જિનબિંબ ૩ છે. , , ગભારા)માં મૂ. ના. શ્રી , , ૩ છે.. મૂળનાયકજીનું લાંછન ઘસાઈ ગયું છે. સ્પષ્ટ નથી. તકતીમાં શ્રી અરનાથ ભ. લખેલ છે. દેરી નં. ૪રમાં મૂ. ના. શ્રીભની મૂર્તિ છે. લાંછન સ્પષ્ટ નથી. તકતીમાં શ્રી મહાવીર પ્રભુ લખેલ છે. , દેરી નં. ૪૩માં મૂના. શ્રી શાંતિનાથ ભટ ની મૂર્તિ ૧ છે. ,, , ૪૪ ,, ,, શ્રી પાર્શ્વનાથ ,, , , ૧ છે. , , ૪૫ ,, ,, શ્રી અજિતનાથ નું જિનબિંબ ૧ છે. ,, શ્રી સુપાર્શ્વનાથ , વગેરે ,, ૧ , શ્રી પાર્શ્વનાથ ; ; ; ૩ છે. ,, ,, શ્રી સુમતિનાથ , , , ૩ છે. , , ૪૯ , , શ્રી ધર્મનાથ , નું , ૧ છે. લાંછન સ્પષ્ટ નથી, પરંતુ વજ જણાય છે. તકતીમાં For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ગહનીય સુવિધિનાથજી લખેલ છે. મૂળનાયકજીની અને ખાજુએ પરિકરની ઉપરના ભાગના એક એક ટુકડા જુદો જુદો સ્થાપન કરેલ છે. ખન્નેમાં ભગવાનની એડી એક એક મૂર્તિ કોતરેલી છે. 1 સરક ઢેરી નં. ૫૦માં મૂળનાયકજી શ્રી અનંતનાથ ભગવાન વગેરે જિનબિંબ ૨ છે. મૂ ના.જીનું લાંછન સ્પષ્ટ નથી; મયૂરની આકૃતિ જેવું કૌંચનું લાંછન હોય તેમ જણાય છે. તકતીમાં સુમતિનાથ લખેલ છે. દેરી ન’. ૫૧માં મૂ ના. શ્રી ચદ્રપ્રભુ વગેરે જિનબિંબ ૩ છે. ઢેરી નં. પરમાં મૂ. ના.જી તરીકે સમવસરણુના આકારના ચામુખજીની આકૃતિવાળા જિનચૈાવીશીને પટ્ટ ૧ છે. આ ચેાવીશીપટ્ટની નીચેની ચારે તરફ્ની લાઇનમાં આચાર્ય મહારાજ, સ્થાપનાચાય, વ્યાખ્યાનસભા, શ્રાવકશ્રાવિકાઓ ફૂલની માળાએ હાથમાં લઈને હાથ જોડીને ઊભાં ઊભાં પ્રભુજી પાસે ભાવના કરતાં હાય, વગેરેનું સુંદર દૃશ્ય ખોદેલ છે. આ ચાવીસીના પટ્ટ પર લેખ છે, પણ વંચાતા નથી. આ પટ્ટની બન્ને બાજુએ એક એક ચૌમુખજી છે, દેરી ન. ૫૩માં મૂ. ના.જી તરીકે જિન ચાવીશીના પટ્ટ ૧ છે. તેના ઉ૫૨ વિ. સ. ૧૪૨૮ વૈશાખ વિદ્ઘ ર્ સામના લેખ છે. તેની જમણી બાજુમાં રિકમાંથી છૂટા પડી ગયેલા લગભગ ત્રણ ફૂટ ઊંચા સફેદ આરસના કાઉ સંગિયા ૧ છે. તેની બાજુમાં ચાવીશીના પટ્ટમાંથી છૂટી પડી ગયેલ બૈઠેલી જિનપૂર્તિ આ ૮ છે. ડાબી બાજુમાં ધગભગ ૧૫–૨ ફૂટ ઊંચા, પણ જશ નાના-મોટા, શ્યામ A For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ __ જીએ ચૂસિન્યા અને વિશેષ હકીકત રસના કાઉસંગિયા છે અને તેની પાસે સફેદ આરસના આશરે છ ઈંચ ઊંચા કાઉસગિયા ૧ મ. કેરી નં. ૫૪માં વચ્ચે મૂળનાયકજીના સ્થાન પર શ્રી પદ્માવતી દેવીની આશરે ૧ ફૂટ ઊંચી મને હર મૂર્તિ છે. તેના મસ્તક પર સર્પની ફણ અને તેના ઉપર તથા બને પડખે મળીને ભગવાનની નાની બેઠેલી મૂતિઓ ત્રણ કેરેલી છે. પદ્માવતી દેવીની બંને બાજુમાં ૧૧મી શ્રીવત્સા માનવી નામની દેવીની આશરે ૧ ફૂટ ઊંચી એક એક મૂર્તિ છે. એ પ્રમાણે આ દેરીમાં દેવીઓની મૂર્તિઓ ૩ છે. દેરી નં. પપમાં વર્તમાનકાળની જિન-માતૃવીશીને પટ ૧ છે. પટમાં વીશે માતાઓનાં નામે લખેલા છે. તેમ જ તેમાં વિ. સં. ૧૨૩૮ને લેખ છે. તે સિવાય અંબિકા દેવીની મૂર્તિઓ ૨ અને શ્યામવર્ણવાળા યક્ષની મૂર્તિ ૧ છે. દેરી નં. ૬ (મુખ્ય દરવાજા પાસેની પદ્માવતી દેવીની સ્રાવ નાની દેરી)માં શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ ૧ છે. તેને સાથે સર્ષની ફણા અને તેના ઉપર ભગવાનની બેઠેલી મૂર્તિ ૧ કેરેલી છે. આ મૂર્તિ પર વિ. સં. ૧૮૩૦ને લેખ છે. તેની આગળ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પાદુકા જેડી ૧ છે. દેરી નં. ૫૧ પરની વચ્ચેની ખૂણાની દેરીમાં મધ્ય ભાગમાં આસની એક નાની દેરી બનેલી છે. તેની અંદર પગલાં જેડી ૨ છે. તેની ઉપર વિ.સં. ૧૭૪ને લેખ છે (જુઓ પરિશિષ્ટ ૧, લેખાંક ૭ તથા તેનું અવલોકન), તેમાં કરાવનારનું નામ છે, જાણ કેવાં પગલાં છે, તે લખ્યું નથી. પણ તે શ્રી શંખેશ્વર પાર્થ વAવા અથવા કેઈ ચાનાં પગલાં હોય એમ લાગે છે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શંખેશ્વર મહાતી આ નાની દેરીની બહાર, દરવાજાની બન્ને તરફ એક એક અને જમણા હાથ તરફ પગલાં જેડી ૬ મળીને કુલ પગલાં જેડી ૮ જમીન ઉપર સ્થાપન કરેલ છે. તે બધાં પર થોડા થોડા અક્ષરો ખોદેલા છે, પણ સ્થાનની વિષમતા, અંધકાર અને અક્ષરે ઘસાઈ ગયેલા હોવાથી તે બરાબર વંચાતા નથી. આ પાદુકાઓ આચાર્યો, મુનિઓ કે યતિએાની હશે એમ જણાય છે. આ દેરીઓમાં કુલ પગલાં જેડી ૧૦ છે. દેરી નં. ૫, ૩૩ અને ૫૦ મીમાં એક એક જિનમૂર્તિ ખારાઇ પથ્થરની બનેલી છે અને તેના ઉપર ચૂનાથી કલાઈ કરેલી છે. આ દેરાસરમાં અત્યારે કુલ મૂર્તિઓ નીચે પ્રમાણે છેઃ ૧ મૂના. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પરિકરવાની મૂર્તિ ૨ આરસની પકિરવાની જિનમૂર્તિઓ-૩. ૩ , પરિકર વિનાની ,, , -૯૨ ,, નાના-મોટા કાઉસગિયા –૯. , જિન-વીશીના પદો-૩. સમવસરણના આકારને જિનવીશીને પટ્ટ, જિન-માતૃવીશીના પદો-૨. ૮ ધાતુના પરિકરવાળી સફેદ રફટિકની જિનમૂર્તિ–૧. ૯ ધાતુની માટી એકલ મૂર્તિ-૧. ૧૦ વીશી, પંચતીર્થો વગેરે નાની મૂર્તિઓ-૨૦ ૧૧ ખારા પથ્થરની–ચૂનાની કરેલી જિનમૂર્તિઓ-૩. ૧૨ આરસના ચૌમુખજી-૩. ૧૩ , ચેવીશીના પદમાંથી છૂટી પડી ગયેલી બેઠી આકૃતિની જિનમૂર્તિઓ-૮ = 2 x 6 For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મૃતિસંખ્યા અને વિશેષ હકીકત ૧૪ આરસના પરિકરના ઉપલા ભાગના ટુકડા-૨. ૧૫ , શંખેશ્વર પાર્શ્વનાથનાં પગલાં જેડી-૩. ૧૬ આસનાં પગલાં જેડી–૧૧. , ની (સાતમા) માતંગ યક્ષની મૂર્તિઓ-૨. , યક્ષની મૂર્તિ-1. ૧૯ , , ખંડિત મૂર્તિ–૧. ૨૦ ,, પદ્માવતી દેવીની મૂર્તિઓ-૩, ૨૧ , , , ખંડિત મૂર્તિ–૧. કે, અંબિકાદેવીની મૂર્તિઓ-૧. ૨૩ , (૧૧મી) શ્રીવત્સા-માનવી દેવીની મૂર્તિઓ-૧. ઉપર પ્રમાણે મૂળનાયકજીની મૂર્તિ ૧, પરિકરવાની બીજી મૂર્તિ ૩, પરિકર વિનાની મૂર્તિ ૯૨, ખારા પથ્થરની મૂર્તિ ૩, કાઉસગિયા ૯, સ્ફટિકની મૂર્તિ ૧, ધાતુની મૂર્તિઓ ૨૧ અને ત્રણ ચૌમુખજીની મૂર્તિઓ ૧૨ ગણતાં અત્યારે કુલ ૧૪૨ જિનમૂર્તિઓ અહીં બિરાજમાન-વિદ્યમાન છે. જ્યારે પં. મહિમાએ વિ. સં. ૧૭૨માં રચેલ ચૈત્યપરિપાટી ની ઢાળ ૧, કડી ૫-૬માં પણ શ્રી શંખેશ્વર તીર્થમાં પૂર્વના દેરાસરમાં ૧૪૨ જિનબિંબ હોવાનું લખ્યું છે (જુઓ તેત્રાંક ૧૪૦). આ રીતે મૂર્તિઓની સંખ્યા અકસ્માત મળતી આવી ગઈ પણ એ તે જૂના (ગામમાં જેનું ખંડિયેર ઊભું છે તે) દેરાસરની વાત પં. મહિમાએ લખી. જુના દેરાસરમાંની મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સિવાયની બીજી બધી મૂર્તિઓનું શું થયું? મુસલમાની ફોએ ઉક્ત મંદિરને ભંગ કર્યો તે વખતે નષ્ટ કરી નાંખી For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ કે અગમબુદ્ધિ વણિકેએ કઈ ઠેકાણે જમીનમાં ભંડારી દીધી તેને હજુ સુધી કઈ પત્તો લાગ્યું નથી. નવા દેરાસરમાં તે મૂળનાયકજી સિવાયની લગભગ બીજી બધી મૂર્તિઓ કમે કમે બહારગામથી આવેલી છે. શંખેશ્વરની આસપાસનાં કેટલાંક ગામડાઓમાંથી દેરાસર વધાવી લીધાં, તેની પ્રતિમાઓ તથા છૂટક છૂટક કઈ કઈ જગ્યાએથી જમીનમાંથી પ્રગટ થયેલી પ્રતિમાઓ અહીં આવી છે. સં. ૧૯૬૭માં બધી દેરીઓની ફરી પ્રતિષ્ઠા થઈ, એ વખતે કેટલીક મૂર્તિઓ બહારગામથી આવી છે. . ક E * * * સુરક્રિ *.* is Re છ : હાઈ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ * - અને હકક ઘર્મશાળાઓ - શંખેશ્વર મહાતીર્થને છેલ્લાં વર્ષોમાં પ્રભાવ તથા માહામ્ય વિસ્તાર પામતાં ભાવિક યાત્રીઓની તથા પ્રવાસીએની સંખ્યા એકધારી વધતી રહી છે. ગાડામાર્ગ, પગરસ્તે, રેલવે રસ્તે અને એસ. ટી. દ્વારા દિવસ ને શત યાત્રિકોની અવરજવર ચાલુ રહે છે. એમાં પણ રેલવે હજી નજદિક આવી નહીં હોવાથી સ્ટેટ ટ્રાન્સપર્ટની બસ આ દિવસ ઠલવાય છે ને ભરાય છે. એક કાચી ગણતરી મુજબ બેંતાલીસ કે તેંતાલીસ એસ. ટી. બસો આવે છે ને જાય છે. તેમ જ હમણું પાકા ડામરના રસ્તા થયા હોવાથી ખાનગી મેટરો પણ આખે દહાડે આવતી-જતી જેવા મળે છે. ચોમાસામાં રસ્તા-વાહન વગેરેની સગવડો પૂરતી ન હોવાથી, મુખ્યત્વે શિયાળાના ને ઉનાળાના આઠ માસ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શંખેશ્વર મહાતીર્થ યાત્રીઓ આવતા, પણ હવે તે રસ્તા તેમ જ સગવડે વધવાથી બારે માસ યાત્રિકોનો પ્રવાહ જોવા મળે છે. એક ગણતરી મુજબ (વિ. સં. ૧૦૧૧) આઠ મહિનામાં અઢી લાખ યાત્રિકે આ તીર્થને લાભ લે છે. સરેરાશ ત્રણથી ચારસે યાત્રીઓ આવે છે ને જાય છે. એમાંય પિષ વદ દશમે (ભગવાનની વર્ષગાંઠને દિવસે) પાંચથી સાત હજાર માણસે, કારતક સુદ પૂનમે પંદરસોથી બે હજાર યાત્રિકે, ચૈત્રી પૂનમે સાતથી આઠ હજાર યાત્રિકો ને બેસતા વર્ષે બારસેથી પંદરસે ભાવિકે દર્શનને લાભ લે છે. આ સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે, ને ભારતભરમાં આ તીર્થની ખ્યાતિ થતાં સંખ્યાનો નિશ્ચિત આંક આજે આપ અશક્ય થયે છે. યાત્રિકો અને પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને સમાવવા માટે અહીં ધર્મશાળાઓ અનેક છે. આજના યુગ પ્રમાણે એમાં નવી નવી સગવડ ઊભી કરવામાં આવે છે, ને જીર્ણ થયેલી ધર્મશાળાઓને ઉદ્ધાર પણ કરવામાં આવે છે. - હાલમાં નાની-મોટી મળીને કુલ છ જૈન ધર્મશાળાએ છે, જેનાં નામ-ઠામ નીચે મુજબ છેઃ (૧) બેરિંગવાળી ધર્મશાળા’ દેરાસરની ઉત્તરે આવેલી છે. પહેલાં આ ધર્મશાળા ગઢશાળી ધર્મશાળાના નામથી ઓળખાતી છેલ્લા દશ વર્ષમાં જુની ધર્મશાળા ઉપર મેડે બંધાવી નવા ખંડ જાત્રાળુઓની સગવડ માટે બંધાવ્યા છે. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ધમ શાળાઓ ૧૩૩ (૨) નવા દેશસરની દક્ષિણ દિશામાં ધમ શાળાની આરડીઓની લાઈન છે. તે પંચાસરવાળા’ની ધર્મશાળા કહેવાય છે. (૩) ‘ટાંકાવાળી’ ધર્મશાળામાં એક મોટો હોલ ગ્રાઉન્ડ લેાર પર બનાવ્યા છે, અને પહેલા માળે ચાર ખંડ બનાવ્યા છે. (૪) નવા દેરાસરની સામેની જગ્યાના જૂના ખેડ ઉતારી નાંખ્યા છે, અને ત્યાં ૫૦’×૧૪’ના માપના વ્યાખ્યાન હાલ મનાવવાના છે. (૫) પ્રથમ જેમાં લેાજનશાળા ચાલતી હતી તે શેઠ શ્રી ઈચ્છાચă હીમજીભાઈના નામથી ઓળખાતી ધર્મશાળા જૂની છે. હાલમાં તેમાં કારખાનાના નકરો રહે છે. આ ધમ શાળા પણ નવી બનાવવાની વિચારણા ચાલે છે. (૬) ગામના ઝાંપામાં નવી થયેલી (શેઠ મેતીલાલ મૂળજીભાઈ હસ્તકની) ધર્માંશાળા પણ ઘણું જ સુધારકામ માગે છે. હાલ વહીવટ શેઠ સકરચંદ્રમાતીલાલભાઈ રાધનપુરવાળા કરે છે. આમાંની પ્રથમની પાંચ ધર્મશાળાએ આ તીના વહીવટ કરનાર શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી (શ ંખેશ્વર કારખાના)ને તામે છે, જ્યારે છેલ્લી ધર્મશાળાનેા વહીવટ જુદા છે. તે ધમ શાળાઓની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે; (૧-૨) શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના આ નવા દેરાસરની પ્રતિષ્ઠા વિ. સ. ૧૭૬૦ની આસપાસમાં થઈ હતી. લગભગ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ મેશ્વર મહાતીથર તે સમયમાં જ આ “ગઢવાળી” નામની ધર્મશાળા બનાવી શરૂ થઈ ગઈ હશે. ધીમે ધીમે થોડાં વર્ષોમાં આ નવા દેરાસરની ત્રણે તરફ ધર્મશાળાની ઓરડીઓની લાઈને બની ગઈ હતી. ઉત્તર તરફની ઓરડીઓની પછવાડે જમણવાર કરવાને મોટો વડે હતે. દેરાસરથી ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફની ધર્મશાળાની ત્રણે લાઈનની એારડી દેરાસરથી બહુ જ નજીક હેઈ આશાતના થતી હતી અને રથયાત્રા વખતે ૨થ ફેરવવામાં બહુ અડચણ પડતી હતી. તેથી છેલ્લાં ૨૫-૩૦ વર્ષની અંદર ધીરે ધીરે તેમાં સુધારો થતે ગયે. દેરાસરની પછવાડેની (પશ્ચિમ તરફની) ધર્મશાળાની ઓરડીઓ કાઢી નાંખીને રથયાત્રા માટે રસ્તે મોટો કર્યો. ઉત્તર દિશા તરફની ઓરડીઓ કાઢી નાંખીને રસ્તે પહોળા કરીને નવી ઓરડીઓ બનાવીને તેનાં બારણાં જમણવારના વંડામાં મૂક્યાં. તેમ જ દક્ષિણ દિશા તરફની ઓરડીઓ જે પંચાસરવાળાની ધર્મશાળા કહેવાય છે, તેની ઓરડીએ ઊંડી અને ઓશરી પહેલી હતી, તેને કાઢી નાખીને રસ્તે પહેળે કરીને દેરાસરથી જરા છે. ઓશરીબંધ ઓરડીઓની લાઇન નવેસરથી બંધાવી. આ લાઈન પૂરી થયા પછી તેની પાસેના ગઢના એક કોઠાની પાસે મેડીબંધ એક મકાન હજી સુધી જૂનું રહી ગયું હતું, કે જે ઘાસ-ચાર વગેરે ભરવાને ઉપગમાં લેવાતું હતું, તેને For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પિશાળાએ પણ પાડી નાખીને તે જગ્યાએ નીચે ત્રણ ઓરડા તથા ઉપર બે ઓરડા અને અગાસીયુક્ત સુંદર પાકું મકાન કારખાના તરફથી વિ. સં. ૧૯૭માં બંધાવી લેવામાં આવ્યું છે. જમણવારનો જે વંડ હતું, તેમાં વચ્ચે બહુ વિશાળ એક રાખીને તેની ચારે બાજુ ધર્મશાળા તરીકે ઓરડીઓની લાઈને વિ. સં. ૧૯૮૭-૮૮માં અને ત્યાર પછીનાં વર્ષોમાં બંધાવી લીધેલ છે. આ નવી ધર્મશાળામાં યાત્રાળુઓને ઊતરવાની સગવડ સારી છે. ધર્મશાળા દેરાસરથી જ દૂર હોવાથી આશાતનાને સંભવ પણ નથી. તેમાં એક વિશાળ હોઈ અને તેમાં વચ્ચે વૃક્ષે હેવા સાથે તેમાં પાણીનું બેરિંગ મુકાવેલ હોવાથી યાત્રાળુઓને સારી રીતે આરામ અને શાંતિ મળે તેવી આ ધર્મશાળા થઈ છે. આ દેરાસરને મુખ્ય દરવાજો અને તેની સામેની (પૂર્વ દિશા તરફની) ધર્મશાળાની વચ્ચે પહેલાં જાહેર રસ્તે-રાજમાર્ગ હતે. પંચાસવાળાની ધર્મશાળાની પછવાડેની શેરીમાંથી, નગારખાનાની નીચેની ખડકીવાળા સ્થાને થઈને દેરાસરના મુખ્ય દરવાજા પાસે થઈને બજારમાં જવાને રસ્તે હતે. તે વખતે આ દેશસરના કંપાઉંડને મુખ્ય –મેટો –ઉગમણે દરવાજે, જે બજારના રસ્તા ઉપર છે તે, નહોતેએ બજારમાં જવાને રસ્તે હતે. પછી તે જગ્યા રાજ્ય પાસેથી વેચાતી ખરીદી ' For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬. શંખેશ્વર મહાતીર્થ લઈને વિ. સં. ૧૮૬૭માં તે રસ્તે બંને તરફથી બંધ કરીને નગારખાનાની નીચે ખડકી–મોટી ડેલી મૂકીને તેના ઉપર વિ. સં. ૧૮૬૭માં નગારખાનું બંધાવ્યું, જ્યાં હંમેશાં કાયમ ખાતે ચેઘડિયાં વાગે છે, અને બજારના રસ્તા ઉપર મોટો દરવાજો મૂકી કંપાઉંડને પાકો કબજે કરી લીધે. કંપાઉંડના આ દરવાજાની અંદર બંને તરફ દલા (ઓશરી) બનેલાં છે, જેમાં ચેકીદારો-સિપાઈઓ બેસે છે અને ત્યાં ચોકીદારે રાતદિવસ ઘડિયાળના ડંકા વગાડે છે. આ આખા કંપાઉંડની ફરતે મજબૂત કિલે છે, તેને પણ લગભગ આ દેરાસરની સાથે સાથે બાંધવાને શરૂ કરીને વિ. સં. ૧૮૬૭માં નવી જમીન ખરીદ્યા પછી વિ. સં. ૧૮૭૪માં આ કેટને પૂરો કર્યો હશે એમ જણાય છે, કેમ કે, દક્ષિણ દિશા તરફના ગઢના, પંચાસરવાળાની ધર્મશાળ પૂરી થાય છે તેની પાસેના, કઠાના બહારની–રાજમાર્ગ તરફની દીવાલમાં “સં. ૧૮૭૪ના માગશર સુદિ ૨ એ પ્રમાણે ખોદેલ છે. બેરિંગવાળી ધર્મશાળામાં ૨૪ ડબલ રૂમ, ૧૩ બાથરૂમ સાથે રૂમ ને ૯ સાદા રૂમ છે. ૪ હોલ છે. (૩) નવા દેસરની સામેની લાઈનમાં ખૂણામાં (નગારખાનાની બાજુમાં, “ટાંકાવાળી ધર્મશાળા આવેલી છે. નીચી ખડકીમાં થઈને અંદર જવાય છે. આ ધર્મશાળા પથ્થરની પાકી–મજબૂત બનેલી છે. બીજી ધર્મશાળાઓ કરતાં આ સૌથી જૂની હોય તેમ લાગે છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાળાઓ ૧૩૭ આની અંદર પાણીનું ટાંકું હોવાથી આ “ટાંકાવાળી ધર્મશાળા કહેવાય છે. દેરાસરમાં પ્રક્ષાલ વગેરે દરેક કાર્ય માટે આ ટાંકાનું જ પાણી વપરાય છે, અને તે બાર માસ બરાબર પહોંચે છે. સખ્ત દુકાળવાળા વરસમાં કદાચ ૪-૬ મહિના બહારથી પાણી લાવવું પડે છે. આ ધર્મશાળાની અંદર જવાના રસ્તાનાં બારણાં નાનાં-બારીઓ જેવાં છે. તેનું એક બારણું જૂના દેરાસર તરફ જવાના રાજમાર્ગ ઉપર પડે છે. તે બારણાની બહારની ડાબી બાજુની - દીવાલમાં સં. ૧૮૩૬નો લેખ છે. (લેખ નં. ૫૯), અને બીજુ બારણું નગારખાનાની નીચેની ડેલીની પાસે પડે છે, તેમાંથી નવા દેશસરના કંપાઉંડમાં જવાય છે. આ બારણમાથી અંદર જતાં, બારણાની ઉપરની ભીંતમાં વિ. સં. ૧૮૫૪ને લેખ છે. (જુઓ લેખ નં. ૬). આ બંને લેખો પરથી જણાય છે કે, આ ધર્મશાળા સમસ્ત સંઘે રાજય પાસેથી જમીન અઘાટ વેચાણ લઈને રાધનપુરના સંઘની દેખરેખથી કરાવી છે. તેમાં દેખરેખ રાખનારા પાંચ શ્રાવકોનાં તથા મુનીમ, સલાટ વગેરેનાં પણ નામો આપેલાં છે. (૪) નવા દેરાસરના મુખ્ય દરવાજાની બરાબર સામેના ભાગમાં એક પાકું દલાણું (ઓશરી) બનેલ છે. તેની અંદર એારડાઓ બનેલા છે. આ મકાન પણ પથ્થરનું -પાકું બનેલ છે. આમાંના એક ઓરડાનું એક બારણું જાહેર રસ્તા ઉપર પડે છે. તે એરડાની બંને તરફનાં બારણાંની બારશાખ અને ઉંબરા જોતાં તેમાં નવું દેરાસર થયા પહેલાં પ્રભુજીને પધરાવ્યા હશે એમ એક્કસ જણાય For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ખેશ્વર મહાતીર્થ છે. હાલ આ મકાનો ધર્મશાળા તરીકે વપરાય છે. તેમાં કારખાનાના સિપાઈએ અને નેકરે કહે છે, તથા કબૂતર માટેનું અનાજ વગેરે પરચૂરણે સામાન રાખવામાં આવે છે. (૫) રાધનપુરવાળા શેઠ ઈચ્છાચંદ હેમજીની જૈન ધર્મશાળા બજારમાં રસ્તા ઉપર આવેલી છે. આ ધર્મશાળા શેઠ જીવણદાસ ગોડીદાસની પેઢી (જૈન કારખાના)ને અર્પણ કરેલી છે. કારખાનાની વ્યવસ્થાપક કમિટીએ આ ધર્મશાળાને કેટલેક ભાગ જૈન ભેજનશાળાની કમિટીને ભેજનશાળા માટે વાપરવા આપ્યા હતે. (૬) રાધનપુરવાળા શેઠ મણિલાલ મોતીલાલ મૂળજી મારફત બંધાયેલી આ ધર્મશાળા, શંખેશ્વર ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં, શ્રીસંઘની આર્થિક સહાયથી અને શેઠ. મોતીલાલ મૂળજીની ખંત, લાગણી અને જાતિ દેખરેખથી બની છે. તેને એક છેડે “ગઢવાળી નવી ધર્મશાળાને લગતે છે અને બીજે છેડે છેક ગામની ભાગોળે છે. આ ધર્મશાળા પાકી, મેડીબંધ અને વિશાળ બનેલી છે. યાત્રાળુએ. માટે ઉપરના ભાગમાં મોટા મોટા હલ અને નીચેના ભાગમાં ઓરડાઓ બનેલા છે. વચ્ચે વિશાળ ચોક છે. આનો મુખ્ય દરવાજે ઉત્તર સન્મુખ જાહેર રસ્તા ઉપર છે, પરંતુ “ગઢ વાળી નવી ધર્મશાળામાંથી પણ આમાં અવાય-જવાય છે. આ ધર્મશાળા વિ. સં. ૧૯૭૩ના ચૈત્ર સુદિ ૧૩ ને ગુરુવાર તા. ૫-૪-૧૯૧૬ને દિવસે, રાધનપુરના નામદાર For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાળાએ નવાબશ્રી જલાલુદ્દીન ખાનજી સાહેબના મુબારક હાથે ખુલ્લી મુકાયેલી છે. આ ધર્મશાળાને ઉત્તર દિશા તરફના જાહેર રસ્તા તરફને આગલે ભાગ (મુખ્ય દરવાજે, દરવાજાની બન્ને તરફની એારડીઓની લાઈન અને તેના ઉપરના માળના ઓરડાઓ) અમદાવાદવાળા સ્વર્ગવાસી શેઠ વરચંદ દીપચંદ સી. આઈ. ઈ. જે. પી. ના સમરણાર્થે તેમની ધર્મપત્ની ડાહીબાઈએ સત્તર હજાર રૂપિયા આપીને કરાવેલ છે. આ ધર્મશાળાને વહીવટ રાધનપુર (હાલ મુંબઈ) વાળા શેઠ મોતીલાલ મૂળજીની પેઢીના હાથમાં છે, પણ તેમણે તે વહીવટ કારખાનાની કમિટીને (શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢીને) સેપી દેવો વાજબી છે. અન્ય મકાને ગઢવાળી ધર્મશાળાના મુખ્ય દરવાજાથી અંદર પેસતાં જમણા હાથ તરફના ઓરડાઓમાં અને તેની પાસે, પીવા માટે કારેલ ગરમ પાણીની સગવડ રાખેલી છે. તેની પછી ખૂણામાં એક જૂની પિસાળ (પૌષધશાળા) હતી કે જે શંખેશ્વર ગામના શ્રાવકોને ઉપાશ્રય તરીકે ધર્મકાર્યો કરવા સારુ વાપરવા માટે આપવામાં આવેલ છે. આ ઉપાશ્રયની એક દીવાલના ગોખલામાં શ્રી મણિભદ્રવીરનું પ્રાચીન સ્થાન છે, તેથી આ પિસાળ તપાગચ્છની હશે એમ લાગે છે. તે પાડીને ત્યાં આગળના ભાગમાં શેઠ જીવણદાસ ગેડીદાસની. પેઢી (શ્રી શંખેશ્વર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કાર્યાલય)ની બેઠકનું મકાન કર્યું છે, અને તેના ઉપર શ્રી હીરવિજય For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શંખેશ્વર મહાતીર્થ સૂરીશ્વરજી જૈન પુસ્તકાલય” હતું. પરંતુ એ મકાન જીર્ણ થઈ ગયેલ હેઈ હાલમાં તેને પાડી નાખ્યું છે. તે ઠેકાણે પેઢી અને પુસ્તકાલય માટે નવું મકાન બંધાવવાનું કામ હવે પછી ચાલુ કરવાના છે. જૈન ઉપાશ્રય તેની પાસેથી વંડાવાળી નવી ધર્મશાળામાં જતાં જમણું હાથ તરફ શ્રાવકેને ધર્મક્રિયાઓ કરવા માટે જૈન ઉપાશ્રયનું સુંદર મકાન હાલમાં જ નવું તૈયાર થયું છે, તેથી મુનિરાજને અલાયદા ઊતરવાની તથા શ્રાવકેને ધર્મક્રિયાઓ કરવાની સગવડ સારી થઈ છે. જૈન પુસ્તકાલય યાત્રાળુઓની સગવડતા ખાતર, ફુરસદના સમયમાં યાત્રાળુઓ પુસ્તકવાચનને લાભ લઈ શકે તેટલા માટે, અહીં સવ. શ્રીમાન વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સં. ૧૯૮૫માં “શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈન પુસ્તકાલય સ્થાપન થયેલું છે. તેમાં પુસ્તકને સારે સંગ્રહ છે, અને થોડાક જૈન માસિક વગેરે છાપાં પણ આવે છે. પરંતુ યાત્રાળુઓ આ પુસ્તકાલયને જોઈએ તે લાભ લેતા નથી, માટે પુસ્તકાલયની સુવ્યવસ્થા થવાની તથા યાત્રાળુઓએ તેને સારી રીતે લાભ લેવાની જરૂર છે. પહેલાં કારખાનાની જુની ઑફિસના મકાનના મેડા ઉપર આ પુસ્તકાલય રાખ્યું હતું. પરંતુ ઑફિસનું જૂનું મકાન પાડી નાંખવાથી હાલમાં એક ઓરડામાં પુસ્તકોના કબાટો રાખેલા છે. ઑફિસનું નવું મકાન બનશે ત્યારે સગવડતાવાળા મકાનમાં શીઘ્રતાથી પુરતકાલયને For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાળાઓ લઈ જવાનું અહીંના કાર્યવાહકે ધારે છે. પુસ્તકાલય દેશસર આવવા-જવાના રસ્તા ઉપર જ અને નીચેના મકાનમાં કાયમ ખાતે રાખવામાં આવે તે તેને લાભ વધારે પ્રમાણમાં લેકે લઈ શકે, માટે તેવી વ્યવસ્થા થવાની જરૂર છે. ચબૂતર આ કંપાઉંડના મુખ્ય દરવાજામાં પેસતાં ડાબી બાજુમાં મેટું દલાણ (ઓશરી) છે તેના છેડા પાસે કબૂતર વગેરે પંખીઓ માટે ચબૂત બને છે. તેમાં પક્ષીઓ માટે કારખાના તરફથી હંમેશાં અનાજ નંખાય છે. નગારખાનું ટાંકાવાળી ધર્મશાળાની પાસે બહાર શેરીમાં જવાની જૂની બારી (ડેલી) છે, તેના ઉપર વિ. સં. ૧૮૬૭ની સાલમાં નગારખાના માટે મકાન બનાવેલું છે, જ્યાં હંમેશાં નિયમિત રીતે ચોઘડિયાં વાગે છે. જૈન ભેજનશાળા જગપ્રસિદ્ધ શાસવિશારદ જૈનાચાર્ય શ્રીમાન વિજયધર્મસૂરિજી મહારાજશ્રીના શિષ્યરત્ન શ્રીમાન વિજયભક્તિસૂરિજી મહારાજશ્રીના સદુપદેશ અને પ્રેરણાથી, રાધનપુર અને શંખેશ્વરની આસપાસનાં કેટલાંક ગામોના ભાવિક જૈન ગૃહસ્થાએ આ કામ હાથમાં લઈને જૈન યાત્રાળુઓની સગવડ માટે, સં. ૧૯૮૦ના માગશર વદિ ૧૦ને દિવસે, અહીં એક જૈન ભેજનશાળા ખુલ્લી મૂકી હતી અને તે બજારના રસ્તા ઉપર આવેલી અને જેના કારખાનાના તાબાની રાધનપુરવાળા For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ -૧૪૨ શએશ્વરે મહાતી શેઠ ઈરછાચંદ હેમછની ધર્મશાળામાં રાખવામાં આવી હતી. આ ભેજનશાળા થવાથી યાત્રાળુઓને ઘણી અનુકૂળતા થઈ છે. ભેજન આદિની વ્યવસ્થા સારી છે. આ ભેજનશાળામાં જમનાર પાસેથી પહેલા એક ટંકના ચાર આના અને બે ટંકના છ આના, ત્યાર પછી પાંચ આના અને સાત આના લેતા હતા; અને પછી એક ટંકના સાત આના અને બે ટંકના દસ આના લેતા હતા તે દર વધીને એક ટંકને એક રૂપિયે ને બે ટંકને દોઢ રૂપિયે હાલમાં છે. તેમ જ આ ભેજનશાળા સાધુસાધ્વીઓની ભક્તિને સારામાં સારો લાભ લે છે. આ ભેજનશાળાની વ્યવસ્થા અને દેખરેખ રાધનપુર, સમી, મુંજપુર, બોલેરા, લોલાડા, આદરિયાણા, ઝિઝૂવાડા, પંચાસર, સીતાપુર, ભદરોડા, વિરમગામ અને અમદાવાદના મળીને કુલ ૧૮ મેંબરોની બનેલી મૅનેજિંગ કમિટી ખે છે. જનરલ કમિટીના આશરે ૧૨૬ મેંબરે છે. મેનેજિંગ કમિટીને મેંબરે અવારનવાર અહીં આવીને જાત દેખરેખ રાખે છે. એને વાર્ષિક હિસાબ અને રિપિટ છપાય છે. ગમે તે ભેગે પણ આ ભેજનશાળ ચાલુ રાખવાની કમિટીના નિર્ણયને લીધે આ સંસ્થા પાસે જે ભંડેરળ હતું તે, વિશ્વયુદ્ધની મેઘવારીને લીધે ૨-૩ વર્ષ પહેલાં ખેલારું થઈ ગયું, એટલે કમિટીનાં ભાવિક ૪-૫ સજજનેએ સમયને ભેગ આપી; ગયા વરસમાં મુંબઈ જઈ, ફાળે કરી અશિરે પચાસ હજારનું ભંડોળ કર્યું છે, જેનું વ્યાજ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાળાઓ ૧૪૩ આશરે પંદરસો રૂપિયા ઊપજી શકે. જ્યારે આ વિશ્વયુદ્ધ અંગેની ભયંકર મેંઘવારી સાથે અનાજ વગેરે ખાદ્ય પદાર્થો ઉપરના કોલને લીધે સીધું સામાન બિલકુલ નહિ મળતું હોવાના કારણે દરેક યાત્રાળુઓને પ્રાયઃ ભજનશાળામાં જ જમવું પડતું હોવાથી, ભેજનશાળાને વાર્ષિક પાંચ હજાર રૂપિયાને તૂટી પડે છે. તેમાંથી વ્યાજની ઊપજ બાદ કરતાં, લગભગ સાડા ત્રણ હજાર તટો રહે છે, માટે ભિાવકુંડ ખાતામાં સહાયતાની જરૂર હેવાથી, ઉદાર દિલના મહાનુભાવનું આ તરફ લક્ષખેંચવામાં આવે છે. હાલમાં ભેજનશાળાનું નવું મકાન બાંધવામાં આવ્યું છે ને તેમાં પૂરથી સગવડો ઉતારવામાં આવી છે. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ બગીચા અને ગૌચર જમીન ૧૨ બગીચે (નં. ૧) શંખેશ્વર ગામના ઉગમણા–પૂર્વ દિશાના-ઝાંપામાં શંખેશ્વરજીના જૈન . મ. કારખાના (કાર્યાલય) ને એક મેટો રા વઘાને બગીચો છે. તેમાં ફૂલના રોપાઓ ઉપરાંત ફળનાં મેટાં વૃક્ષો પણ ઘણાં છે. તે સિવાય તેમાં નેકરોને રહેવા માટે મકાન બનેલાં છે. અને કારખાનાનાં ઘેડા અને ઢોરે પણ અહીં રાખવામાં આવે છે. આ બગીચામાં જેટલાં ફૂલ થાય છે તે બધાં હંમેશાં દેરાસરજીમાં આવે છે. પાણી માટે આ બગીચામાં પઢી તરફથી બેરિંગ કરાવવામાં આવેલ છે અને તે બેરિંગનું પાણી ધર્મશાળામાં પહોંચાડવા માટે જમીનમાં પાઈપિ નાખી છે. જાત્રાળુઓને નાહવાછેવા તથા પીવાના ઉપયોગમાં આ પાણી લેવામાં આવે છે. પાણી ખારું હોવા છતાં તંદુરસ્તીને હાનિકર્તા નથી. બેરિંગને ઉપગ ગામલેકે પણ કરે છે. આ પ્રદેશ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ બગીચા અને ગૌચર જમીન ખારોપાટ કહેવાય છે, એટલે મીઠું પાણી નીકળવાની અત્રે શક્યતા નથી. આ પાણી તથા ઢોરોના ઉપયોગમાં પણ આવે છે. આ બગીચામાં પાકી બાંધેલી એક મોટી છત્રી છે. તે છત્રીની અંદર શિખરબંધી નાની દેરીમાં પાયચંદગચ્છના શ્રી હર્ષચંદ્રસૂરિ નામના શ્રી પૂજ્યનાં પગલાં જેડી ૧ છેતેની ઉપર વિ. સં. ૧૯૧દને લેખ છે (જુઓ લેખ નં. ૬૨). બગીચે (નં. ૨) ગામના આથમણું (પશ્ચિમ) ઝાંપાની નજીકમાં પણ કારખાનાના તાબાને ચાર વીઘાને એક બગીચે હતે. પણ ત્યાંના કૂવામાં બગીચાને થાય તેટલું પૂરતું પાણી નહીં હોવાથી તે બગીચે કાઢી નાખીને તે જમીન વિઘટીથી ખેડૂતને ખેડવા માટે આપી દેવામાં આવે છે. તેની વાર્ષિક અમુક રકમ કારખાનાને મળે છે. બગીચે (નં. ૩) શંખેશ્વર ગામની ઉત્તર દિશામાં, ખારસોલ તળાવના કિનારા ઉપર, કંડકૂવાની નજીકમાં, ગુલાબના ફૂલના રોપાવાળે અઢી વિદ્યાને એક બગીચે છે. તે બગીચે એક સખી ગૃહસ્થ સં. ૧૯૯૭માં ખરીદીને શંખેશ્વરજીના કારખાનાને અર્પણ કર્યો છે. તેમાંથી હંમેશાં ગુલાબ વગેરેનાં પુષ્પો પ્રભુજીને ચડાવવા માટે દેરાસરજીમાં આવે છે. ગૌચર જમીન શંખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપા બહાર થી ૧૦ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીર્થ ખાલ તળાવની પાસે, ખંડિયા ગામના રસ્તા ઉપર, હાલમાં શંખેશ્વર કાર્યાલય (કારખાના)ની મંજૂરીથી ગામના ખેડૂતે જ્યાં ખળાં તૈયાર કરે છે, તે અને તેની પાસે જે પડતર જમીન છે તે ઊંટવાળિયા” ખેતરની છે. આ ઊંટવાળિયું નામનું મોટું ખેતર અને તેની આસપાસની જમીન, રાજ્યને કર ભરીને રાજ્યની મંજૂરીથી શેઠ ગણેશચંદ્ર શાંતિદાસ, ઝાલા અમરાજી, ઝાલા રામદાસજી અને ગામના મુખી, પટેલ વગેરેની સાક્ષીથી, ગામના લોકોએ મળીને, શંખેશ્વરજીના દેરાસરને અર્પણ કરીને વિ. સં. ૧૭રરના માઘ સુદિરને બુધવારે ગૌચર માટે છૂટી મૂકી છે. મોટા વિસ્તારવાળી જમીનમાં છેટે છેટે “સરઈ'ના પાંચ પથ્થર ખેડેલા છે, તેમાંથી ત્રણ “સરઈ'ના લેખો મહામહેનતે વાંચી, જેટલો ભાગ વંચાણે તેટલો ભાગ ઉતારી લઈને, પહેલા પરિશિષ્ટમાં લેખાંક નં. ૬૩, ૬૪, ૬પમાં આપેલ છે. બાકીની બે સરઈના લેખના અક્ષરે સાવ ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાયા નથી. તેમાં કોઈ બીજા ખેતરને પણ ગૌચર માટે છૂટું મૂકવાને ઉલેખ હેવાની સંભાવના થાય છે. ઉક્ત ત્રણે સરઈને લેખની નકલે શેઠ જીવણદાસ ગેડીદાસની પેઢી (કારખાના)માં પણ મોજૂદ છે. આ નકલે કારખાનાના કાર્યવાહકે એ રાધનપુર સ્ટેટના દફતરમાં કઈ કાર્ય પ્રસંગે સં. ૧૯૫૦ના ફાગણ માસમાં દાખલ કરેલ છે. આ ગૌચર જમીનની વિશેષ હકીકત જાણવા . માટે પરિશિષ્ટ ૧માં લેખાંક ૬૩, ૬૪ અને ૬૫ જુઓ.. For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ મેળા ૧૩ મેળા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થના અંગે અહીં કાયમ ખાતે દર વર્ષે ત્રણ મોટા મેળા ભરાય છેઃ (૧) ચૈત્રી પૂનમને, (૨) કારતકી પૂનમને અને (૩) પિષદશમી-માગશર વદિ ૧૦ને. (૨) ઉપર્યુક્ત ત્રણે મેળામાં ચૈત્રી પૂનમને મેળે સૌથી જબરદસ્ત ભરાય છે. આ મેળા ઉપર રાધનપુર અને પાટણથી સંઘે આવે છે, તે ઉપાંત ગામેગામથી યાત્રાળુઓ આવે છે. આ મેળાપ્રસંગે મુનિરાજે અને સાધ્વીજીઓ પણ સારા પ્રમાણમાં આવે છે. આ મેળે સાર્વજનિક હાઈ જૈને ઉપરાંત અઢારે વર્ણના મનુષ્ય આ મેળામાં માલ વેચવા અને ખરીદવા માટે આવે છે. તેઓ બધા પ્રેમ અને ભક્તિથી શંખેશ્વર પાર્શ્વનાથનાં દર્શન કરીને યથાશક્તિ ભેટ ચડાવે છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શંખેશ્વર મહાતીથર આ મેળામાં ઘણી વાર જન કેમનું પાંચ-પાંચ હજાર માણસ એકઠું થાય છે. આગળના સમયમાં તે કરતાંય વધારે માણસ એકઠું થતું હશે એમ જણાય છે. કેમ કે, આ મેળા પ્રસંગે પહેલાં નવકારશી-સાધર્મિક વાત્સલ્યમાં શીર, દાળ અને શેષવા-ઝાલર (ચણ-વાલનું) જમણું થતું. તે વખતે ગઢવાળી-હાલ નવી થયેલી ધર્મશાળાના ચેકમાં વચ્ચે એક ઠેકાણે જમીનમાં ખાડે છેદીને કુંડની પેઠે તેને ચૂનાબંધ ચણું લઈને પાકી કલઈ કરેલ છે, તેની અંદર શીરે તૈયાર કરીને ભઠ્ઠા અને એ જ ધર્મશાળાની ઓશરીના કિનારે ૨-૩ ઘડીએ-માટીની કેડીઓ ચૂનાથી ચણે લીધી હતી તેમાં શેષવા-ઝાલરનું શાક તૈયાર કરીને ભરતા તથા મેટાં રંગાડાંઓમાં દાળ રાંધીને ત્યાં–ચેકમાં મૂકી રાખતા, અને લેકે જમવા બેસે ત્યારે પીરસના એમાંથી લઈ લઈ ને પીરસતા. મતલબ કે પીરસનારાઓને શીરે વગેરે કઈ પણ ચીજ કેઈ આગેવાનોના અંકુશ હેઠળથી લાવવી પડે એવું નહતું. પીરસનારાઓ સ્વતઃ એ સ્થળેથી લાવી–લાવીને પીરસતા. પણ આગળના લેકે ભદ્રિક હેવા સાથે, કોઈનું બૂરું કરવામાં રાજી નહાતા; માલ વધારે લઈ લઈને પડતું મૂકીને બગાડ કરતા નહતા. પૈસા ખર્ચનારાઓને યશ મળે તેમાં તેઓ રાજી રહેતા. (આજકાલ જે આ પ્રમાણે માલ છૂટ મૂકી દીધું હોય તે લેકે માલને ઘણું જ બગાડ કરે. ખાય થોડું ને બગાડે ઝાઝું, અને પાછળના માણસને કદાચ ભૂખ્યા રહેવાને સમય પણ આવે). (૨) કાર્તકી પૂનમના મેળામાં સાધુ-સાધ્વીઓ તે For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ મેળા *$17 બહુ જ ઓછા પ્રમાણમાં આવી શકે. મહુમાં બહુ શ ખેશ્વરજીથી સાત-આઠ ગાઉ સુધીનાં ગામે આદરિયાણા, ઝિંઝૂવાડા, પંચાસર, મુજપુર, હારીજ, સમી, દસાડા વગેરેમાં ચામાસુ રહેલ હાય એ જ આવી શકે. પરંતુ આ મેળામાં દર વર્ષે રાધનપુરના સંઘ આવવા ઉપરાંત ગામેગામથી યાત્રાળુએ સારી સખ્યામાં આવે છે. ૧૪૯ (૩) પાષ દશમી (માગશર વદિ ૧૦)ને દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જન્મકલ્યાણક હાવાથી તે દિવસે અહી અઠ્ઠમનું ઘણું જ મહત્ત્વ છે. અત્રે તે દિવસે મેળો ભરાય છે. સાધુ સાધ્વીઓનાં ઠાણાં લગભગ ૧૦૦ થી ૧૫૦ હોય છે. આ વખતે લગભગ અઠ્ઠમ ૪૦૦ થી ૫૦૦ની સખ્યામાં થાય છે. પાષ દશમી પર અઠ્ઠમ કરનાર દરેકને અત્તરવારણાં તથા પારણાં પેઢી તરફની કાવાય છે. પોષ દશમી (માગશર વજ્ર ૧૦)ની નેાકારશી છેલ્લાં એ વર્ષોંથી રાધનપુરવાળા એક સદ્ગૃહસ્થ શ્રી. હરગેાવનદાસ જીવાભાઈ હસ્તક થાય છે. આસા વદ તેરસ, ચૌદશ અને અમાસના રાજ પશુ લગભગ ૧૫૦ અર્જુમ થાય છે. આ ત્રણે મેળાના દિવસેામાં શ્રી શત્રુંજય પટદર્શન, રથયાત્રાના વરઘેાડા, મેાટી પૂજાએ, આંગી, ભાવના, રાત્રિજાગરણ અને સધવાત્સલ્ય વગેરે ધાર્મિક કાર્ય, અધારણ અને સગવડ પ્રમાણે થાય છે. યાત્રાળુઓ તેમાં ભાગ લઈ પાતાના તે દિવસે ધર્મક્રિયામાં આનંદપૂર્વક પસાર કરે છે, For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫. શંખેશ્વર મહાતીર્થ તેમ જ ચેમાસા સિવાયની દરેક માસની પૂનમને દિવસે આ તીર્થની અવશ્ય યાત્રા કરવી એવી પ્રતિજ્ઞાવાળા ઘણું માણસ હેઈ, આસપાસનાં ગામડાં, ગામ અને ઠેઠ અમદાવાદ વગેરે શહેરોમાંથી પણ યાત્રાળુઓ આ તીર્થનાં દર્શન -યાત્રા માટે દર પૂનમે આવે છે. હવે ડામરરોડ થઈ જવાથી દરેક પૂનમે ૮૦૦થી ૧૦૦૦ જાત્રાળુઓ આવે છે. ચોમાસામાં પણું એસ. ટી. ચાલુ રહે છે. તેમાં પણ અમદાવાદનિવાસી શેઠ લાલભાઈ લઠ્ઠા, શેઠ બચુભાઈ નથુભાઈ ઈલેકિટ્રકવાળા અને શેઠ લલુભાઈ ઘડિયાળી વગેરે કેટલાક ગૃહસ્થ તે ભર ચોમાસામાં વરસાદ વરસતે હોય અને રસ્તે ખરાબ થઈ ગયું હોય તો પણું બારે માસની દર પૂનમે આ તીર્થની યાત્રા કવા અવશ્ય આવે જ, કોઈ અનિવાર્ય કારણથી એક પૂનમે ન આવી શકાય એવું હોય તે બીજી પૂનમે યાત્રા ન કરે ત્યાં સુધી એટલે એક મહિના સુધી ઘીને ત્યાગ રહે. વચ્ચે યાત્રા કરવા આવી જાય તે પણ તે ગણતરીમાં ગણાય નહીં,– આવી પ્રતિજ્ઞાવાળા પણ હતા. વળી કેટલાક સજજને દર વર્ષે ત્રણ-ચાર વાર આવવું, કેટલાક અમુક અમુક મેળા ઉપર અથવા અમુક દિવસે આવવું, ન અવાય તો ફરી વાર ન આવે ત્યાં સુધી ઘીને ત્યાગ, આવી પ્રતિજ્ઞાવાળા પણ છે અને તેઓ મુંબઈ જેટલે દૂરથી પણ વર્ષમાં ૩-૪ વખત અહીં યાત્રાર્થે આવે છે. આ ઉપરથી આ તીર્થને પ્રભાવ કેટલે છે, અને લોકોને આ તીર્થ પ્રત્યે કેટલે ભક્તિભાવ છે તે સ્પષ્ટ ના સુધી શાસનને યાત્રા નામ ન આવી For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ મેળા સમજાઈ શકે તેમ છે. - ઉપર્યુક્ત ત્રણ મેળા અને દર પૂનમ સિવાય બીજાં જન પર્વો-તહેવારમાં પણ અહીં યાત્રાળુઓ સારા પ્રમાણમાં એકઠા થાય છે. - રાધનપુરના નવાબ સાહેબ તરફથી કે સ્ટેટ તરફથી આ તીર્થને જમીન વગેરે કંઈ ને કંઈ બક્ષીસમાં પણ મળ્યું હશે જ, પરંતુ તે સંબંધી કંઈ પણ લેખે કે દસ્તાવેજો મને મળી શક્યા નહીં હોવાથી—ચેકસ માહિતી નહિ. મળવાથી–તે બાબત અહીં વધારે વિગતથી રજૂ કરી શક્યો નથી. પરંતુ આ દેરાસરજીના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતાં પહેલાં, ઓસરીમાં ડાબી બાજુમાં કેસર-સુખડ ઘસવાની એારડી છે, તેની ઓસરીની પાસે દાનપત્રનો એક પથ્થર ખેડેલે છે, તેમાં વિ. સં. ૧૮૨૪ને રાધનપુરના તે વખતના નવાબ સાહેબ હસનખાનજીના પુત્ર ખાનારાણા શ્રી અલપખાનજીના વખતને શિલાલેખ ખોલે છે, પણ તેના અક્ષરો બેડિયા અને ઘસાઈ ગયેલા હોવાથી, મહેનત કરવા છતાં પણ તે લેખ પૂરેપૂરો વાંચી શકાયું નથી. પરંતુ કાંઈક જમીન વગેરે ભેટ કર્યાને અથવા તે દાણ-જકાત માફ કર્યાના દાનપત્રને જ આ શિલાલેખ હવે જોઈએ એમ જણાય છે. આ શિલાલેખ સંબંધી કંઈક વિશેષ જાણવું હોય તેમણે પરિશિષ્ટ ૧ને લેખાંક ૬૪ જે. શિકારની સખત મનાઈ શંખેશ્વર ગામની હદમાં કોઈ પણ જાતને શિકાર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને વ્યવસ્થા ૧૪ એકાએ પહેલાં શંખેશ્વર ગામમાં શ્રાવકની ઘણી વસતી હતી. જ્યારે શંખેશ્વર ગામમાં મોટા મોટા સૂરિવયે અનેક મુંનિશ સાથે ચોમાસા કરતા હતા તે સમયમાં કેટલાક સૈકાઓ સુધી આ તીર્થને વહીવટ શંખેશ્વર ગામને જ સંઘ કર હશે, એમાં શક નથી. પછી મુસલમાની લડાઈ એના જમાનામાં અહીંની જન વસ્તી, લડાઈઓ વગેરેના ભયને લીધે નાસી જવાથી, ઘટી ગઈ હશે, એટલે ત્યાર પછી આ તીર્થને વહીવટ, નજીકમાં આવેલા પાટણ શહેરના સંધના * હાથમાં હોય તે ના નહીં. પરંતુ તે માટે કોઈ ગ્રંથ કે શિલાલેખનું પ્રમાણ મને એક્યું નથી. ત્યાર પછી આ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને બ્યુવસ્થા ૫૩. તીના વહીવટ, શ'ખેશ્વર ગામ પહેલાં રાધનપુર સ્ટેટનું હતું તેથી તથા રાધનપુરમાં જનાની વસ્તી ઘણી હાવાથી, રાધનપુરના સધને સોંપાયે અને ઘણાં વર્ષોં સુધી તેમના હાથમાં રહ્યો. આ તી ના વહીવટ રાધનપુરના સંધને કથારે સાંપાયે, તે ચાક્કસ રીતે જાણવામાં આવ્યું નથી, પરંતુ છેલ્લાં લગભગ દોઢસો વર્ષાથી અહીંનેા વહીવટ રાધનપુરના સઘના હાથમાં હતા એ તા ચેકસ વાત છે કેમ કે, ટાંકાવાળી' ધર્મશાળાના વિ. સ. ૧૮૩૬ અને ૧૮૫૪ના શિલાલેખા (લેખ ન. પ૯, ૬૦)માં તથા નવા દેરાસરના મુખ્ય દરવાજાની મહાર (શૃંગારચાકીની) ડાબી બાજુની દીવાલમાં ચેાડેલા વિ. સ. ૧૮૬૮ના લેખ (લેખ ન. ૧૧)માં રાધનપુરના મશાલિયા તથા શાહ વગેરે કુટુંબના ગૃહસ્થાએ પેાતાની દેખરેખથી ‘ટાંકાવાળી' ધ શાળા કરાવ્યાનું અને નવા દેશસમાં જીર્ણોદ્ધારનું કામ કરાવ્યાનું લખ્યું છે. રાધનપુરના સંઘમાંથી ચુટાયેલી ચેાસ માણસાની એક કમિટી આ તીર્થના વહીવટ સંભાળતી, દેખરેખ રાખતી અને સમારકામ વગેરે કરાવતી; તેમાં પણ પાછળના સમયમાં મશાલિયા કુટુ અની આગેવાની હાય એમ જણાય છે. પછી માલિયા કુટુંબની સ્થિતિ નરમ પડવાના કારણે, અથવા કામ કરનાર આગેવાના બહારગામ રહેવા જવાના કારણે, આ તીર્થના ચાલુ વહીવટ તેમણે વિ. સ. ૧૯૫૮માં અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઇ ને રોપી દીધા. શેઠ જમનાભાઈ એ થાડા સમયમાં સુઢાવાદના પ્રતિષ્ઠિત આઠ ગૃહસ્થાની એક કમિટી સ્થાપન કંકરીને આ તીથ ના વહીવટ ઉક્ત કમિટીને સોંપી દીધા, પાતે E For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ એકર મહાતીથી પણ એ જ કમિટીમાં સામેલ હતા. ભયણ તીર્થને વહીવટ પણ એ જ કમિટીને સપા, ત્યારથી આજ સુધી અખંડપણે અમદાવાદની ઉક્ત કમિટી મેયણજી અને શંખેશ્વરજી આ બને તીર્થોને વહીવટ કરે છે. પણ બને તીર્થોને વહીવટ, ચેપડા, સિલક અને હિસાબ અલગ અલગ રાખવામાં આવે છે. કમિટીને મેંબરો વારાફરતી અવાર-નવાર શંખેશ્વરજી આવે છે. કોઈ ખાસ મોટું કામ હોય તે ૨-૪ જણે સાથે મળીને આવે છે, અહીંની પેઢીના કામકાજ ઉપર તપાસ રાખે છે અને સુધારા-વધારા સૂચવે છે. શંખેશ્વર તીર્થમાં મોટું કામ કરાવવા માટે, મોટી સહાયતા મોકલવા શાટે અથવા તે શંખેશ્વરજીની સ્થાનિક પેઢી કે વ્યવસ્થા સંબંધી કંઈ પણ નાની-મોટી ફરિયાદ કરવા માટે હેડ ઓફિસ (કમિટી) ઉપર લખવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે પત્રવ્યવહાર કરે અથવા જાતે મળવુંશ્રી. ભેટયણજી તથા શંખેશ્વરજી તીર્થને 'વહીવટ કરનાર કમિટી, શેઠ મનસુખભાઈની પિાળ, કાળુપુર, અમદાવાદ, વ્યવસ્થા આ તીર્થની સ્થાનિક રાત્રે પ્રકારની દેખરેખ અને વ્યવસ્થા રાખવા માટે કાયમ ખાતે આ તીર્થમાં એક સ્થાનિક પેઢી રાખવામાં આવે છે, જેમાં એક મુખ્ય મુનીમ (મેનેજર) ઉપરાંત કાલીદાર, વાસણ-ગોદડાં કારકુન અને નામાદા મળીને. સાત ગુમાસ્તાઓ, ૮ પૂજારીઓ, કેટલાક નેકરે તેમ જ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને વ્યવસ્થા કેટલાક સિપાઈએ મળી સાઠ માણસે કાયમ ખાતે રાખવામાં આવે છે. આમાંથી જેને જે જે કામ કમિટીએ. અથવા મુખ્ય મુનીએ સેપ્યું હોય છે, તે તે કામ તેઓ બજાવે છે. તેમાં જરૂર પ્રમાણે અવારનવાર ફેરબદલી પણ, થયા કરે છે. પેઢીનું નામ આ સ્થાનિક પેઢીનું નામ શેઠ જીવણદાસ ગેડીદાસ રાખવામાં આવ્યું છે. આ નામ ક્યારથી ચાલુ થયું છે તે ચોક્કસ જાણવામાં આવ્યું નથી. પરંતુ ઉપર્યુક્ત સં. ૧૮૬૮ના (લે. ન. ૧૧ વાળા) શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે રાધનપુરના રહેવાસી શાહ જીવણદાસ ગોડીદાસે પિતાની જાદેખરેખથી, જયપુરના એક ગૃહ આપેલા પાંચ હજાર રૂપિયાથી, આ નવા દેરાસરને જીર્ણોદ્ધાર-ફૂટ્યા તૂટ્યા કામની મરામત તથા જરૂરી નવું કામ કરાવ્યું હતું. આ ઉપરથી જણાય છે કે ઉક્ત શાહ જીવણદાસ ગેડીદાસ આ તીર્થની સેવા માટે હંમેશાં રસ લેતા હશે-જાતભેગ આપતા હશે, અને કદાચ તેમણે મસ્તી વખતે પોતાની બધી મિલતક, અથવા તે મિલકતને મોટો ભાગ, આ તીર્થને અર્પણ કર્યો હશે, તેથી શ્રી સંઘે મળીને સ્થાનિક પેઢી સાથે તેમનું નામ જોડી દીધું હશે. ત્યારથી એ નામ આજ સુધી બરાબર ચાલ્યું આવે છે. સગવડ અહીં આવનારા સંઘ, યાત્રળુ છે તથા સાધુ સાધ્વીએને સર્વ પ્રકારની સગવડ છે; કોઈ પણ પ્રકારે અગવડ. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શખેશ્વર મહાતીથ પડે તેમ નથી. ધમ શાળાઓ વિશાળ છે. અહીંના રહેવાપાણી ઘણાં જ સારાં છે. ગામમાં થાડી દુકાને હોવાથી જોઈતી ચીજ-વસ્તુએ મળી શકે છે. ભાતાખાતું તેમ જ ભાજન-શાળા ચાલુ હાઈ યાત્રાળુઓને રસોઈ કરવાની કડાકૂટ પણ દૂર થઈ છે, ધર્મશાળામાં યાત્રાળુએ પંદર દિવસ સુધી રહી શકે છે. કુસદના વખત જ્ઞાન-ધ્યાનમાં અને પુસ્તકા વાંચવામાં કાઢવા માટે ઉપાશ્રય અને પુસ્તકાલયની સગવડ પણ કારખાના તરફથી કરેલ છે. હુંમેશાં નિયમિત રીતે ચોઘડિયાં વાગે છે. રાત-દિવસ ઘડિયાળના ડંકા ચોકીદાર વગાડે છે. હુમેશાં સાંજે દેશસ૭માં દશાંગ અને કિન્નરુના ધૂપ તથા રોશની થાય છે. રાત્રે ભાવના બેસે છે, તેથી યાત્રાળુઓનાં મન અતિ પ્રફુલ્લિત અને હું વડે ઉલ્લાસિત બને છે. કોઈ પણ જાતનું કામ હોય અથવા અગવડ હાય તે પેઢીમાં જઈને કહેવાથી તેની વ્યવસ્થા તે કરી આપે છે. આ તીથ માં ખાદ્ય અને આંતકિ શાંતિ સારી સંચવાય છે, માટે દરેક ભાવુક શ્રદ્ધાળુ મહાનુભાવને આ તીર્થની યાત્રા અવશ્ય કરવા ભલામણ છે. fir સહાયતા મેળવવા માટે, વવા-જવા માટે અગર હરકોઈ કામને અંગે, આ સ્થાનિક પેઢીની સાથે પત્રવ્યવહાર કરવા ઈચ્છનારે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા : શેઠ જીવણદાસ ગાડીદાસની પેઢી : - (શ ખેશ્વરતીર્થનું કારખાનું) મુકામ શ ખેશ્વર, પાસ્ટ શખેશ્વર, હારીજ (ઉત્તર ગુજરાત). વાચા For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ વહીવટ અને વ્યવસ્થા આવક-ખર્ચ . આ તીર્થમાં દેરાસર ખાતે અને સાધારણ ખાતે વાર્ષિક આવક તથા ખર્ચ કેટલું થાય છે તે માટે અમે શંખેશ્વર તીર્થની સ્થાનિક પિઢીને પુછાવ્યું હતું, પરંતુ આ પ્રશ્નને જવાબ આપવાનું તેમની સત્તાની બહાર હેઈ, તેમણે કંઈ પણ ખુલાસે નહીં આપવાથી, મેં અમદાવાદની હેડ ઑફિસને પત્ર લખીને પુછાવ્યું હતું. પરંતુ સત્તાવાર વિગત પુસતકમાં પ્રગટ નહીં કરવાની ઈચ્છાથી કે ગમે તે કારણથી, તેમણે આ માટે કંઈ પણ ખુલાસે આપ્યું નથી. પરંતુ મેં પ્રયાસ કરીને બીજે ઠેકાણેથી તેને ખુલાસે મેળવ્યું છે. જો કે તે સત્તાવાર ખુલાસો નથી, છતાં તે ઉપરથી અનુમાનથી ઘેણું બાંધી શકાય ખરું. તે ખુલાસો નીચે પ્રમાણે છે: આ તીર્થમાં દેરાસર, સાધારણ વગેરે દરેક ખાતામાં થઈને એકંદર સરેરાશ વાર્ષિક આવક ત્રણેક લાખ રૂપિયાની થાય છે, જ્યારે બધાં ખાતાનું મળીને વાર્ષિક સરેરાશ ખર્ચ સવાથી દેઢ લાખ રૂપિયાનું છે, અને વાર્ષિક દોઢ લાખની કિંમતનાં આરસનાં પાટિયાં આ તીર્થ તરફથી અન્ય ગામનાં દેરાસરાને અપાય છે. એટલે આવક અને ખર્ચને સરવાળો લગભગ સરખો જ થઈ જાય છે. દેશસર ખાતે ખર્ચ કરતાં ડી આવક વધારે થાય છે, પણ તે બંધ કરવાની જરૂર નથી, કારણ કે, અહીંથી સાધન-સામગ્રી વિનાનાં ઘણાં ગામનાં દેરાસરને આરસનાં પાટિયાની સહાયતા કરવામાં આવે છે. વળી શંખેશ્વરની For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીર્થ આસપાસનાં ગામનાં દેરાસરમાં જે જે વસ્તુની જરૂર હેય તે તે મેકલી આપે છે અને જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર હોય તે તે પણ કરાવી આપે છે. -સખાવત આ તીર્થમાં દેશસજી ખાતે થતી ઊપજમાંથી દર વર્ષે દોઢ લાખ રૂપિયાની કિંમતનાં આરસનાં પાટિયાં બહારગામનાં દેશસરો માટે આપવાનું આ તીર્થની વ્યવસ્થાપક કમિટીએ સંવત ૧૯૮૪થી ઠરાવ કરીને શરૂ કર્યું છે. જે જે ગામેના સંઘેની માગણે આવે છે ત્યાં કમિટી તરફથી ‘મિસ્ત્રી મોકલીને ખાસ જરૂર હોય તે પ્રમાણે, તેમને આરસનાં પાટિયાં મોકલી આપવામાં આવે છે. જેમને ખાસ જરૂર હોય તેમણે અમદાવાદની હેડ ઓફિસને અરજી કરવી જોઈએ. ગામમાંથી લુલાં–લંગડાં-ખોડાં ઢેર તથા જે કંઈ પશુપક્ષીઓ આવે છે તેમની, પાંજરાપોળ તરીકે, કારખાના - તરફથી સારવાર અને રક્ષા કરવામાં આવે છે. - હંમેશાં કબૂતર વગેરે પંખીઓને અનાજ નખાય છે, અને કૂતરાઓને દરરોજ જેટલા નાંખવામાં આવે છે, આ - વગેરે જીવદયાનાં કાર્યો પેઢી તરફથી હંમેશાં થતાં રહે છે. જરૂરિયાત જેમ પુરુષને ધર્મકરણી કરવા માટે અલાયદા * ઉપાશ્રયની સગવડ થઈ છે, તેવી જ રીતે સ્ત્રીઓને ધર્મકિયા કરવા માટે ખાસ અલાયદો ઉપાશ્રય થવાની ઘણું જરૂર છે, કે જેમાં સાધ્વીજીએ, યાત્રાળુ ગૃહસ્થાથી જ અલગ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ વહીવટ અને વ્યવસ્થા અને નિ સંકોચ રીતે, શાંતિથી ઊતરી શકે. - અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકાર તરફથી ચાલુ કરવામાં આવેલ છે. એમ.બી.બી.એસ. ડેકટર વગેરે સ્ટાફ સાથે હોસ્પિટલ ચાલુ થઈ ગયેલ છે, જેમાં પેઢી તરફથી - પૂરે સહકાર આપવામાં આવેલ છે. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ENDAR શખેશ્વર તીની પંચતીર્થી ૧૫ રાધનપુર, સમી, મુંજપુર, વડગામ તીર્થ અને ઉપિ યાળા તી—આ પાંચ ગામાને શખેશ્વરજીની પચતીર્થી કહી શકાય છે. તેમાં ઉપરિયાળા અને વડગામ તા તીથ જ છે, જ્યારે રાધનપુર, સમી અને મુંજપુર તથા તે ઉપરાંત રસ્તામાં આવતાં ખીજાં પંચાસર, માંડળ, પાટડી વગેરે ગામા પણ તીથ સ્વરૂપ અને પ્રાચીન હેાઈ સમકિતને નિમ ળ કરવા ઇચ્છનાર તીર્થ પ્રેમી ભવ્યાત્માએએ, આ પંચતીર્થીની યાત્રા અવશ્ય કરવા લાયક છે. શખેશ્વરથી એક વાર ઉત્તર દિશામાં અને એક વાર દક્ષિણ દિશામાં ચક્કર લગાવવાથી ઉપયું ક્ત પંચતીર્થી અને રસ્તામાં આવતાં ગામોનાં જિનમદિરાની યાત્રા થઈ જાય છે. તેના રસ્તા નીચે ખતાવેલ અનુક્રમ પ્રમાણે લેવાથી બહુ સુગમતાવાળા થઈ પડશે : For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર તીર્થની પંચતીર્થી (ચક્કર પહેલું-ઉત્તર દિશાનું) શંખેશ્વરથી ઈશાન ખૂણામાં મુંજપુર માઈલ દા મુંજપુરથી વાયવ્ય ખૂણામાં સમી માઈલ ૮ સમીથી વાયવ્ય ખૂણામાં વરાણા થઈને માંડવી માઈલ છા માંડવીથી , , બનાસ નદી ઊતરીને મસાલી માઈલ ૩ મસાલીથી વાયવ્ય ખૂણામાં રાધનપુર માઈલ ૫ રાધનપુરથી દક્ષિણમાં બનાસ નદી ઊતરીને ગોચનાથ માઈલ ૫ બેચનાથથી દક્ષિણમાં કનીજ માઈલ ૫ કનીજથી દક્ષિણમાં દૂધખા માઈલ ૫ દૂધખાથી અગ્નિ ખૂણામાં મેમણ, ખીજડિયાલી, ખંડિયા થઈને શંખેશ્વર માઈલ ૧૧. શંખેશ્વરથી રાધનપુર જવાનું અને ત્યાંથી પાછા શંખેશ્વર આવવાને ઉપર જણાવ્યું છે તે માર્ગ ગાડારસ્તાને છે. પરંતુ જેમને ગાડામાર્ગે ન જવું હોય અને મોટરસર્વિસ ખટારા દ્વારા જ જવું હોય, તેઓ શંખેશ્વરથી રાધનપુર જવાના ખટારા મારફતે મુંજપુર અને સમીની યાત્રા કરી, રાધનપુર જઈ, ત્યાંની યાત્રા કરીને એ જ રરતે ખટાશ મારફતે પાછા શંખેશ્વર આવી શકે છે. (ચક્કર બીજું-દક્ષિણ દિશાનું) શંખેશ્વરથી દક્ષિણમાં રતનપુર થઈને પંચાસર માઈલ ૬, થી ૧૧ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પા શખર મહાતીથી - પંચાસરથી દક્ષિણમાં પનવા થઈને દસાડા માઈલ ૭ દસાડાથી અગ્નિ ખૂણામાં જગદીશણુ થઈને માંડળ ,, ૬ માંડળથી દક્ષિણમાં માલનુર, હઠીપુરા, નારંગપુર થઈને શ્રી ઉપરિયાળા તીર્થ માઈલ ૯ ઉપરિયાળાથી પશ્ચિમ દિશામાં પાટડી માઈલ ૬ પાટડીથી વાયવ્ય ખૂણામાં અહમદનગર થઈને રૈનાબાદ - માઈલ દા જૈનાબાદથી ઉત્તર દિશામાં વડગામ માઈલ વડગામથી ઉત્તર દિશામાં પંચાસર , ૪ પંચાસરથી ઉત્તર દિશામાં શંખેશ્વર , ઉપર જણાવેલ રસ્તા પ્રમાણે શંખેશ્વરથી નીકળીને ઉપરિયાળા તીર્થની યાત્રા કરીને જેમને પાછા શંખેશ્વરજી ન આવવું હોય, તેમણે નીચે આપેલ ક્રમ પ્રમાણે યાત્રા કરતાં કરતાં ઉપસ્થિાળા જવું શંખેશ્વરથી દક્ષિણ દિશામાં પચાસર માઈલ ૫ પંચાસરથી નૈત્ય ખૂણામાં વડગામ , કા વડગામથી અગ્નિ , દસાડા , ૪ દસાડાથી ,, ,, માંડળ , ૬ માંડળથી દક્ષિણ દિશામાં ઉપરિયાળ , લા અથવા દસાડાથી દક્ષિણ દિશામાં પાટડી માઈલ લા અને પાટડીથી અગ્નિ ખૂણામાં ઉપરિયાળા , ૬ આ પ્રમાણે જવાથી માંડળ અથવા પાટડી આ બેમાંથી એક ગામની યાત્રા થઈ શકશે. ઉપર પ્રમાણે For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ શિએશ્વર તલ પંચતીર્થી 'ઉપરિયાળા જઈને ત્યાંની અપૂર્વ યાત્રાને લાભ લે. પછી ઉપરિયાળા ફલેગ સ્ટેશનથી રેલવેમાં બેસીને સીધા વિરમગામ જવું હોય તે જઈ શકાય છે. અથવા ઉપરિ. યાળા ફલેગ સ્ટેશનથી રેલવેમાં બેસી પાટડી જઈ ત્યાંની યાત્રા કરીને ત્યાંથી પણ રેલવે મારફત વીરમગામ જઈ શકાય છે. ઉપર પ્રમાણે બે ચક્કર લગાવવાથી શંખેશ્વરજીની પંચતીર્થીનાં તીર્થોની તથા રસ્તામાં આવતાં ગામનાં જિનાલયેની યાત્રા થઈ જાય છે. માહિતી ૧ માલ =આશરે ૧૨ કિલોમીટર. * માંડવીમાં દશા શ્રીમાળી શ્રાવકનાં ચાર ઘર છે. દેરાસર, ઉપાશ્રય વગેરે નથી. દર્શન માટે ફોટાની ઓરડી રાખેલ છે. સાધુસાધ્વીજીઓને શ્રાવકના મકાનમાં ઊતરવાની સગવડ કરી આપે છે. સમી અને વરાણા વચ્ચે કુમારિકા (સરસ્વતી) નદી આવે છે. | * મસાલીમાં દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને દશા શ્રીમાળી શ્રાવકનું ઘર ૧ છે. સમીથી વરાણા થઈને (માંડવી છેડીને) પરભાય મસાલી જવાથી અરધે માઈલ ઓછું થાય છે. વરાણામાં શ્રાવકનાં ઘર વગેરે કાંઈ નથી. પરંતુ સાધુ-સાધ્વીઓને રાતવાસે રહેવા માટે જગ્યા મળી શકે છે. પણ સમીથી માંડવી થઈને મસાલી જવું વધારે સારું છે. માંડવીથી ખરચલિયા થઈને રાધનપુર જવાથી અરધે ભાઈલ ઓછું થાય છે. પરંતુ માંડવીથી મસાલી થઈ ને રાધનપુર જવાને રસ્તો સારો હોઈ એ જ રસ્તે જવું વધારે ઠીક છે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શંખેશ્વર મહાતીર્થ શ્રીમાન પુણ્યસાગરસૂરિશિષ્ય ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગર ગણીએ વિ. સં. ૧૮૨૧માં રચેલ “તીર્થમાળા સ્તવન’માં લખ્યું છે કે રાધનપુરમાં તે વખતે ૧૨ જિનાલયે હતાં તથા તે વખતે રાધનપુરમાં (૧) શેઠ હરખચંદ (૨) મસાલિયા જીવણ, (૩) શેઠ ગેડ વગેરે સંધમાં આગેવાને. અને (૪) બુદ્ધિશાળીઓમાં અગ્રેસર શાહજી ગુણચંદ તેમ જ, (૫) વ્રતધારીઓમાં અગ્રેસર સની હીરાચંદ વગેરે હતા. (શ્રી જૈન સત્યપ્રકાશ, ક્રમાંક ૯૭–૯૮ પૃષ્ઠ ૩૪-૩૫. ઢાળ ૯, કડી ૧, ૧૩, ૧૭.) અંચલગચ્છીય બૃહત પદાવલી, ભાષાન્તર પૃ. ૧૨લ્માં લખ્યું છે કે રાધનપુરમાં શ્રી જયસંઘસૂરિજીએ વિ. સં. ૧૧૪૬ના પિષ સુદિ ૩ને દિવસે દુહને દીક્ષા આપીને તેમનું નામ આર્ય રક્ષિત આપ્યું (આ સંવતમાં કદાચ ફરક હશે. અથવા તે તે સંવતમાં રાધનપુર વસેલું નહતું, પરંતુ તે સ્થાને પહેલાં જે ગામ હશે ત્યાં આ બનાવ બન્યું હશે એમ લાગે છે.) વિ. સં. ૧૭૨૧માં રાધનપુરમાં જેટલા મંદિરે હતાં, તે બધામાં મળીને કુલ ૪૦૦ જિનમૂર્તિઓ હતી. અહીં ગામ બહાર વરખડીનું દેરાસર છે, તેમાં શ્રી ગોડીપા પ્રભુની પાદુકા સહિત દેરી છે. આ સ્થાન ઘણું જ પ્રાચીન, ચમત્કારિક અને પ્રાભાવિક છે. પં. શ્રી રૂપવિજયજી કવિવરના પ્રશિષ્ય મુનિ નેમવિજયજીએ વિ. સં. ૧૮૭૭ના ભાદરવા સુદિ ૧૩ના રોજ રચીને પૂર્ણ કરેલ શ્રી ગેડી પાર્શ્વનાથના તથા મેધાકાજળના ઢાળિયામાં લખ્યું છે કે (હાલ સિંધ-વૈદ્રાબાદ જિલ્લામાં આવેલ) થરપાકર તાલુકાના ભુદેસર ગામમાં કાજળશાહ અને મેઘે શાહ રહેતા હતા. એક વખતે કાજળશાહે પિતાના બનેવી મેવાશાહને પિતાના ભાગમાં વ્યાપાર કરવા માટે For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ખેશ્વર તીથની પંચતીથી ૧૬૫ ઘણું કરિયાણું આપીને ગુજરાતના પાટણ શહેર તરફ મેકલ્ય. ત્યાં કય-વિક્રય કરી ઘણો લાભ મેળવી, નવું કરિયાણું લઈ સ્વદેશ તરફ જવાની તૈયારી કરતાં, શાસનદેવે આપેલા સ્વપ્નના આધારે એક મુસલમાન પાસેથી પાંચસો રૂપિયામાં શ્રી ગેડી પાર્શ્વનાથની મૂર્તિ ખરીદી લઈ તેને એક ઊંટ ઉપર રૂની વરકી બેરા)માં સંભાળપૂર્વક મૂકીને સાથે લઈ પ્રયાણ કર્યું. માર્ગમાં રાધનપુર ગામના ભીલેટી દરવાજા બહાર ઉપર્યુક્ત સ્થાન પાસે મુકામ કર્યો. સ્ટેટના દાણું દાણ લેવા માટે આવી ઊટોની ગણતરી કરવા લાગ્યા. વારંવાર ગણતરી કરવા છતાં સરખી સંખ્યા આવે જ નહીં. એછી –વધુ થયા કરે. દાણી અને અમલદારો હેરાન થઈ ગયા. આ ચમત્કાર શ્રી ગેડીજીની મૂર્તિ છે, એમ જણને સૌ લેકેને ઘણું જ આશ્ચર્ય થયું. સ્ટેટે દાણ માફ કર્યું. જૈન-જૈન તમામ ધર્મ અને અઢારે વર્ણના લોકે પ્રભુજીનાં દર્શન કરી ઘણું જ આનંદિત થમા. જે વરખડી (પીલુડી)ના વૃક્ષ નીચે પ્રભુજીને પધરાવીને સૌને દર્શન કરાવ્યાં હતાં, એ જ સ્થળે મેટો ચોતરે બંધાવી તેના ઉપર દેરી કરાવી તેમાં શ્રી ગેડી પાર્શ્વનાથની ચરણપાદુકા પધરાવી, તેની શુભ મુહૂર્વે રાધનપુરના સાથે પ્રતિષ્ઠા કરાવી. મેઘાશાહ ત્યાંથી જલદી જલદી પ્રયાણ કરી સ્વગામ ભુદેસર પહોંચ્યા. રસ્તામાં જ્યાં જયાં મુકામ કર્યા હતા ત્યાં ત્યાં, એવા એવા અનેક ચમત્કારો થવાથી તે દરેક સ્થળે, ગોડીજીનાં પગલાંની સ્થાપના થઈ છે. ભુદેસરમાં ભાગ વહેંચતાં તે મૂર્તિ કાજળશાહે માધાશાને તેના ભાગમાં આપી. તેમણે ૧૨ વર્ષ સુધી ત્યાં પૂછ. પછી શાસનદેવના સ્વપન અનુસાર જંગલમાં સં. ૧૪૩૨માં ગેડીપુર ગામ વસાવી, ત્યાં ભવ્ય જિનાલય બંધાવી, તેમાં ઉક્ત શ્રી ગોડી પાર્શ્વનાથની મૂર્તિ પધરાવીને તેની પ્રતિષ્ઠા વિ. સં. ૧૪૪૪માં કરાવી. આ ઉપરથી રાધનપુરમાં ઉક્ત ચમત્કાર સં. ૧૪૨૦ની આસપાસમાં બન્યું હેઈ અને એ જ અરસામાં ચરણપાદુકાની સ્થાપના થયેલ હેઈ, આ સ્થાન એટલું પ્રાચીન For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર મહાતીર્થ હેય એમ લાગે છે. ત્યાર પછી આ દેરીને સમયે સમયે જીર્ણોદ્ધાર થયે હેય એ સંભવિત છે. જૈન સાહિત્ય સંશોધક, ભા. ૧, અંક બીજામાં તથા શ્રીયુત પૂરણચંદ્રજી નાહરને જેસલમેરના શિલાલેખસંગ્રહમાં લેખક ૨૫૩૦, પ્રશસ્તિ નં. ૧માં લખ્યું છે કે, જેસલમેરનિવાસી ખરતરગચ્છીય, બાફણગોત્રીય, શા. ગુમાનચંદજીના પુત્ર રા. બાદરમલજી વગેરે પાંચ ભાઈઓએ જેસલમેર, ઉદયપુર અને કોટાથી જબરદસ્ત સંઘ કાઢ્યો હતો. તે સંધ પાલીથી સં. ૧૮૯૧ના માઘ સુદિ ૧૩ના રોજ રવાના થઈ. શત્રુંજય-ગિરિનાર આદિ અનેક તીર્થોની યાત્રા કરીને શંખેશ્વરજી થઈને અષાડ માસમાં રાધનપુર આવ્યા હતા. ભીલેટી દરવાજા બહાર સંઘે પડાવ નાખ્યો હતો. આ સંઘ સિદ્ધાચલજી ગયેલ ત્યારે ત્યાં અઢી લાખ યાત્રાળુઓ ભેગા થયા હતા. આ સંધ બહુ જ મોટો હતે. તેમાં હજારો માણસે, હજારો ગાડ, હજારે સવારો, હજારે ઊ ટો, હજારો ચોકીદારો, અનેક હાથીઓ, અનેક પાલખીઓ, અનેક માના, અનેક રથ વગેરે બહુ સામગ્રી હતી. (આ અરસામાં જ ગોડીજીની મૂર્તિ રાધનપુરમાં પ્રગટ થઇ હશે એમ જણાય છે.) આ સંધ રાધનપુર આવેલ એ જ વખતે એક અંગ્રેજ પણ શ્રી ગોડીજીનાં દર્શન કરવા માટે રાધનપુર આવેલ. રાધનપુરમાં એ વખતે પાણીની બહુ જ ખેંચ હતી. શ્રી ગેડીજીના પ્રભાવથી ગેવાઉ નામની નદી નવી નીકળી. હહેતું પાણી પૂરતા પ્રમાણમાં મળવાથી સંઘમાં અને ગામમાં બધાને શાંતિ થઈ. સંઘવીએ શ્રી ગોડી પાર્શ્વ પ્રભુની મૂર્તિને હાથીની અંબાડીમાં પધરાવીને અત્યંત ધામધૂમથી મોટો વરઘોડો કાઢી, તે વરઘોડાને લાગલગાટ સાત દિવસ સુધી રાધનપુરમાં ફેરવીને, તમામ મનુષ્યને ગોડીજીનાં દર્શન કરાવ્યા. તે વખતે વરઘોડામાં પ્રભુજીના વધારાના સાડા ત્રણ લાખ રૂપિયા આવ્યા. જમણવારો ધણું જ થયા. અહીં અંધ સવા For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર તીથની પંચતીર્થી મહિના સુધી રોકાયા. સંધવીએ મેટા પાકા ચેતરા ઉપરની છે ગોડી પાર્શ્વનાથની ચરણપાદુકાવાળી આ દેરીને જીર્ણોદ્ધાર કરાવ્યું અને ગેડીજીને ખૂબ મહિમા વિસ્ત–વો. ઉક્ત પ્રસ્તિમાં આ સંઘનું બહુ જ વિસ્તારથી વર્ણન આપેલું છે. આવો સંધ વીસમી સદીમાં તે એક પણ નીકળ્યો નહીં હોય તેમ મને લાગે છે. મામેગામનાં તમામ દેરાસરોની પ્રતિમાઓને આભૂષણે ચડાવાતાં. અનેક મહારાજા અને મહારાણુઓ સંધના પાલ (તબુ)માં સંઘવી ભેટવા જતા હતા. તેમને સંઘવી હાથી, ઘોડા અને સુંદર પોષાકની ભેટ આપતા હતા. સધર્મ બંધુઓની ભક્તિ માટે તે કહેવું જ શું? તેમાં તે કોઈ વાતની ખામી જ નહોતી. હંમેશાં સધમવાત્સલ્ય, પ્રભાવના, લહેણી, પહેરામણી થયા જ કરતી હતી. * ગોચનાથમાં વીશા શ્રીમાળી શ્રાવકનાં ત્રણ ઘર છે. દેરાસર નથી, ઉપાશ્રય ન થયું છે. રાધનપુરથી ગોચનાથ આવતાં ગોચનાથ પાસે જ બનાસ નદી ઊતરવી પડે છે. ચોમાસામાં વરસાદ થઈ ગયા પછી નદી ઊતરવી બહુ મુશ્કેલ થઈ પડે છે. માઘ મહિના સુધી થોડું પાણું વહેતું હોય છે. * કનીજમાં શ્રાવકેના ઘર બે છે, દેરાસર કે ઉપાશ્રય નથી. અહીંથી નાયકા અને દૂધખા જતાં માર્ગમાં અધવચ્ચે કુમારિકા (સરસ્વતી) નદી આવે છે. તેમાં શિયાળા સુધી ડું ડું પાણી વહેતું રહે છે. કનીજથી નાયકા થઈને દૂધખા જવાથી બે માઈલ વધારે થાય, પરંતુ નાયકાના દેરાસરના દર્શનનો લાભ મળી શકે. નાયકામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું ઘુમટબંધી દેરાસર ૧, ઉપાશ્રય અને દશા શ્રીમાળી શ્રાવકનાં ઘર ૯ છે. દેરાસરને જીર્ણોદ્ધાર નવેસરથી થયે છે. # દૂધખામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧, ધર્મશાળા ૧ અને શ્રાવકનાં ઘર ૫ છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીર્થ એવી દંતકથા છે કે, મૂળનાયકની આ મૂર્તિ આઠ વર્ષ પહેલાં એક સથવારાના ઘરમાંથી પાયે બેદતાં પ્રગટ થઈ હતી. તે વખતે નવું દેરાસર કરાવીને તેમાં તે પ્રતિમાજી પધરાવ્યા પછી, આઠ વર્ષ બાદ આ વખતે તેનો નવેસરથી જીર્ણોદ્ધાર થયો છે. રાધનપુરવાળ શેઠ મોતીલાલ મૂળજીભાઈની ખંતભરી શુભ લાગણી અને સતત પ્રયાસથી આ દેરાસરને વીસ વર્ષ પહેલાં આમૂલચૂલ નવેસરથી જીર્ણોદ્ધાર તેમની દેખરેખથી થયો છે, તેમાં પિતાના તરફથી તથા બીજા સખી ગૃહસ્થ પાસેથી સહાયતા મેળવીને તેમણે લગભગ અઢાર હજાર રૂપિયા ખરચ્યા છે. તેની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવીને તેમાં વિ. સં. ૧૯૭૮ના વૈશાખ સુદિ ને દિવસે મૂળનાયકજીને તેમણે બિરાજમાન કર્યા છે. ગામના પ્રમાણમાં દેરાસર મોટું, ભવ્ય અને શિખરબંધી છે. મુ. ના. જીની મૂર્તિ કરતું આરસનું પ્રાચીન પરિકર છે. તે પરિકરમાં ભગવાનની બેઠી આકૃતિની ૨૪ મતિઓ સુંદર રીતે ગોઠવીને કોતરેલી છે. પરિકર સહિત મુ. ના.જીની આ મૂર્તિ અને આ ગામ પણ પ્રાચીન જણાય છે. અત્યારે પણ આ દેરાસરનો વહીવટ અને દેખરેખ રાધનપુરવાળા શેઠ શકરચંદ મોતીલાલ મૂળજીભાઈ રાખે છે. દેરાસરના ગઢના એક કોઠામાં નીચે દેરાસરજીને તથા સંઘને સામાન રહે છે, અને તેની ઉપર પુસ્તક વગેરે રાખેલ છે. * મેમણામાં શ્રાવકનું ઘર, દેરાસર, ઉપાશ્રય વગેરે કંઈ નથી. * ખીજડિયાલીમાં પહેલાં દેરાસર તથા ઉપાશ્રય હતું, પણ શ્રાવકોની વસ્તી ઘટી જવાથી થોડાંક વર્ષો પહેલાં અહીંનું દેરાસર વધાવી લીધેલ છે. પછી સાર-સંભાળ નહીં રાખવાથી દેરાસર અને ઉપાશ્રયનાં મકાને પડી ગયાં છે. અહીં અત્યારે શ્રાવકોનાં ૩ ઘર છે. * રતનપુરમાં શ્રાવકનું એક ઘર છે. દેરાસર. ઉપાશ્રય વગેરે નથી. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ શખવર તથા પંચતીર્થ - ૧૬૯ * પંચાસર રાધનપુર સ્ટેટનું ઘણું પ્રાચીન ઐતિહાસિક ગામ છે. અહીં હાલમાં વીશા શ્રીમાળી શ્રાવકના ઘર ૧૯, દેરાસર ૧, ઉપાશ્રય ૨ વગેરે છે. ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં એક જૂનું જૈન દેરાસર જીર્ણ દશામાં ખાલી ઊભું છે. આ દેરાસર પણ અર્વાચીન છે. પાટણમાં પંચાસર પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય છે, તે મૂર્તિ પંચાસરના ભંગ વખતે અહીંથી લઈ જઈને બિરાજમાન કરવામાં આવી હતી. પંચાસર, ગુજરપતિ ચાત્કટ (ચાવડા) જયશિખરીની રાજધાની હેઈ ઘણું પ્રાચીન ગામ છે. કજોજના ચૌલુક્ય (સોલંકી) ભુવડથી પંચાસર ભાંગ્યું અને તે યુદ્ધમાં જયશિખરી મરા. (ત્યાર પછી તેના પુત્ર વનરાજે વિ. સં. ૮૦૨ થી ૮૨૨ સુધીમાં પાટણ વસાવ્યું) જૂના પંચાસરની નજીકમાં જ આ નવું પંચાસર વસ્યું છે. ગામની બહાર ટેકરા–ટીંબા ઘણું છે. જેમાસામાં જૂના પંચાસરના અવશેષ દેખાય છે. પંચાસરમાં હાલમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી છે અને શ્રી મહાવીર જૈન પુસ્તકાલય છે. તપાગચ્છાધિપતિ શ્રીમાન સુમતિસાધુસૂરિજીએ, શ્રીમાળી પાતુએ કરેલા મહેસવપૂર્વક, શ્રીમાન હેમવિમલસૂરિજીને વિ. સં. ૧૫૪૮માં આચાર્યપદવી પંચાસરમાં આપી હતી. પંચાસરનિવાસી કેઈ શ્રાવકે ધાતુની ચાવીશી કરાવી છે, જે શંખેશ્વરજીના નવા મંદિરમાં અત્યારે મોજુદ છે. આ મૂર્તિના પરિકરને ઉપરનો ભાગ ખંડિત થઈ ગયેલે છે, તેથી કરાવનારનું નામ તથા સંવત જાણવામાં આવેલ નથી. પરંતુ આ મૂર્તિની પ્રતિષ્ઠા બ્રહ્માણગરના શ્રી મુનિચંદ્રસૂરિજીએ કરી છે. તેથી આ મૂર્તિ પંદરમી સદીના ઉત્તરાર્ધમાં બની હેય તેમ લાગે છે. * દસાડા પ્રાચીન ગામ છે. “શ્રી વિજયકુંવર-પ્રબંધની એક હસ્તલિખિત પ્રતિ વિ. સં. ૧૭૩૪માં કાર્તિક સુદ ૩ શુક્રવારે For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ મએસ ૨ મહાતીથ અહીં લખાઈ છે. તે વખતે અહીંના જિનાલયમાં મૂળનાયક શ્રી. શાંતિનાથ પ્રભુજી હતા. * માંડળ વિરમગામ તાલુકાનું સારું ગામ છે. વેપારનું સામાન્ય મથક છે. અહીં વીશા શ્રીમાળી શ્રાવકેનાં ઘર ૩૦૦, ભવ્ય દેરાસર પ, નાના મોટા ઉપાશ્રય ૭, જૈન સંસ્કૃત પાઠશાળા, જૈનશાળા જૈન ધર્મશાળા, શ્રી આયંબિલ વર્ધમાન તપ ખાતું, જૈન ભોજનશાળા, જેન દવાખાનું, શ્રી જૈન સંઘ હસ્તક ચાલતી ઈંગ્લીશ ચાર ધેરણ સુધીની રાષ્ટ્રીય શાળા, જૈન પુસ્તકાલય તથા વાચનાલય, અંચળગચ્છ જૈન જ્ઞાનભંડાર, મોટી પાંજરાપોળ વગેરે છે. દેરાસરે દર્શન કરવા લાયક છે. માંડળ ગામ ઘણું પ્રાચીન છે. પહેલાં મોટું શહેર અને વેપારનું મથક હતું. શાસ્ત્રોમાં આ ગામના મંદી એ નામથી ઉલ્લેખ જોવામાં આવે છે. શ્રીમાન લક્ષ્મણ ગણીએ પ્રાકૃત ભાષામાં શ્રીસુપાર્શ્વનાથચરિત' વિ. સં. ૧૧૯૯ના માગશર સુદ ૧૫ ગુરુવારે આ ગામમાં રચીને પૂર્ણ કર્યું હતું. જેમાં પુષ્કળ જિનપ્રાસાદો હતા એવી આ મંડલીનગરી (માંડળ)માં (કર્મગ્રંથકાર) શ્રીમાન દેવેન્દ્રસૂરિજીએ શ્રી મહાવીર–જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. તથા મહામાત્ય વસ્તુપાલ-તેજપાલના પિતા આસરાજ, “સ્વાલક ગામથી અહીં રહેવા આવ્યા હતા. મ. વસ્તુપાલ અને તેજપાલનો જન્મ અહીં થયો હતો, એવો ઉલ્લેખ પણ કોઈ ઠેકાણે જેવામાં આવે છે. આ ઉપરથી તેમની બાલ્યાવસ્થા અને યુવાવસ્થાને કેટલેક ભાગ અહીં વ્યતીત થયે. હશે એમ જરૂર લાગે છે. પછી તેઓ પિતાના વિશેષ ઉદયની પ્રાપ્તિ માટે ઘવપુર (ધોળકા) રહેવા ગયા, ત્યાં તેમને વિશેષ ઉદય થયું. ત્યાર પછી ગુજરાધિપતિ મહારાજા ભીમદેવ (બીજા)ના મહાઅમાત્ય થઈને તેઓ પાટણ રહેવા ગયા હતા. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ શએકવાર તીર્થની પંચતીથી * ઉપરિયાળા તીર્થ પાટડીથી પૂર્વ દિશામાં છ માઈલ દૂર આવેલું છે. આ ગામ પ્રાચીન છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું એક શિખરબંધી દેરાસર છે, તેમાં મૂળનાયકજી વગેરે ત્રણ મૂર્તિઓ પીળા આરસની અને એક મૂર્તિ સામ આરસની છે. મૂર્તિઓ. મને હર છે. એ ચારે મૂર્તિઓ વિ. સં. ૧૯૧૯માં જમીનમાંથી. પ્રગટ થઈ હતી, ત્યાર પછી દેરાસર કરાવીને તેમાં પધરાવેલ છે. અઢારમી શતાબ્દીની બનેલી તીર્થમાળાઓમાં ઉપરિયાળામાં દેરાસર હેવાનું લખ્યું છે. એટલે ઉકત મૂર્તિઓ અહીંના જ દેરાસરની હશે, એમ માની શકાય છે. અહીં ધર્મશાળા અને કારખાનું છે, યાત્રાળુઓને સર્વ પ્રકારની સગવડ છે. શ્રાવકનાં ઘર બે જ છે. અવશ્ય યાત્રા કરવા લાયક છે. . સ્વર્ગસ્થ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ગુરુદેવ શ્રીમાન વિજયધમસૂરીશ્વરજી મહારાજે અથાગ પરિશ્રમ કરી આ તીર્થની સુવ્યવસ્થા કરાવીને તેને પ્રસિદ્ધિમાં આપ્યું છે. સાધારણ ખાતામાં ખાડે હવે તે ભરપાઈ કરાવીને વિરમગામમાં તેની કમિટી સ્થાપન કરાવીને બજાણા સંઘ પાસેથી વહીવટ વીરમગામની કમિટીને સોંપા. આસપાસનાં ગામમાં વિચરીને ઘણું શ્રાવક-શ્રાવિકાઓને વર્ષમાં એક વાર અવશ્ય યાત્રા કરવાની પ્રતિજ્ઞાઓ કરાવી. ફાગણ સુદિ આઠમને કાયમી મેળો સ્થા અને આસપાસનાં ગામોમાં તે દિવસે પાખી પાળવાના ઠરાવ કરાવ્યા, તે હજુ સુધી પળાય છે. આ તીર્થની દેખરેખ વિરમગામમાં સ્થપાયેલી કમિટી રાખે છે. તેમના શિષ્યરત્ન શ્રીમાન વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ પણ આ તીર્થ ઉપર વિશેષ ભક્તિ અને લાગણું રાખતા હતા. શંખેશ્વર અને ભેસણું તીર્થની માફક આ તીર્થ પણ પ્રાભાવિક અને ચમત્કારિક છે. અવશ્ય યાત્રા કરવા લાયક છે. બહુ જ શાંતિનું સ્થાન અને આત્મકલયાણુનું સાધન છે. અહીંનાં. હવાપાણી સારી છે. ગ્રામ્યનિવાસ પસંદ હોય તેમણે નિરાંતે ચાર-આઠ દિવસ અવાય રહેવા લાયક આ સ્થાન છે. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શખેશ્વર મહાતીર્થ પાટડી ગામ ઠીક છે. વેપારનું સામાન્ય મથક છે. અહીં શ્રાવકોનાં ઘર ૫૦, દેરાસર ૨ શિખરબંધી, ઉપાશ્રય ૩, જૈન પાઠશાળા અને કન્યાશાળા તથા પાંજરાપોળ વગેરે છે. યાત્રા કરવા લાયક છે. પાટડીના, પુરુષને મોટા ઉપાશ્રયને આમૂલચૂલ જીર્ણોદ્ધાર થઈ ગયો છે. ઉપાશ્રય સુંદર કરાવ્યો છે. શ્રી શાંતિનાથજીનું દેરાસર નાનું પણ શિખરબંધી અને જુનું છે, તથા શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર નવું છે, પરંતુ તે વિશાળ, સુંદર કેરણીવાળું અને ભવ્ય બનેલ છે. શેઠ હરખચંદ બહેચરદાસ જૈન પાઠશાળા અને શ્રાવિકા શાળા સારી ચાલે છે. જૈન સંઘનું “વાડી નામનું ધર્મશાળા તરીકેનું મોટું મકાન ૧, શ્રાવક મહાજનની પેઢી અને શ્રીમંધને પ્રાચીન જ્ઞાન ભંડાર છે. આ ગામ ઘણું પ્રાચીન છે. શ્રીનાભિનન્દને દ્ધાર' પ્ર. ૫. . ૨૪૨-૨૪૩માં આ ગામ શ્રીકૃષ્ણના સમયનું હેવાનું લખ્યું છે. * ગુજરાત સ્ટેટ થયા પહેલાં કૈનાબાદ, મુસ્લિમ મલેક જાતિના દરબારનું એક નાનું સ્ટેટ હતું. ફેડરેશન વખતે તે ગાયકવાડની - હકુમત નીચે ગયું હતું. આ ગામનું નામ પહેલાં કલાડા હતું. તેનું નવું નામ નાબાર રાખ્યું છે. અહીં મૂ. ના. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મટબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને વીશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૭ છે. * પંચાસરથી જ માઈલ અને દસાડાથી ૪ માઈલ દૂર વડગામ તીર્થ આવેલું છે. અહીં શ્રાવકેનાં ઘર ૪, ભવ્ય શિખરબંધી દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને ધર્મશાળા ૧ છે. યાત્રાળુઓને માટે સગવડ છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની મૂર્તિ ચમત્કારિક મનાય છે. એવી દંતકથા છે કે, અહીં મૂળનાયકજી પાસે એક હજાર વરસથી અખંડ દીવો બળે છે. એટલે આ ગામ એથી પ્રાચીન હોવું જોઈએ. અહીને કોઈ વખતનો પૂજારી, દુષ્કાળ અથવા મરકી આદિ રોગચાળા વખતે પણ, સાચા દિલથી પૂજા કરતું હતું, તેથી તેને હંમેશાં For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર તીથની પંચતીર્થી ૧૭૩નિયમિતપણે અરધે રૂપિયે અને એક પાલી ચોખા ચમત્કારિક રીતે મળતા હતા. વિદ્યમાન દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૦૫માં થઈ છે. તીર્થ અવશ્ય યાત્રા કરવા લાયક છે. * વીરમગામ મોટું શહેર છે. સ્ટેશન ઉપર સાર્વજનિક ધર્મ. શાળા અને વીશીઓ છે. ગામમાં શ્રાવકનાં ઘર ૪૦૦, ભવ્ય દેરાસરે ૬, મોટા ઉપાશ્રય ૨ (ઉપરાંત નાના ઉપાશ્રયે ઘણા છે.) પૂજ્યપાદ ગુરુદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્થાપેલ શ્રી જૈનધર્મવિજય પુસ્તકાલય અને જૈન પાઠશાળા, ઝવેરી તરફથી નવી થયેલી જૈન ધર્મશાળા (ઉપાશ્રમ)માં જૈન સંસ્કૃત પાઠશાળા. જૈન ધર્મશાળા, મોટી પાંજરાપોળ વગેરે છે. દેરાસરો દર્શન કરવા ગ્ય છે. જન ભાઈઓની સગવડતા માટે હાલમાં અહીં ગામમાં જૈન ભેજનશાળા ચાલુ થઈ છે. જૈન યાત્રાળુઓને તેમાં સૂવા-બેસવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ગામ પ્રાચીન છે. અહીંનું મુનસર તળાવ મહારાજા સિદ્ધરાજ જયસિહે અથવા મીનળદેવીએ બંધાવ્યું છે. પંદરમી સદીમાં અહીં (૧) શ્રી સુમતિનાથજીનું, અને (૨) શ્રી શાંતિનાથજીનું—એમ બે દેરાસર હતાં. વિ. સં. ૧૭૨૧માં અહીં કુલ ૫૭ જિનમૂર્તિઓ હતી. વિ. સં. ૧૫૦૦ની આસપાસમાં થયેલા શ્રીમાન સોમસુંદરસૂરિજીના વૃત્તાન્તમાં શ્રીગુરુગુણરત્નાકર' કાવ્યમાં વીરમગામનું નામ આવે છે. * સમી ગામના મધ્ય ભાગમાં એક મેટી વિશાળ મજિદ, એક બાવન જિનાલયવાળું જૈન મંદિર તેડીને બનાવવામાં આવી છે. તેના ઉત્તર દિશાના દરવાજા બહારની કુંભી પર કોતરેલ એકખંડિત જિન મૂર્તિને આકાર અત્યારે પણ વિદ્યમાન છે. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ! I :: : :ઃ હિસા* SA 3 - - શ્રી શંખેશ્વરજીની પ્રદક્ષિણ ૧૬ જઘન્ય-લધુ પ્રદક્ષિણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નવા દેરાસરની, ધર્મશાળાની અંદર રહીને, દેરાસર ફરતી પ્રદક્ષિણા કરવી તે, અથવા તે નવું દેરાસર અને ધર્મશાળાના કંપાઉંડના ગઢની ફરતી બહારથી–રાજમાર્ગ પરથી–પ્રદક્ષિણા કરવી તે, લઘુ પ્રદક્ષિણા કહેવાય છે. પહેલી રીતથી પ્રદક્ષિણા કરવાથી બાવન જિનાલયની દેરીઓ સહિત આખા જિનમંદિરની પ્રદક્ષિણા થઈ જાય છે અને બીજી રીતથી પ્રદક્ષિણા કરવાથી, બાવન જિનાલય સહિત આખા દેરાસર અને ધર્મશાળાના સંપૂર્ણ - કંપાઉંડ ઉપરાંત શેઠ મોતીલાલા મૂળજીભાઈ હસ્તકની નવી ધર્મશાળા પણ તેમાં આવી જાય છે. તેમાંની પહેલી પ્રદક્ષિણાને “સ કદમી પ્રદક્ષિણા” અને બીજી રીતની પ્રદક્ષિણાને “પાંચસે કદમી પ્રદક્ષિણ” અથવા તે “ કેસી પ્રદક્ષિણ” એવું નામ આપી શકાય. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ઓ વિરજીની પ્રદક્ષિણા આ તીર્થધામના કંપાઉંડના મુખ્ય દરવાજાથી નીકળી, ડું બજાશ્માં ચાલી, દક્ષિણ તરફની શેરીમાં વળીને ટાંકાવાળી ધર્મશાળાની રાજમાર્ગ પરની બારી તથા જૂના મંદિરના ખંડિયેર વચ્ચેથી નીકળી, નવા દેશસરના નગારખાનાની ડેલી અને કંપાઉંડના ગઢ પાસે થઈ, ગામના ઝાંપા બહાર નીકળી, શેઠ મેતીલાલ મૂળજીભાઈ હસ્તકની નવી ધર્મશાળાની પાસે થઈ ઉગમણું શેરીમાં થઈને બજારના નાકા પર આવેલા આ તીર્થધામના કંપાઉંડના એ જ મુખ્ય દરવાજામાં પ્રવેશ કરવાથી “પ૦૦ કદમી અથવા કેસી” પ્રદક્ષિણા થાય છે. મધ્યમ પ્રદક્ષિણા શંખેશ્વર ગામના પશ્ચિમ તરફના–નવી જૈન ધર્મશાળા પાસેના–ઝાંપાથી નીકળીને ખારોલ તળાવ તથા આખા ગામને પ્રદક્ષિણા દઈને પાછા એ જ ઝાંપાથી પ્રવેશ કરવાથી મધ્યમ પ્રદક્ષિણા” થાય છે. આમાં લગભગ ત્રણ માઈલને પંથ થતા હેવાથી આને “દોઢ કેસી પ્રદક્ષિણ” નામ આપી શકાય છે. આ મધ્યમ પ્રદક્ષિણા કરવાથી, ખારસોલ તળાવના કિનારા પરના, જેમાંથી મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ પ્રગટ થઈ હતી તે, “કંડક્વા નામના મેટા ખાડાની, તેની પાસે થડે છેટે દટાઈ ગયેલા જના મંદિરને ઢગલો છે તેની, ગામની મધ્યમાં આવેલા જુના મંદિરના ખંડિયેરની અને નવા મંદિરના આખા કંપાઉંડની પ્રદક્ષિણા થઈ જાય છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર મહાતીર્થ (૭૬ ઉત્કૃષ્ટ-મેટી પ્રદક્ષિણ નીચે આપેલા ક્રમ પ્રમાણે કરવાથી મોટી પ્રદક્ષિણા થાય છે. આમાં લગભગ ૪૫ માઈલને પંથ થતું હોવાથી અને આ તરફના ગાઉ બે માઈલથી કાંઈક નાના હોવાથી, આ મોટી પ્રદક્ષિણાનું નામ “પચ્ચીશ કેસી પ્રદક્ષિણ” આપી શકાય છે. શંખેશ્વરથી નૈઋત્યમાં બેલેરા થઈને આદરિયાણ માઈલ છા આદરિયાણાથી ઉત્તરમાંથી પાડીવાડા, પીરોજપુર થઈને લેલાડા માઈલ ૮ લોલાડાથી ઈશાન ખૂણામાં ખીજડિયાળી થઈને ચંદ્રરાથી (મોટી) માઈલ દા ચંદુર(મેટી)થી પૂર્વ દિશામાં મુંજપુર માઈલ પા મુંજપુરથી દક્ષિણ દિશામાં કુંવારદ માઈલ ૩ કુંવારઢથી , પડલા ૩ વડલાથી , ,, પંચાસર , ૫ પંચાસરથી ઉત્તર , શંખેશ્વર ૬ આ પ્રમાણે ફરી આવીને આદરિયાણાના રતાવાળા ઝાંપાથી, અથવા જે ઝાંપાથી બહાર નીકળ્યા હોય તે જ ઝાંપાથી ગામમાં પ્રવેશ કરવાથી પ્રદક્ષિણા સંપૂર્ણ થાય છે. આ મેટી-પચ્ચીસ કેસી પ્રદક્ષિણા કરવાથી, છ ગામનાં પ્રાચીન જિનાલનાં દર્શન થશે, મુંજપુર અને પંચાસર એ પંચ. તીથીનાં બે ગામની યાત્રા થશે અને અતિ પ્રાચીન પાડલા ! For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી શએશ્વરજીની પ્રદક્ષિણા ગામની સ્પર્શના થશે. માટે આ પચ્ચીશ કોસી પ્રદક્ષિણાને લાભ અવશ્ય લેવા લાયક છે. માહિતી * આદરિયાણામાં મૂ. ના. શ્રી શાંતિનાથ પ્રભુનું શિખરબંધી દેરાસર 1 ગામના પ્રમાણમાં ઘણું સુંદર છે. ઉપાશ્રયે ૩, જૈન પાઠશાળા તથા જૈન કન્યાશાળા ૧ અને વીશા શ્રીમાળી શ્રાવકનાં ઘર ૩૦ છે. ગામ પ્રાચીન છે. કલોલાડામાં મૂ. ના. શ્રી શાંતિનાથ ભગવાનનું એક દેરાસર છે. હાલ થોડાં વર્ષોમાં દેરાસરને જીર્ણોદ્ધાર થયો છે. મૂળનાયકજીની મૂર્તિ પ્રાચીન અને મનહર છે. ઉપાશ્રય ૧ અને શ્રાવકોનાં ઘર ૩ છે. વિ. સં. ૧૯૬૦ની સાલમાં અહીં શ્રાવકેનાં ૧૪–૧૫ ઘર હતાં. આ ગામ જૂનું છે. અહીંના શ્રાવકોએ મૂર્તિ ભરાવ્યાના શિલાલેખો મળ્યા છે. ખીજડીયાળની માહિતી માટે જુઓ પાન ૧૬૮. * ચંદ્રરાથવી (મેટી) નામનું ગામ શંખેશ્વરથી ઉત્તર દિશામાં છ માઈલની દૂરી પર આવેલું છે અને તે મોટી ચંદૂર અથવા “રાથવિચંદ્ર એ નામથી ઓળખાય છે. અહીં હાલમાં, આશરે બસો વર્ષોમાં બનેલું શિખરબંધી એક ભવ્ય દેરાસર અને તેની પાસે એક જ ઉપાશ્રય છે. બીજો એક ઉપાશ્રય ગામમાં છે તે મકાન નાનું અને કાચું (માટીનું) છે. આ ગામમાં હાલમાં શ્રાવકના ફક્ત બે જ ઘર છે. વિ. સં. ૧૮૦૨માં આ દેરાસરનો પાયે નંખાય ત્યારે અહીં શ્રાવકોનાં ૬૦ ઘર હતાં. આ દેરાસર થયું તે પહેલાં અહીં ઘરદેરાસર હતું, એમ લેકે કહે છે. અહીં મૂ. ના. શ્રી ચંદ્રપ્રભુ ભગવાન છે. મૂળનાયકજીની મૂર્તિ થી ૧૨ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ S શંખેશ્વર મહાતી મેઠી અને મનેાહર છે. મૂળનાયકજીના પંચતીર્થીવાળા પરિકરના ગાદી સિવાયના બધા ભાગ પ્રાચીન છે. આ ગામ પહેલાં રાધનપુર સ્ટેટનું હતું. ગામ પ્રાચીન છે. પહેલાં તે દેરી નગરી હતી, એમ કહેવાય છે. ફાર્માંસકૃત ‘રસમાળા', ભા. ૧, પૃ. ૩૯માં લખ્યું છે કે, વનરાજ ચાવડાને જન્મ આ ચદૂર ગામમાં થયેા હતેા. * મુંજપુર મેગલ પદશાહ ઔર ંગઝેબના વખતમાં તેના ગુજરાત (અમદાવાદ)ના સૂબાના હાથ નીચે રાધનપુરમાં મુસલમાન હાકેમ રહેતા હતા. તેના તાબાનું (ભૂતકાળના રાધનપુર સ્ટેટનું મુંજપર ગામ તે વખતે શહેર ગણાતું હતું. તેને ક્રૂરતા કેટ હતા. તે વખતના તેના ડાર્કાર સરદાર હમીરસિદ્ધ તે સમયમાં શૂરવીર ગણાતા હતા. તેણે અમદાવાદના સૂક્ષ્માની ફૅાજ સાથે યુદ્ધ કર્યું હતું. તેણે ધણી ટક્કર ઝીલી, પણુ અંતે તેના પરાજય થયેા હતે. મુંજપુર, મુંજરાજાએ વિ. સ’. ૧૩૦૧માં વસાવ્યું છે. અહીં વિ. સં. ૧૬૬૬માં જોટીગે પાશ્વનાથ મૂળનાયક હતા. અહીંના રહે વાસી વેારા સાજણે શ ખેશ્વરજીના જૂના દેરાસરની ભમતીમાં વિ. સં. ૧૬૭૨માં મોટા ગભારા બંધાવ્યા હતા. જીએ લેખાંક ૫૫.) * કુંવારઢમાં શ્રાવકનાં ધર ૪, દેરાસર ૧, ઉપાશ્રય ૧ છે. ગ્રામ નાનું છે. 000 For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ liliitill વિશેષ હકીક્ત ૧૭ - દરવાજામાં પેસતાં પેઢીના તથા મકાનની લાઈનમાં મોટો ઉપાશ્રય રાધનપુરના શેઠ શ્રી જીવરાજભાઈ હીરાચંદ મણિયારના સુપુત્ર શેઠ શ્રી હરગેવનદાસ જીવરાજભાઈ મણિયાર વગેરેએ વિ. સં. ૧૯૯૬ની સાલમાં બંધાવી પેઢીને સુપરત કર્યો છે. ભાતા-ખાતું વિ. સં. ૨૦૧૧ના મહા વદિ ૬ના અત્રે શેઠ શ્રી હરગોવનદાસ જીવરાજભાઈ મણિયાર હસ્તક ભાતાખાતાની શરૂઆત એક તિથિના રૂ. ૩૦૧ લઈને કરી અને ટૂંક મુદતમાં તિથિઓ ભરાઈ ગઈ. છેલ્લાં બે વર્ષથી ચોમાસામાં પણ બસ ચાલુ થવાથી ચોમાસામાં પણ ભાતાખાતું ચાલુ શખ્યું અને માસાની તિથિઓ ભરાઈ ગઈ. જનસમાજના અગ્રણી શેઠ શ્રી હરગોવનદાસ જીવરાજભાઈ મણિયારે પિતાની For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શખેશ્વર મહાતી જિન્નુગી ધર્મ કાર્યાં પાછળ વીતાવી છે અને અત્યારે પણ દરેક ધર્મ કાર્યોંમાં તન, મન અને ધનથી સેવા કરી રહેલ છે, જે અનુમાનીય છે. પ્રાથમિક આરોગ્યકેન્દ્ર સરકાર તરફથી અહીં માટી હૉસ્પિટલ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં રાધનપુરના શેઠ શ્રી સકશ્ર્ચંદ મેાતીલાલ તરફથી રૂા. ૧૧,૦૦૦ (રૂપિયા અગિયાર હજાર) તથા શેઠ જીવણુદાસ ગેડીદાસની પેઢી તરફથી રૂા. ૫,૦૦૦ (રૂપિયા પાંચ હજાર) આપવામાં આવેલ છે. હૅસ્પિટલ બંધાવવા પાછળ પચાસરના શેઠ અમૃતલાલ ખુશાલચંદની પેઢીના શેઠ શ્રી લહેરચંદ અમૃતલાલ, આનરરી મેજિસ્ટ્રેટ (સમી તાલુકા) પેાતાના ટાઈમના વારવાર ભેગ આપી અને હૅાસ્પિટલ જલદી તૈયાર કરાવવામાં પેાતાની પેઢી (તૈયાર રૂના વહેપારી)– ના કામમાં ધ્યાન ન આપતાં તન, મન અને ધનથી જે સેવા આપી છે તે એક યાદગાર અને અનુકરણીય બની હેશે. તેઓશ્રીની પેઢી તરફથી આજે પણ લે।કસેવાનાં ઘણાં જ મૂક કાર્યો થઈ રહેલ છે. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ * ઉપમહાર * હું સજના ! જો તમે મેાક્ષની અભિલાષા રાખતા હા, આત્મિક ઉન્નતિને ઈચ્છતા હા, અશુભ કર્મ–પાપના ક્ષયની ભાવના રાખતા હો અને શરીર તથા અંતઃકરણુને પવિત્ર કરવા સાથે અપૂવ શાંતિ “મેળવવા માગતા હા, તે આ તીર્થની યાત્રા-સેવા કરવા તત્પર થજો ! તેમ જ, જો દેવલાકોનાં અને મનુષ્યનાં ઉત્તમ સુખે પ્રાપ્ત કરવા ઇચ્છાતા હૈ!, વળી આ જન્મમાં સુખ સૌભાગ્ય, નીરાગીપણું, ધન-દોલત, પુત્ર, સ્ત્રી, યશ-કીતિ, માનસન્માન આદિ મેળવવા અને અનેક પ્રકારનાં ભયંકર વિઘ્નાને પણ દૂર કરવા ચાહતા હૈ!, તે પરમ શ્રદ્ધાપૂર્વક અતિ પવિત્ર એવા આ તીથમાં જઈને તેની સેવા-ભક્તિના લાભ લેશે અંતમાં અતિ પ્રાચીન, મહાપ્રાભાવિક, વિઘ્નનિવારક અને મનેાથપૂરક શ્રી શખેશ્વર પાર્શ્વનાથ તીર્થંતુ, અનેક ગ્રંથામાંથી સારાંશ લઈને, "મારી અલ્પમતિ અનુસાર, મેં સંક્ષેપમાં વન લખ્યુ છે, તે વાંચીને સહૃદય લઘુકમી મનુષ્યે સમ્યકત્વને નિર્મળ બનાવવા માટે તીની યાત્રા-સેવા-ભક્તિ કરવામાં વિશેષ ઉદ્યમવત બનશે તે હું મારા પરિશ્રમ સફળ થયે માનીશ. ૭૪ શાંતિ: શાંતિ: શાંતિ: For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ I * જ. શ્રી શંખેશ્વર મહાતીર્થના શિલાલેખેનું અવલોકન ૧૮ શંખેશ્વરમાંથી નાના-મોટા મળીને કુલ ૬૭ શિલાલેખો અમને પ્રાપ્ત થયા છે, તેમાં નવા મંદિરના ૨૪, જૂના મંદિરના ૩૫, બગીચાને ૧, ધર્મશાળા ૩ અને સુરભી – રઈના ૪ છે. તેમાં ૫૬ શિલાલેખો સંવતવાળા છે, જ્યારે ૧૧ લેખો સંવત વિનાના છે. જે સંવત વિનાના છે, તેમાંથી ૨-૩ લેખોને સંવત અનુમાનથી નક્કી થઈ શકે તેમ છે. સંવત વાળા લેખોમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ને અને નવામાં ન વિ. સં. ૧૯૧૬નો છે. આની પહેલી બે આવૃત્તિમાં મૂળ શિલાલેખો દેવનાગરીમાં આપ્યા હતા. હવે ફક્ત તેને ગુજરાતી અનુવાદ જ આ આવૃત્તિમાં આપે છે. તે શિલાલેખોમાં સાલવાર ક્રમ નીચે પ્રમાણે છેઃ સંવત, લેખાંક સંવત, લેખાંક ૧૨૧૪-૧૨ ૧૩૨૬-૨, ૩, ૫, ૬ ૧૨૩૮-૯ ૧૪૨૮-૮ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખોનું અવલોકન સંવત, લેખાંક સંવત, લેખાંક ૧૪૬૮–૧૩ ૧૬૬૪–૧૬ ૧૪૭૮-૧૪ ૧૬૬૫-૨૬ ૧૪૮૭–૧૫ ૧૬૬૬–૧, ૨૯, ૩૦, ૪૯ ૧૫૦૦-૧૬ ૧૬૭૨-૫૫ ૧૫૭-૧૭ ૧૬૮૬-૪૫, ૪૭ ૧૫૧૨-૧૮ ૧૬૯૮-૫૧ ૧૫૨૩-૧૯ ૧૭૨૨-૬૩ ૧૫૨૪–૨૦ ૧૭૩૨–૬૫ ૧૫૩૦-૨૧ ૧૭૫૫-૬૪ ૧૫૩૪-૨૨ ૧૭૯૪-૭ ૧૬૨૮-૨૩ ૧૮૨૪-૬૬ ૧૬૫૨-૩૫ ૧૮૩૦-૧૦ ૧૬૫૩-૨૭ ૧૮૩૬-૫૯ ૧૬૬૧-૪૩, પર ૧૮૫૪-૬૦ ૧૬૬૨-૩૬, ૩૭, ૩૮, ૩૯ ૧૮૬૮–૧૧ ૪૦, ૪૪, ૪૬, ૫૦, ૫૩, ૧૮૭૪–૯૧ ૧૬૬૩-૩૨, ૪૧, ૪૨, ૧૯૧૬-૬૨ ૪૮, ૨૪, ૫૮ નવા દેરાસરના લેખે નવા દેરાસરમાંથી કુલ ૨૪ શિલાલેખે મળ્યા છે. તેમાં કાઉસગિયા પરના ૩, પરિકરની ગાદીના ૬, ધાતુની મૂર્તિ એના ૧૩, પદ્માવતી દેવીની મૂર્તિઓના ૨, પાદુકા ૫૨ના ૪ અને દીવાલને ૧ છે. આમાં ૨૨ લેખો સંવતવાળા છે. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ખેશ્વર મહાતીથર જ્યારે ૨ લેખે સંવત વિનાના છે. તેમાં સૌથી જૂનામાં જુને વિ. સં. ૧૨૧૪ને છે અને નવામાં ન વિ. સં. ૧૮૧૮ને છે. તે સિવાય મૂળનાયકની બન્ને બાજુના બને કાઉસગિયા એક જ ધણીએ કરાવેલા હેવાથી, તે બને પર એકસરખો જ લેખ હેવાથી, તેમાંથી એક લેખ આમાં આપ્યું નથી. ધાતુની એક એકલ મૂર્તિને લેખ ચૂનામાં દટાયેલ હોવાથી લઈ શકાયે નથી. અને પગલાં જોડી ૮ ઉપર થડા છેડા અક્ષરો ખોદેલા છે. પણ તે ઘસાઈ ગયેલા અને નિરુપયેગી હેઈને ઉતાર્યા નહીં હોવાથી આમાં આપી શકાયા નથી. (૧) સંવત ૧૬૬૬ પિષ વદિ ૮ રવિવારે, અમદાવાદ નિવાસી શાહ જયતમાલની ભાયી જીવાદેના પુત્ર પુણ્યપાલે પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું પરિકર કરાવીને તેની શ્રી તપગચ્છનાયક ભટ્ટાક શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજની પાટરૂપી ઉદયાચલ પર્વતને પ્રકાશમાન કરવા માટે સૂર્ય સમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેમના પટ્ટધર શિષ્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ પાસે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરાવી. (૨, ૩, ૫, ૬) આ ચાર લેખો એક જ ધણીના છે. તેમાંથી પ્રથમના બે લેખો ભીડભંજન પાર્શ્વનાથની બને બાજુના અને કાઉસગિયા પર, ત્રીજો લેખ જિનવીશીના પટ્ટ પર અને ચેાથે લેખ પરિકરની ગાદી પર બેઠેલ છે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખોનું અવલોકન ૧૮૫ (૨) સં. ૧૩૨૬ માઘ વદિ ૨ રવિવારે, શ્રી બ્રહ્માણગછીય અને શ્રી શ્રીમાલજ્ઞાતિના શાહ જાન્હાએ પિતાની માતા પદમીને શ્રેય માટે ચતુર્વિશતિજિનપટ્ટ સહિત મૂ, ના. શ્રી નેમિનાથ જિનબિંબ (કાઉસગિયા-ઊભી મૂર્તિ) કરાવ્યું. અને તેની શ્રીમાન બુદ્ધિસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૩) પિતાના પિતાના શ્રેય માટે મૂ. ના. શ્રી આદિનાથ પ્રભુનું બિંબ. (બાકી બધું ઉપર પ્રમાણે જ જાણવું) | (y) આ જિનવીશીને પટ્ટ શા. જાલ્ડા અને મણએ પુત્રી સર્વદેવીના શ્રેય માટે વિ. સં. ૧૩૨૬ માઘ નવદિ ૨ રવિવારે કરાવ્યું. . (૬) સં.૧૩૨૬ માઘ વદિ ૨ રવિવારે, પુત્રી અનુપમના કલ્યાણ માટે પિતા જાહાએ શ્રી મહાવીરસ્વામીનું બિંબ ભરાવ્યું. - (૪) શ્રીતપાગચ્છમાં, શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની શાસનદેવી શ્રી પદ્માવતી . (૭) સં. ૧૭૯૪ ફાગણ વદિ ૨ શુકવારે, શા. ખુશાલ બેચરની ભાય તેજબાઈએ પગલાં જેડી બેને આરસને પટ્ટ કરાવ્યું. (આ પગલાં કેનાં કેનાં છે તે તેમાં કંઈ પણ લખ્યું નથી. કદાચ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં અથવા તે શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજનાં હાય.) (૮) સં. ૧૪૨૮ વૈશાખ વદિ ૨ સેમવારે, પિરવાડજ્ઞાતીય શેઠ આસપાલની ભાર્યા રાજલદેના પુત્ર ની ભાર્યા સિરિયાદેના પુત્ર પૂયગાના પુત્રએ કલ્યાણ માટે કરાવેલ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ શએશ્વર ચહાતીથી આ જિન-વીશીપટ્ટની ભટ્ટારક શ્રીમતિલકસૂરિજીની પાટને શોભાવનાર શ્રી.....સૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૯) સં. ૧૨૩૮ માઘ સુદિ ૩ શનિવારે, શ્રીમપ્રભુસૂરિજીએ પ્રતિષ્ઠિત કરેલ શ્રીજિન માતાની વીશીને આ પટ્ટ શાના પુત્રે ૧ રાજદેવ અને ૨ રત્નાએ પોતાની માતાને કલ્યાણ માટે કરાવ્યો છે. (૧૦) સં. ૧૮૩૦ માગશર સુદિ ૬ શુક્રવારે, મોદી લવજીના પુત્રી બાઈ તેજકુંવરીએ શ્રીપદ્માવતી દેવીની મૂર્તિ અને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની ચરણપાદુકાની જોડ ૧ કરાવી છે. (૧૧) સં. ૧૮૬૮ ભાદરવા સુદિ ૧૦ બુધવાર, સવાઈજયપુરના શાહ ઉત્તમચંદ વાલજીએ રૂપિયા પાંચ હજાર નાણું સિક્કાઈ (મુંબઈગરા) રોકડા મોકલ્યા. તેમાંથી જીર્ણોદ્ધારનું કામ નીચેની વિગતે કરાવ્યુંઃ (૧) ચોકમાં તળિયામાં લાદીઓ જડાવી, (૨) મુખ્ય દેરાસરની જાળી કરાવી, (૩) ચેવીસે તીર્થકર ભગવાનનાં પરિકર (પરઘર) સમરાવ્યાં, (૪) બાવન જિનાલય-ભમતીની દેરીઓમાં ફૂટ્યું-તૂટવું કામ સમરાવ્યું, (૫) નગારખાનાનું બે ખંડવાળું મકાન કરાવ્યું, (૬) શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ પર લેપ, કશ. એ વગેરે કામમાં રૂપિયા પાંચ હજાર શાહ જીવણદાસ ગેડીદાસ રાધનપુરવાલાની મારફત ગુમાસ્તા ૧. બ્રાહ્મણ હરનારણું, ૨ ઈશ્વરદાસ, અને ૩ ટીકારામે પાસે રહીને ખર્ચાવ્યા છે. શ્રી પાર્શ્વનાથ ય છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખોનુ અવલાકન ૧૮૦ ધાતુપ્રતિમાના લેખા (૧૨) સ. ૧૨૧૪ માઘ સુદ્ધિ ૧૩, શાહ ૧ ધવલક અને ૨ સુદેવ નામના પુત્રોએ પેાતાની માતા ખડુંદેવીના શ્રેય માટે શ્રીઋષભદેવ પ્રભુનું બિંબ કરાવ્યું. (૧૩) સ. ૧૪૬૮ કાર્તિક વદિ ૨ સેામવારે, અચલ-ગચ્છીય શ્રાવક શાહ કડુઆ (કડવા)એ પાતાના પિતા શેઠમંડલિક અને માતા આહહુના શ્રેય માટે શ્રી મેરુજીંગસૂષ્ટિના ઉપદેશથી શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂતિ કરાવીને તેની આચાય મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી. (૧૪) સ. ૧૪૭૮ વૈશાખ સુદિ ૧૩ સોમવારે, શ્રી શ્રીમાલજ્ઞાતીય શેઠ જેસાની પ્રથમ ભાર્યાં જસમાદે, બીજી ભાર્યા જાહુદે, તેના પુત્ર શેઠ ગેાધાએ શ્રીપાર્શ્વનાથ પ્રભુનું ખિમ ભરાવ્યું, તેની પિપ્પલગચ્છીય શ્રીકમલચંદ્રસૂરિજીના પટ્ટધર શ્રીપ્રભાનંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૫) સ. ૧૪૮૭ પોષ વદ્ધિ ૩ શુક્રવારે, શ્રીશ્રીમાલ. જ્ઞાતીય શેઠ સૂટાની પ્રથમ ભાર્યાં ઊમાદે, ખીજી ભાર્યાં વાંઊ. (વન) તેઓના પુત્ર ધર્માએ પેાતાનાં માતા-પિતાના શ્રેય માટે શ્રીઆદિનાથ ભગવાનનું ખિખ કરાવ્યું અને તેની શ્રીબ્રહ્માણુગીય શ્રીવીરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૬) સ. ૧૫૦૦ વૈશાખ સુદ્ધિ ૫, પારવાડજ્ઞાતીય સંઘવી ઉદયસિંહની ભાર્યાં ચાંપલદેના પુત્ર સંઘવી નાથાની ભાર્યાં; પેાતાના પુત્રો ૧ સમય, ૨ શ્રીધર, ૩ આસધર, ૪ દેવદત્ત અને પુત્રી ૧ કપૂરી, ૨ કીખાઈ તથા ૩ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ પૂણથી આદિ કુટુંબથી યુક્ત બાઈ ફદી નામની શ્રાવિકાએ, પિતાના કલ્યાણ માટે, શ્રી વર્ધમાનજિનનું બિંબ ભરાવ્યું અને તેની આચાર્ય મહારાજ પાસે પ્રતિષ્ઠા કરવી. . (૧૭) સં. ૧૫૦૭ ફાગણ સુદિ ૩ બુધવારે, ઓસવાલ જ્ઞાતિ અને વધતાલા () ગેત્રવાળા શાહ લાહડના પુત્ર શાહ કુંવરાએ શ્રીમુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું. તેની ખસ્તગછીય શ્રીજિનભદ્ર (ચંદ્ર) સૂરિજીના પટ્ટધર શ્રીજિનસાગરસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. (૧૮) સં. ૧૫૧ર ફાગણ સુદિ ૩ને દિવસે, મહેસાણાનિવાસી, પિરવાડજ્ઞાતીય શેઠ વેલાની ભાર્યા બાઈ માં નામની શ્રાવિકાએ પોતાના પુત્રો ૧ શેઠ દેવા અને ૨ જાવડ, તે બન્નેની ભાર્યા ૧ મરગદે અને ૨ સુહાસિણી, તેઓના પુત્રો ૧ લાલા, ૨ વીસા, ૩ કુરપાલ, ૪ વીરપાલ પુત્ર સૂરદાસ આદિ કુટુંબ પરિવારથી યુક્ત (શ્રાવિકા માંએ) પિતાના શ્રય માટે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ કરાવીને તેની તપાગચ્છીય શ્રીરનશેખરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (૧૯) સં. ૧૫ર૩ વૈશાખ વદિ ગુરુવારે, પિરવાડજ્ઞાતીય શેઠ કર્મણ, તેની ભાર્યા કપુરી, તેને પુત્ર શેઠ કડુઆ (કડવા), તેની ભાર્યા માનું, તેના પુત્રો શેઠ ૧ ધર્મસી તથા ૨ બહૂઆ વગેરે કુટુંબથી યુક્ત શેઠ કર્મણે શ્રીકુંથુનાથ ભગ-વાનનું બિંબ કરાવ્યું તેની ચૂત્રવાલગચ્છીય શ્રી દેવસૂરિજીના -પટ્ટધર શ્રી રત્નદેવસૂરિજીએ પાટણમાં પ્રતિષ્ઠા કરી છે. (૨૦) સં. ૧૫૨૪ ચૈત્ર વદિ પમવારે શ્રીશ્રીમાલ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખોનું અવલોકન જ્ઞાતીય મંત્રી સિંઘાની ભાર્યા ધરણના પુત્ર ધનાએ પોતાની ભાર્યા શણું, તેના પુત્રો ૧ હાપા, ૨ હીશ, ૩ વસ્તા; તેમાં હાપાની ભાર્યા કુંવરી આદિ પરિવારથી યુક્ત(મંત્રી ધનાએ) પિતાના કલ્યાણ માટે મૂ. ના. શ્રીસંભવનાથથી યુક્ત ચતુર વિંશતિજિનપદ–વીશી કરાવી. તેની પૂર્ણિમા પક્ષની પ્રથમ શાખાના શ્રીવિદ્યશેખરસૂરિની પરંપરામાં થયેલા શ્રીગુણસુંદરસૂરિજીના ઉપદેશથી શ્રાવકોએ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી છે. વાચનાચાર્ય શ્રી જ્ઞાનકલશ સદા નમસ્કાર કરે છે. (૨૧) સં. ૧૫૩૦ માઘ વદિ શુક્રવારે પાડલાનિવાસી, શ્રીશ્રીમાલજ્ઞાતીય, પિતાના પિતા ખોખા, માતા શાણું અને ભાઈ જાના કલ્યાણ માટે, પિતાની ભાર્યા ગુરી, તેને પુત્ર વાઘા, તેની ભાર્યા ઊચ્છી વગેરે પરિવારથી યુક્ત શેઠ રત્નાએ શ્રીવાસુપૂજ્ય પ્રભુનું બિંબ કરાવીને તેની પિપલગચ્છીય ભટ્ટારક શ્રીગુણસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (૨૨) સં. ૧૫૩૪ જેઠ વદિ ૨ સેમવારે, વિસનગરનિવાસી, પરવાડજ્ઞાતીય, વ્યવહારી-વેપારી વરસિંહના પુત્ર વ્યવહારી સાલિગની ભાર્યા સાડૂના પુત્ર દેવરાજે પોતાની ભાય રત્નાઈ, ભાઈઓ ૧ વાનર, ૨ અમરસિહ પ્રમુખ કુટુંબથી યુક્ત (દેવરાજે) શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું બિંબ કરાવીને દ્વિવંદનિકગચ્છીય શ્રીલબ્ધિસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી છે. | (૨૩) સં. ૧૬૨૮ ફાગણ સુદિ ૭ બુધવારે, પાટણ નિવાસી, પિરવાડજ્ઞાતિય, પિતાની ભાર્યા કસ્તૂરબાઈ તેના પુત્ર જયવંત, તેની પ્રથમ ભાર્યા પૂંજી, બીજી ભાર્યા હરખાઈ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ તેમના પુત્રો ૧ શ્રીવંત, ૨ શ્રીમાલ વગેરે કુટુંબથી યુક્ત શેઠ દામૂએ શ્રી નેમિનાથ પ્રભુનું બિંબ કરાવીને તેની શ્રીમાન વિજયદાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. (આ પંચતીથી મોટી છે અને તેમાં મૂ. નાની મૂર્તિ સ્ફટિક રત્નની છે.) (૨૪) પંચાસરનિવાસી કઈ શ્રાવકે આ વીશી કરાવી છે, અને તેની બ્રહ્માણગચ્છીય શ્રીમુનિચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આ લેખને પ્રારંભનો ભાગ ખંડિત છે. જુના દેરાસરના લેખે જૂના મંદિરનાં મૂળ ગભારો, ગૂઢમંડપ, ચેકીઓ અને સભામંડપનું અત્યારે નામ-નિશાન પણ રહ્યું નથી, તેથી તેમાંના લેખો મળી શક્યા નથી. ભમતીની લગભગ બધી દેરીઓ અને ગભારાની બારશાખો વગેરે ઉપર લેખો છે, તે બધા ઉતારીને અહીં આપ્યા છે. જુના દેરાસરમાંથી કુલ ૩૫ લેખે મળ્યા છે. તેમાંથી ૨૮ લેખે સંવતવાળા અને ૭ લેખે સંવત વિનાના છે. સંવતવાળા લેખમાં જૂનામાં જૂન વિ. સં. ૧૬૫રને અને નવામાં ન વિ. સં. ૧૬૯૮ છે. તેમાં પણ સં. ૧૬૬૨ અને ૧૬૬૩ના પંદર લેખે છે. એટલે આ બે વર્ષોમાં પ્રતિષ્ઠા વધારે થઈ છે. પાંત્રીસ લેખેમાંથી ૩ લેખે ભમતીના ગભારાના, ૨ લેખે સ્તંભ પરના અને ૩૦ લેખે દેરીઓની બારશાખ પરના છે. પાંચ ગભારામાંથી ત્રણ ગભારામાં લેખે છે, બેમાં નથી. આ ત્રણે લેઓ કાંઈક વિસ્તારવાળા, સંસ્કૃત ભાષાના અને શાસ્ત્રીલિપિમાં -એદેલા છે. તે સિવાયની લગભગ બધી દેરીઓ પરના લેખે For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ શિલાલે એનું અવલોકન ગુજરાતી જેવી ભાષામાં અને સાવ ટૂંકા છે તેમાં ફક્ત સંવત, મિતિ અને દેરીઓ કરાવનારનાં અથવા તે તેમાં મૂર્તિઓ પધરાવનારનાં કે તેમના કુટુંબીઓનાં નામ અને કઈકમાં ગામનાં નામ આપેલ છે. પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામ એકકે લેખમાં આપ્યું નથી. તેમ જ એ ગભારા અને દેરીઓની પ્રતિષ્ઠા જુદા જુદા સંવતેમાં થયેલી છે; બધી દેરીઓની પ્રતિષ્ઠા સાથે થઈ નથી. ૩ દેરીઓમાં લેખેની પાસે જ મધપુડા હેિવાથી તે લેખે ઉતારી શકાયા નથી. તેમ જ કેટલીક દેરીઓ અને તેની બારશાખ નષ્ટ થઈ જવાથી તેના લેખો પણ નષ્ટ થઈ ગયા છે. (૨૫) શા. લંબાના પુત્ર હરજીની ભાર્યા મધીની દેરી. (૨૬) શ્રીશ્રીમાલીજ્ઞાતીય, પિતાની ભાર્યા બાઈ મણીબાઈ તથા પુત્ર ૧ કાનસિંહ, ૨ પૂનસિંહ, ૩ આશકરણ, ૪ અવકરણ, ૫ દેવકરણ આદિ પરિવારથી યુક્ત શાહ ગેવિંદે આ દેરીની સં. ૧૯૬૫ના આસે સુદિ પને દિવસે પ્રતિષ્ઠા કરાવી છે. (૨૭) સં. ૧૬પ૩ કારતક વદ ૧૧ રવિવારે, ગામ દાવદના રહેવાસી, માતા કેડિમદેના પુત્રો ૧ શાહ સૂરજી, ૨ શા. તેજપાલ, ૩ શ્રીચંદ અને તેને પુત્ર રતન, એમણે અહીં ત્રણ દેરીઓ કરાવી. (૨૮) શ્રીરાજનગર-અમદાવાદનિવાસી, નંદરબારી, વીશા ઓસવાલ શાહ સહસ્ત્રકિરણની ભાર્યા રૂપાદે (જીના પુત્ર શાહ શાંતિદાસના પુત્ર રૂપાએ આ દેવકુલિકા-દેરી કરાવી છે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતી (૨૯-૩૦) આ બન્ને લેખો એક જ કુટુંબના હેવાથી બન્નેની પ્રતિષ્ઠા એક સાથે, એક જ સંવત-મિતિમાં થઈ હોવી જોઈએ. (૨૯) સં. ૧૬૬૬ પિોષ વદિ ૮ રવિવારે, ગામ નટીપદ્ધ -નડિયાદના રહેવાસી શ્રી શ્રીમાલીજ્ઞાતીય, વૃદ્ધશાખીય, પરીખ જાવડની ભાર્યા જસમાદેના પુત્ર, પિતાની ભાર્યા સપૂઢે પ્રમુખ કુટુંબ પરિવારથી યુક્ત, પરીખ નાથજીએ પિતાના કલ્યાણ માટે શંખેશ્વર ગામમાં શ્રી પાર્શ્વનાથનું મૂળ મંદિર છે, તેની ઉત્તર દિશામાં “ભદ્ર નામને પ્રાસાદ (ભમતીમાં મેટ ગભારો) સેંકડો રૂપિયાના ખર્ચથી કરાવે છે, તે ભવ્ય પ્રાણીઓથી વદાસે ઘણા કાળ સુધી વિદ્યમાન રહે! (૩૦) નડિયાદનિવાસી પરીખ જાવડના પુત્ર હરજીના પુત્ર કહાનજીએ, પિતાની ભાર્યા નારિંગદે અને પુત્રી નાથી પ્રમુખ કુટુંબથી યુક્ત (કહાનજીએ), આ દેરી કરાવી છે. (૩૧) સંઘવી વર્ધમાન સમરસિંહ પટણીની દેરી. (૩ર) સં. ૧૬૬૩ પિષ સુદિ ૧૩, પટણી......... (૩૩) પટણ સની લછુઆની ભાર્યા ૧ બાઈ અણ, ૨ બાઈ અરમીની દેરી. (૩૪) પરીખ પદમા લાલા પટણીની દેરી. (૩૫) સિદ્ધપુનિવાસી સંઘવી વરધના પુત્ર વીરજીની દેરી. સં. ૧૫૨. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખોનું અવલોકન (૩૬-૩૭-૩૮-૩૯-૪૦-૪૧-૪૨) - આ સાતે લેખે, પાટણનિવાસી, માતાછ અટકવાળા, સોની તેજપાલના–એક જ ધના–હોય તેમ લાગે છે. તેણે પિતાના કુટુંબની જુદી જુદી વ્યક્તિઓના શ્રેય માટે મંદિરની પાછળ ભમતીને મેટ ગભારો ૧ અને તેની પાસેની નં. ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨લ્લાની દેરીઓ પાંચ કરાવી છે. - તેમાંના પ્રથમના બે લેખ પાછળના ગભારાની અને બાજુના બે સ્તંભે પર એકસરખી જ મતલબના છે. બાકીના પાંચ લેખે નં. ૨૫થી ૨૯ સુધીની પાંચ દેરીઓની બારશાખ પર બેઠેલા છે. આ સાત લેખમાંથી પ્રથમના પાંચ લેખ સં. ૧૬૬૨ના કારતક સુદિ ૭ રવિવારના છે, જ્યારે છેલ્લા બે લેખે સં. ૧૬૬૩ કારતક સુદિ ૯ના છે. એટલે એક ગભારો અને ત્રણ દેરીઓની પ્રતિષ્ઠા એકસાથે સં. ૧૯૬૨માં અને છેલ્લી બે દેરીઓની પ્રતિષ્ઠા સં. ૧૮૬૩માં એકસાથે થઈ હોય તેમ લાગે છે. (૩૬-૩૭) સની તેજપાલની ભાર્યા બાઈ અપૂના શ્રેય માટે ભમતીમાં પાછળને માટે ગભારે કરાવ્યું. (૩૮) સેની તેજપાલની પુત્રી બાઈ કામાના શ્રેય માટે દેરી. (૩૯) સની તેજપાલના પુત્ર વિજ્યધરની પ્રથમ ભાય બાઈ જેમાના શ્રેય માટે દેરી ૧. " (૪૦) સોની તેજપાલના પુત્ર વિયેધરની બીજી ભાર્યા બાઈ સરસુના શ્રેય માટે દેરી ૧. શ્રી ૧૩ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતી (૪૧)........અ’ખાઈના શ્રેય માટે દેરી ૧. (૪૨) સેાની તેજપાલ(ના પુત્ર વિજયધરની ? )ની પુત્રી ખાઈ વછાઈના શ્રેય માટે દારી ૧. ૧૯૪ (૪૩) સ. ૧૬૬૧ માઘ વિદે ૮, પારી કાલુરાજ. (૪૪) સ’. ૧૬૬૨ કારતક સુદ્ધિ ૭ અમદાવાદનિવાસી આઈ પૂનાની દેરી. (૪૫) સ. ૧૬૮૬ અસાઢ સુદિ ૧૩ રવિવાર, શાહે સુંદરમણની ભાર્યાં સદેવના પુત્ર શમલદાસની ભાર્યા ૧ કેસરદે, ૨ સુજાણુદેના પુત્ર અચલદાસની દેરી. (૪૬) સ’. ૧૬૬૨ માઘ સુર્દિ ૧૩ સામવારે, અમદાવાદનિવાસી દેસી સહુઆની ભાર્યા ખાઈ રખૂબાઈના પુત્ર દેસી પૂનીઓની દેરી. (૪૭) સં. ૧૬૮૬ અષાડ સુદ્ધિ ૧૩ રવિવાર, પટણી શાહે વમાનની ભાર્યાં ખાઈ ગંગાની દેરી. (૪૮) સં. ૧૬૬૩ કારતક સુદિ ૧૧ સેામવાર, પાટણવાળા શાહ સેાહલની ભાર્યા મટીખાઈની દેરી. ૮ (૪૯) સ. ૧૬૬૬ પાષ વિદ ૮ રિવવારે, અમદાવાદનિવાસી વીશા એસવાલજ્ઞાતીય, મીડિયા ગેાત્રવાળા શાહ સમરસિંહની ભાર્યાં હુંસાઈના પુત્ર; પેાતાની પ્રથમ ભાર્યાં હર્ષાદે, ખીજી ભાર્યાં સુખમાદે અને ધર્મપુત્ર વાઘજી પ્રમુખ કુટુંબથી યુક્ત શાહ શ્રીપાલે ભમતીમાં ઉત્તર દિશા સન્મુખ (મૂળ મંદિથી દક્ષિણ દિશામાં) ‘ભદ્ર' નામના પ્રાસાદ– માટો ગભારા કાવ્યા. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ શિલાલેખોનું અવલોકન (પ૦) સં. ૧૬૬૨, પાટણનિવાસી શેઠ સદેવચ્છના પુત્ર શાહ ૧ ધનજી તથા ૨ મનની દેરી. (૫૧) સં. ૧૬૮, (નામ ઘસાઈ ગયેલ છે. (૫૨) સં. ૧૬૬૧, પાટણવાળા શેઠ સીરાજની ભાર્યા બાઈ ટાંકુની દેરી. (૫૩) સં. ૧૬૬૨, પાટણવાળા શાહ જેચંદ, શવચંદ, પૂજા દેવજીની દેરી. (૫૪) સં. ૧૬૬૩ પિષ વદિ ૧૦, ગામ પાડલાવાળા દેસી વિરજીની દેરી. . (૫૫) સં. ૧૬૭૨ જેઠ સુદિ ૨, મુંજપુર નિવાસી. ... વેરા સાજણ, બાઈ કાન્હાઈ વેરા ડેડા, રા મંગલ, વેરા ડુંગરને પ્રાસાદ ૧ (દક્ષિણ દિશા તરફ મોટો ગભારે. (પ૬) સં. ૧૬૬૪, કારતક -પટણી શાહ ધનજી, કહાનજીની દેરી. (૫૭).... .........પાટણવાળા રતનની દેરી. સલાટ વાધી છવલાલ. (૫૮) સં. ૧૬૬૩ માહ વદિ ૧૩ શનિવાર, સાણંદના શ્રીસંઘ સમસ્તની દેરી. ધર્મશાળા વગેરેના લેખે (૫સં. ૧૮૩૬ શ્રાવણ સુદ ૨, આ ધર્મશાળા (ટાંકાવાળી ધર્મશાળાને જૂના દેરાસર તરફને–ાજરસ્તા તરફને ભાગ) સમસ્ત સંઘે, જમીન અઘાટ વેચાણ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીર્થ લઈને રાધનપુરવાળા શાહ કશલચંદ મૂળજીની મારફત કરાવી છે. સલાટ હમીરે બાંધી છે. કારીગર દરગમ, લાલા, લિ. ગુમાસ્તા ભટશંકર. (૬૦) સં. ૧૮૫૪ વૈશાખ સુદિ ૩ ગુરુવાર, શંખેશ્વરજી તીર્થની આ ધર્મશાળા (ટાંકાવાળી ધર્મશાળાને નવા દેરાસર તરફને ભાગ) સમસ્ત શ્રીસંઘ, જમીન અઘાટ વેચાણું લઈને, રાધનપુરના શ્રીસંઘે મુકરર કરેલ પાંચ ગૃહસ્થ– (૧) મુસાલિયા હેમજી જીવણદાસ, (૨) શાહ રંગજી જેવંત, (૩) શાહ દાનસંગ મેઘજી, (૪) શાહ કશલચંદ મૂલજી, અને (૫) શેઠ વાલજી કુંવરપાલ–ની કમિટી મારફત કરાવી છે. તેનું ખત–ખરાજાતનું (આવક –જાવકનું) નામું રાધનપુરમાં છે. શ્રીગોડજ્ઞાતિના બ્રાહ્મણ ગુમાસ્તા શંકર તથા વનમાળીએ માથે રહીને કામ કરાવ્યું છે. શ્રીરાધનપુર નિવાસી કારીગર સોમપુરા–સલાટ પતમ દયારામ, સલાટ સુખરામ, વડનગરા સુરચંદ અને સિદ્ધપરા પરસેતમ વગેરેએ આ ધર્મશાળા બાંધી છે. | (૬૧) સં. ૧૮૭૪ માગશર સુદ ૩ને દિવસે નવા મંદિરના કંપાઉંડના ગઢને આ કઠો પૂરો કર્યો. | (૨) સં. ૧૯૧૬, શાકે ૧૭૮૬, માઘ સુદિ ૭ સેમવારે, શ્રી પાર્ધચંદ્રસૂરિગઝેશ-શ્રીપાયચંદગચ્છનાયક રીભ (૧) ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રીહર્ષચંદ્રસૂરીશ્વરની આ પાદુકાની તેમના શિષ્ય મુક્તિચંદે પ્રતિષ્ઠા કરી છે. ' For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખોનું અવલોકન સુરભી સરઈના લેખો બારમા પ્રકરણમાં ગૌચર જમીનની હકીક્તમાં લખ્યા પ્રમાણે શંખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપા બહાર, ખારસેલ તળાવની પાસે, ગામ ખંડિયાના રસ્તા ઉપર આવેલ, અને હાલ જ્યાં શંખેશ્વરજીના કારખાનાની મંજૂરીથી ગામના ખેડૂતે ખળાં તૈયાર કરે છે, તે અને તેની આસપાસની જમીન ઊંટવાળિયા ખેતરની છે. આ ઊંટવાળિયું ખેતર અને તેની આસપાસની જમીન શ્રીશંખેશ્વર પાર્શ્વનાથના દેરાસરને અર્પણ કરીને ગૌચર માટે છૂટી મૂક્યાની હકીકતને જણાવતા સુરભીસરઈને પાંચ પથ્થરે ઉક્ત જમીનમાં છેટે છેટે ખોડેલા છે, તેમાંથી ત્રણ સરઈને લેખો મહામહેનતે વાંચી, તેને જેટલે ભાગ વંચાણે તેટલે ભાગ ઉતારી લઈને લેખાંક ૬૩, ૬૪, ૬૫માં આપેલ છે. બાકીની બે સરઈના લેખોના અક્ષરે સાવ ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાયા નથી. તેમાં કઈ બીજા ખેતરને ગણ શંખેશ્વરજીને અર્પણ કરીને ગૌચર માટે છૂટું મૂક્યાને ઉલ્લેખ હોવાની સંભાવના છે. આ સરઈના દરેક પથ્થરમાં સૌથી ઉપર સૂર્ય અને ચંદ્ર કતરેલ છે. તેની નીચે એક તરફ ધાવતા વાછડા શીખે ગાય અને બીજી તરફ સૂવર કોતરેલ છે. તેની નીચે લેખ છેદેલ છે. લેખના અક્ષરે ઘસાઈ ગયા છે, કેટલાક અક્ષર બેડિયા આપેલા છે અને આ પ્રદેશમાં તે સમયે એલાતી ભાષા-દેશી ભાષા તેમાં વાપરેલી છે. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ શમેશ્વર મહાતી આ ત્રણે લેખો જુદા જુદા સવાના છે. તેમાંના એ લેખોમાં તે ઊંટવાળિયા' ખેતરના ઉલ્લેખ કરેલેા છે. ત્રીજા લેખના ઘણાખરા અક્ષરા ઘસાઈ જવાથી વાંચી શકાયા નથી, તેથી તે લેખ ઊંટવાળિયા' ખેતર માટે છે કે બીજા માટે તે નક્કી થઈ શકયું નથી. ‘ઊંટવાળિયા’ ખેતરના, ભાઈ એમાં ભાગ વહેંચાયા હશે, અને પછી જુદા જુદા ભાઈ આએ તપાતાના ભાગની જમીન જુદા જુદા સંવતમાં ગૌચર માટે છૂટી મૂકી હશે, એમ જણાય છે. તે ત્રણે લેખોના ભાવાથ નીચે પ્રમાણે છેઃ ૧૯૯ (૬૩) શેઠ શ્રીગણેશચંદ શાંતિદાસ, ઝાલા શ્રીઅમરાજી, આલા શ્રીરામદાસજી, પટેલ સજષ્ણુ, અસેરામ, પૂજા, વહેલ કરશન વગેરેની સાક્ષીથી, ગામ શ ખેશ્વરના પટેલ સિંધવ જોધા દેવલેાક પહાંચ્યા, તેનું આ ઊટવાળિયું' ખેતર, ગામના સમસ્ત લેાકેાએ મળીને, રાજ્યને તેની કિંમત આપીને, સ’. ૧૭૭૨ના માઘ સુદિ ૨ને બુધવારે શખેશ્વજીને અણુ કરીને ગૌચર માટે છૂટું મૂકયુ છે. તેને જે લેાપે તે હિંદુને ગાય માર્યાનું અને મુસલમાનને સૂવર માર્યાનું પાપ છે. (૬૪) સ’. ૧૭૫૫ના કારતક સુદ્ધિ ને દિવસે, પટેલ સિંધવ અભેરામ વરખાનું આ ‘ઊંટવાળિયું' ખેતર, ગામના સમસ્ત લાકોએ મળીને દેરાસરજીમાં અર્પણ કરીને ગેાચર માટે છૂટું મૂકયુ છે. ગામના લેાકેાએ મતુ કરીને ગાચર મૂકયુ છે તેને બરાબર પાળે, આને જે લેાપે તે હિંદુને For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખોનું અવલોકન વા છતા શીખે ગાય માર્યાનું અને મુસલમાનને સૂવર માર્યાનું પાપ છે. (૬૫) સં. ૧૭૩૨ના ચૈત્ર વદિ ૮ને રવિવારે.......... તથા સંજાણ, દેવા .ગામ મળીને નેચર મૂકયું છે. | (૬૬) નવા દેરાસરની બહારની ઓસરીમાં કેશરસુખડ ઘસવાની ઓરડી છે, તેની પાસેની ઓસરીની નીચે જમીનમાં “સરઈ”ને એક પથ્થર ખોડેલ છે. આ પથ્થરની લંબાઈ લગભગ ૪૨ ઈંચ અને પહોળાઈ આશરે ૧૮ ઈચની છે. આ પથ્થરને મથાળે સૂર્ય અને ચંદ્ર તથા તેની નીચે ધાવતા વાછરડા શીખે ગાય અને સૂવર કોતરેલ છે. તેની નીચે ૧૨ લાઈનનો તે સમયની આ પ્રદેશમાં ચાલુ ભાષાને કાંઈક બેડિયા અક્ષરવાળે, વિ. સં. ૧૮૨૪ને એક લેખ કોતરેલ છે. આ લેખના અક્ષરના વળાંકે ખરાબ હોવાથી તથા ઘણા અક્ષરે ઘસાઈ ગયેલા હેવાથી તે પૂરપૂર વાંચી શકાયું નથી. જેટલો ભાગ વંચાયે છે તેનાથી તેને પૂરેપૂરો ભાવાર્થ ચોકકસ રીતે નીકળી શકતું નથી. બાકીને ભાગ વંચાય તે તેને ચક્કસ ભાવાર્થ જાણી શકાય. છતાં જેટલો ભાગ વંચાય છે તે ઉપરથી જે હકીકત સમજાય છે તે નીચે પ્રમાણે છે: વિ. સં. ૧૮૨૪ને, (રાધનપુરના કે સમીના તે વખતના નવાબ સાહેબ) ખાન આજમ શ્રી હસનખાનના પુત્ર ખાન શાણું વાલપખાનજી () ના સમયના દાનપત્રને આ લેખ છે. ગામના મુખી, પટેલો વગેરે સમસ્ત For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ROO શંખેશ્વર મહાતીર્થ આગેવાનેની સાક્ષીમાં આ દાનપત્રને લેખ લખાયે હેય તેમ જણાય છે. પણ આ લેખ શી બાબત માટે છે તે ચક્કસ રીતે આ લેખ પરથી જાણી શકાયું નથી. કદાચ આ મંદિરને કંઈ ખેતર વગેરે જમીને રાયે ભેટ કરી હોય તેને અથવા તે આ તીર્થધામ અને કારખાનાની જકાત ઘણું વર્ષોથી માફ છે તે બાબતને અથવા ચિત્રી પૂનમના મેળા ઉપર વેપારીઓ ગમે તેટલે માલ લાવે તેની જકાત ઘણું વર્ષોથી માફ છે તે બાબતને આ લેખ હોય. ગમે તે બાબત હોય, પણ આ સરઈને લેખ કંઈક માફ કર્યા એટલે કે દાનપત્રને છે એમાં શક નથી. | (૬૭) ની પહેલી ભાર્યા મઘા, બીજી ભાય લતા તેમને પુત્ર હરજી (આ લેખને પ્રારંભને ડોક ભાગ નષ્ટ થયું છે.) For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ '' * શ્રીમાન શાંતિદાસ શેઠને શંખેશ્વર ગામના ઇજારા માટે મળેલાં બે બાદશાહી ફરમાને ધી જર્નલ ઑફ યુનિવર્સિટી ઑફ ધી બેઓ,” પુસ્તક ૯, ભાગ ૧, જુલાઈ ૧૯૪૦ (The Journal of the University of Bombay, Vol. IX, Part I, July 1940)માં “ઈમ્પીરિયલ મુગલ ફરમાન્સ ઈન ગુજરાત” (Imperial Mughal Farmans in Gujarat) નામને ખાનબહાદુર એમ. એસ. કેમિસરિયેટ, એમ.એ, આઈ.ઈ. એસ. (Ret)–એમણે લખેલ, ગુજરાતમાં મુગલ સમ્રાટનાં ફરમાનેને લગતો સચિત્ર અને વિસ્તૃત નિબંધ પ્રગટ થયું છે. તેમાં લેટ નં. ૧૩ અને ૧૪ તરીકે શાહજહાં બાદશાહે ઈ. સન ૧૬૫૬-૫૭માં શંખેશ્વર ગામને ઇજારો અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠને રૂ. ૧,૦૫થી આયા સંબંધીનાં બે ફરમાને આપેલ છે. આ ફરમાને મૂળ ફારસી ભાષામાં છે. તે મૂળ ફરમાનેનું ગુજરાતી ભાષાન્તર અત્રે આપવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ EN રુ * In G પ્લેટોનું ગુજરાતી ભાષાન્તર ૧૯ પ્લેટ નં. ૧૩ મુંજપુર પરગણાનું શંખેશ્વર ગામ, કચેરીમાંની પહેલાંની સનદોના આધારે, રૂ. ૧,૦૫૦ના ઈજારાથી શાંતિદાસ શાહુને આપ્યા સંબધીનું, રાજકુમાર મુરાદબાના સહી-સિક્કાવાળું શાહજહાંનું ફરમાન. પરગણાના જાગીદારને ઈજારાને ચાલુ રાખવાની અને તેનું પાલન કરવાની તાકીદ કરવામાં આવે છે. શાંતિદાસને પણ એ ગામની ઉન્નતિ અને એના રહેવાસીઓના કલ્યાણને આગળ વધારવાના પ્રયત્ન કરવાની સૂચના આપવામાં આવે છે. તારીખ ૧૫ શવાલ, ગાદીએ બેઠાનું ૩૦મું વર્ષ અત્યંત કરુણાળુ અને દયાળુ પરમેશ્વરના નામે– (તુગરા) ૧. અબુલ મુજફફર શીહાબૂ-ઉદ્-દીન મુહમદ સાહીબ કુરાન-ઈન્સાની શાહજહાં બાદશાહ-ઈગાઝીનું ફરમાન. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્લેટનું ગુજરાતી ભાષાન્તર ૨૩. - ૨. જગતના રાજા મુહમ્મદ મુશદબક્ષનું ગોવાન્વિત નિશાન. સિકો) શીહાબૂ-ઉદ્-દીન મુહમ્મદ સાહીબ કુરાન-ઈ-ત્સાની શાહજહાં બાદશાહ-ઈ-ગાઝીને પુત્ર મુશદબક્ષ આ સમયે જેનું ઉપનામ દયા છે તે માનવંતું નિશાન, જારી થવાના ગૌરવને અને આ પ્રમાણે જાહેર થવાના સન્માનને પ્રાપ્ત થાય છે કે–સ્વર્ગલોકના જેવી આ રાજસભાના દરબારીઓને એમ કહેવામાં આવ્યું છે કે – પહેલાંના અમલદારો અને કચેરીની સનદ પ્રમાણે, મુજપુર પરગણુને એક ભાગ, સંકહસરા (શંખેશ્વર) ગામ, લાંબા સમયથી, અમીરમાં અને સાથીદારોમાં શ્રેષ્ઠ એવા સતીદાસ શાહુને રૂ. ૧,૦૫૦ની રકમથી ઈજારે આપવામાં આવ્યું છે. અને ઉપર કહેલ વ્યક્તિ આ નક્કી કરેલી રકમ અને જાગીરદારોને રિવાજ મુજબ લેણ પડતી રકમ ચૂકવ્યા કરે છે–તેથી મહાગૌરવભર્યું અને અત્યંત અગત્યનું એવું આ ફરમાન સન્માનપૂર્વક જારી કરવામાં આવે છે, અને ગૌરવપૂર્વક જણાવવામાં આવે છે કે–એ જગ્યાના અત્યારના અને ભવિષ્યના જાગીરદારોએ એ ગામનું ઈજારાનું, ઉપર જણાવેલ વ્યક્તિના લાભમાં, પહેલાંની જેમ પૂરેપૂરું પાલન કરવું અને એના નિયમોમાં કઈ પણ પ્રકારનું પરિવર્તન કે ફેરફાર કરે નહીં. ઉપર જણાવેલ શાહુને તાકીદ કરવામાં આવે છે કે તેમણે જાગીરદારોના જરૂરી હક્કો અદા કરવાની સાથે સાથે એ ગામની ઉન્નતિ અને આબાદી તેમ જ એના રહેવાસીઓના કલ્યાણ માટે સબળ પ્રયત્ન કરતાં રહેવું. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ શમેશ્વર મહાતીર્થં તેમણે આ બાબતને બહુ જ તાકીની ગણવી અને કોઈ પણ રીતે તેનાથી અળગા થવું નહીં. લખાયું–સવ્વાલ મહિનાના ૧૫મા દિવસે; ગાદીએ બેઠાના ૩૦મા શુભ વર્ષે. (પાછલી બાજુ) નમ્રાતિનમ્ર સેવક ઢાસ્તખાનની મારફત (સિક્કો) શાહજહાં બાદશાહના સેવક દાસ્તખાન, પ્લેટ, ન. ૧૩ સબંધી પરિશિષ્ટ શમેશ્વર અને તેનાં દિશ શ ંખેશ્વર એ રાધનપુર રાજ્ય (જે કચ્છના આખાતના કિનારા ઉપર આવેલું છે.)નું એક ગામ હતું, જે મુંજપુરથી નૈઋત્ય ખૂણામાં સાત માલ ઉપર વસેલુ છે. એ ગુજરાતના તે માટે કેટલાયે સૈકાઓથી તીથ યાને માત્રાનું ધામ ગણાય છે. એક જૈન મંદિરના પ્રદેશ, જે દેખીતી રીતે જ આ ફરમાનના સમયને છે, તે ચારે બાજુ ઈંટની કેટડીએ અથવા દેરીએથી વિંટળાયેલા આ ગામની મધ્યમાં અત્યારે પણ જોઇ શકાય છે. મદિર અત્યારે સાવ ધ્વસ્ત થઈ ગયું છે. કેાટડીઓના દરવાજાની પથ્થરની ખારસાખા ઉપર સં. ૧૬પ૨ થી ૧૬૮૬ (સન ૧૫૯૬ થી ૧૬૩૦) સુધીના ટૂંકા કેટલાય શિલાલેખા છે. શ્રી પાર્શ્વનાથની જે મૂર્તિ આ મંદિરમાં હતી તે, નજીકમાં જ આંધવામાં આવેલ અત્યારના મંદિરમાં લઇ જવામાં આવી જાય છે, અને આ અનુમાનનું સમન એક મૂર્તિના પખાસન ઉપરના સં. ૧૬૬૬ (સન ૧૬૦૯ –૧૦)ના શિલાલેખથી થાય છે. જૂના મંદિરની રચના, એના અત્યારે વિદ્યમાન અવશેષનું નિરીક્ષણ કરતાં, ૧૭મી સદીની છે, અને ણે ભાગે એ શાંતિદાસના સમયમાં ઊભું કરવામાં આવ્યુ હતુ.... શ ંખેશ્વર સ્થાનિક મહત્તાના અભાવના અને લાંખી દૂરી પરથી આરસ અથવા પથ્થર લાવવાની કિંમતનેા વિચાર કરતાં, ઈંટોના For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્લેટનું ગુજરાતી ભાષાન્તર સસ્તા અને અનુકૂળ સાધન તરીકે કરાયેલે ઉપગ બરાબર લાગે છે. અત્યારે હયાત છે તે પાછળના (નવા) મંદિરમાં જ એકમાત્ર શિલાલેખ મળે, છે. તે સં. ૧૮૬૮ (સન ૧૮૧૧-૧૨)ને છે, જેમાં એ મંદિર બનાવવા માટે રૂ. ૫,૦૦૦ના દાનને ઉલ્લેખ છે. મુજપુર પણ રાધનપુર રાજ્યમાંનું એક ગામ હતું, જે વાધેલથી નૈઋત્ય ખૂણામાં છ માઈલ અને પાટણથી નૈસ્ડત્ય ખૂણામાં ૨૪ માઈલ ઉપર છે. એ ગામના છેડે એક જામા મસ્જિદ છે. જે જૈન અને હિંદુ મંદિરોના સામાનમાંથી બનાવેલી છે. અને જેના થાંભલાઓ ઉપરથી મૂર્તિઓ ખોદી નાખવામાં આવી છે. ત્યાંથી મધ્ય મહેરાબ ઉપર પર્શિયન ભાષામાં એક શિલાલેખ બદેલા છે. (બજેસ અને કઝીન્સ, આર્કિટેકચરલ એન્ટિકિવટીઝ ઍફ નર્થ ગુજરાત, ૯૩-૯૫) પ્લેટ નં ૧૪ શંખેશ્વરને ઈજા શાંતિદાસને આપ્યા સંબંધીનું અગાઉ આપેલ ફરમાન મુજબનું જ, રાજકુમાર દારા શુકેહના સહી-સિક્કાવાળું શાહજહાંનું ફરમાન. તા. ૨૭, રબીઉલઅવલ, ૩૧મી જુલુસ, હિ. સ. ૧૦૬૮ (ડિસેંબર ૨૩, સન ૧૬૫૭). - અત્યંત કરુણાળુ અને દયાળુ પરમેશ્વરના નામે– (તુગરા) ૧. અબુલ મુજફફર શીહાબૂ-ઉદ્-દીન મુહમ્મદ સાહીબ કુશન-ઈસાની શાહજહાં બાદશાહ-ઈ-ગઝીનું ફરમાન. ૨. શાહ-ઈ-બુલંદ ઈકબાલ મુહમ્મદ દારા શુકેહનું ગૌરવાન્વિત નિશાન. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ २०६ શખેશ્વર મહાતીર્થ (સિકકો) અલાહ, શાહજહાં બાદશાહ-ઈગાઝીને પુત્ર શાહ-ઈ-બુલંદ ઈકબાલ મુહમ્મદ દારા શુકેહ, ૧૦૬૬ હિ, ૩૦. મુંજપુર પરગણાના અત્યારના અને ભવિષ્યના જાગીરદારે, જે રાજ્યની કૃપાદૃષ્ટિ ચાહતા હેય, તેમણે જાણવું જોઈએ કે, એ વાત અમારા નેક ખ્યાલ પર લાવવામાં આવી છે કે, પહેલાંના અમલદારો અને કચેરીએ જે સનદ આપી હતી તે મુજબ, ઉપર જણાવેલ પરગણામાંનું સંકહસરા (શંખેશ્વર) ગામ, લાંબા સમય સુધી, અમીરોમાં શ્રેષ્ઠ એવા શાંતિદાસ ઝવેરીને ૧,૦૫૦ રૂપિયામાં ઈજા થી આપવામાં આવેલું છે. અને ઉપર જણાવેલ શાંતિદાસ) એ ૨કમ અને જાગીરદારને હકક (એટલે કે ખાવાનું અનાજ) આગ્યે જાય છે તેથી સન્માનપૂર્વક આ શાહી હુકમ પ્રગટ કરવામાં આવે છે કે ઉપર જણાવેલ સનદેના અનુસંધાનમાં તેઓએ (જાગીરદારોએ) એ ગામને ઉપર જણાવેલ (શાંતિદાસ)ના કુલમુખત્યાર ઈજારા તરીકે ગણવું અને તેના નિયમમાં કઈ પણ ફેરફાર કે પરિવર્તન કરવું નહીં. ઉપર જણાવેલ શાંતિદાસની એ ફરજ છે કે કરારનામાની શરતે મુજબ એ ગામના સંબંધમાં જે જરૂરી રકમ જાગીરદારને આપવાની હોય તેની જવાબદારી અદા કરવાની સાથે સાથે તેણે એ ગામના રહેવાસીઓની સગવડ, કલ્યાણ અને ઉન્નતિને આગળ વધારવા માટે સબળ પ્રયત્નો કરવા જોઈએ. લખાયું– બી–ઉલ-અવલ મહિનાના ૨૭મા દિવસે, ગાદીએ બેઠાના ૩૧મા શુભ વર્ષે, હિ. સ. ૧૦૬૮ (ડિસેંબર ૨૩, સન ૧૬૫૭). For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્લેટનું ગુજરાતી ભાષાન્તર २०७ (પાછલી બાજ) વઝીરખાનની મારત. (સિકકો) શાહ-ઈ-બુલંદ ઈકબાલને સેવક વઝીરખાન. વિ. સં. ૧૦૬૭, ૩૧ (ગાદીએ એઠાનું વર્ષ). મારફત. (સિ સલનો સેવક ક નવયુગ પ્રવર્તક, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી વિજયભક્તિસૂરિજીની દેહત્સગ દેરી શંખે પર For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખોનાં સ્થળોની વિગતે (૧) મૂ નાની જમણી બાજુના કાઉસગિયા પાને લેખ. મૂ ના છની ડાબી બાજુના કાઉસગિયા પર પણ બરાબર એ જ પ્રમાણે લેખ છે. ફક્ત શ્રીત ને બદલે તપ તથા શુ. ને બદલે શુમતુ લખેલું છે; બાકી બધું એકસરખું છે. () શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની જમણી બાજુના કાઉસગ્રિયા પર લેખ. (૩) શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની ડાબી બાજુના કાઉસગા પરને લેખ. () દેરી નં. ૨, પદ્માવતી દેવીની મૂર્તિ નીચેને લેખ. (૫) દેરી નં. ૪, જિનવીશીના પટ્ટની ગાદીને લેખ. (૬) નં. ૩૪, મ. ના.જીની જમણી બાજુની મૂર્તિના પરિકરની ગાદી પરનો લેખ, For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ શિલાલેખાનાં સ્થળની વિગત (૭) દેરી નં. ૫૧ અને પરની વચ્ચેના ખૂણાની દેરીની અંદર આરસની નાની દેરીમાંના બે જોડી પાદુકાપટ્ટ પર લેખ (આ સિવાય આ દેરીમાં બીજાં પગલાંની જેડી ૮ છે. તેના પર થોડા થોડા અક્ષરે લખેલા છે. પણ, સ્થાનની વિષમતાને લીધે તથા અક્ષરે ઘસાયેલા હેવાથી, તે બરાબર વાંચી શકાતા નથી. (૮) દેરી નં. ૫૩, શ્રી જિનવીશીપટ્ટ યરને લેખ. (૯) દેરી નં. ૫૫, જિનમાતૃવીશીપટ્ટ પર લેખ. (માતાઓની દરેક મૂર્તિ પર માતાઓનાં નામે ખેદેલાં છે) (૧૦) મુખ્ય દરવાજા પાસે આરસની નાની દેરીમાંની પદ્માવતી દેવીની મૂર્તિ નીચેનો લેખ. (લેખના બાકીના અક્ષરે આરસના પથ્થર નીચે દટાઈ ગયા છે.) (૧૧) મંદિરના મુખ્ય દરવાજાની બહારની ડાબી તરફની ભીંતમાંને લેખ. . (૧૨, ૧૩, ૧૪) આ ત્રણે લેખો અનુક્રમે ધાતુની એકતીથી, ત્રિતીથી અને પંચતીથી મૂર્તિ ઉપરના છે. (૧૫ થી ૧૮) આ ચારે લેખો ધાતુની પંચતીથી મૂર્તિ ઉપરના છે. ' (૧૯-૨૦) અનુક્રમે ધાતુની પંચતીર્થી અને વીસી પરના લેખો છે. (૨૧-૨૨) આ બને લેખ ધાતુની પંચતીથી ઉપરના છે. શ્રી ૧૪ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શંખેશ્વર મહાતી (૨૩) ધાતુની પંચતીથી પરને લેખ. (૨૪) ખંડિત પરિકરવાળી ધાતુમૂર્તિ પરને લેખ. (૨૫, ૨૬, ૨૭) અનુક્રમે દેરી નં. ૨, ૩, ૯ત્ની બારશાખ પરના લેખે. (૨૮) દેરી નં. ૧૧ની બારશાખ ઉપરને લેખ. (૨૯) દેરી નં. ૧૨ (ઉત્તર તરફના ગભારા)ની બારશાખની ઉપરના પાટડા ઉપર લેખ. (૩૦થી ૩૩) અનુક્રમે દેરી નં. ૧૩, ૧૪, ૨૦, ૨૧ની બારશાખ ઉપરના લેખો. (૩૪, ૩૫) અનુક્રમે દેરી નં. ૨૨, ૨૩ની બારશાખ પરના લેખો. . (૩૬, ૩૭) દેરી નં. ૨૪ (પાછળના મોટા ગભાશ)ની અનુક્રમે જમણું અને ડાબી બાજુના થાંભલા પરના લેખો. (૩૮થી ૪૧) અનુક્રમે દેરી નં. ૨૫, ૨૬, ૨૭, ૨૮ની બારશાખ પરના લેખો. (૪રથી ૪૮) અનુક્રમે દેરી નં. ૨૯, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩પની બારશાખ ઉપરના લેખો. (૪૯) દેરી નં. ૩૬ (દક્ષિણ દિશાના પહેલા ગભારા)ની બારશાખના ઉપરના પાટડા પરને લેખ. (૫૦થી ૫૪) અનુક્રમે દેરી નં. ૩૭, ૩૮, ૩૯, ૪૦, ૪૧ની બારશાખ પરના લેખો. For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૬ જ શિલાલેખોનાં સ્થળની વિગત (૫૫) દેરી નં. ૪૩ (દક્ષિણ દિશાના બીજા ગભાશ)ની બારશાખની ઉપરના પાટડા પર લેખ. (૫૬, ૫૭) અનુક્રમે દેરી નં. ૪૪, ૪પની બારશાખ પરના લેખો. (૫૮) કેઈ એક દેરીની બારશાખ પરને લેખ. (૫૯) ટાંકાવાળી ધર્મશાળાની, જૂના દેરાસર તરફના રસ્તાની બારી તરફની ભીંતમાને લેખ. (૬૦) ટાંકાવાળી ધર્મશાળાની અંદરના ભાગમાં, પિસવાની બારીની ઉપરની ભીંતમાંને લેખ. (૬૧) પંચાસરવાળાની ધર્મશાળાના ગઢના દક્ષિણ દિશા (ગામ તરફ)ના કેઠા પર લેખ. (૬૨) કારખાનાના બગીચાની અંદરની છત્રીમાંની દેરીમાંનાં પગલાં પર લેખ. (૬૩) શંખેશ્વર ગામથી ઉત્તર દિશા તરફ તળાવની પાસે ખંડિયાના રસ્તા ઉપર ગોચર ભૂમિમાંની પહેલી સરઈને લેખ. (૬૪-૬૫) ઉપર્યુક્ત સઈની બીજી અને ત્રીજી સરના લેખો. (૬૬) નવા દેરાસરના મુખ્ય દરવાજાની બહારની કેસરસુખડ ઘસવાની ઓરડીની ઓસરીની નીચે જમીનમાં ખોડેલ એક સરઈને પથ્થર પરને લેખ. (૬૭) જુના દેરાસરની પૂર્વાભિમુખ જમણી બાજુની બીજી દેરીની બાશાખ પરને લેખ. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર ગામ શંખેશ્વર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના સમી તાલુકામાં આવેલું છે. આ પ્રદેશ વઢિયારને નામે જાણીતું છે. એના બળદો બહુ પ્રસિદ્ધ છે. આ તાલુકાની ઉત્તરે હારીજ તાલુકે તથા બનાસકાંઠા જિલ્લે આવેલ છે. દક્ષિણે સૌરાષ્ટ્રને ભાગ આવેલું છે. પશ્ચિમે કચ્છનું નાનું રણ અને પૂર્વમાં ચાણસ્મા તાલુકો છે. - કચ્છનું રણ નજીક હોવાથી પાણીની ઘણી તંગી પડે છે. પાણી ખારું હોવાથી ઝાડ ઓછાં ઉછરે છે. પાણી મેળવવા અહીં બેરિંગ કરવામાં આવ્યાં છે. તાલુકામાં રેલવે નથી. વહેવાર ઊંટ, ગાડાં, મેટર વગેરથી ચાલે છે. અહીં ઠેરઉછેર, કેલસા પાડવાને તથા ગુંદર એકઠો કરવાને પંથે ચાલે છે. જમીન ખારી હેવાથી રણને કિનારે વડાગરું મીઠું પકવવામાં આવે છે. આ તાલુકામાં કુલ ૯૭ જેટલાં ગામ છે. સમી તેમાંનું મુખ્ય ગામ છે. શંખેશ્વર ગામ વઢિયાર ગણુનું ગણાય છે. બ્રિટિશ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ શ ખેશ્વર ગામ સલ્તનત દરમ્યાન આ ગામ રાધનપુર સ્ટેટના બાબી વંશના નવાબના તાબાનું ગામ હતું. મુંજપર મહાલમાં આવેલું હતું. શંખેશ્વર ગામ ત્રણસે ઘરની એટલે કે બે હજારથી ઓછા માણસની વસ્તીવાળું ગામ છે. શંખેશ્વરનું નામ ભલે ઈતિહાસકારોએ ઈતિહાસને પાને ન ચડાવ્યું હોય, પરંતુ ઈતિહાસમાં જેમ પંચાસર સુપ્રસિદ્ધ છે તેમ શંખેશ્વર પણ સદીઓ પુરાણું ગામ છે. પંચાસરમાં ચાવડા વંશના જયશિખરીનું રાજ્ય હતું. તે સમયે પંચાસર ગુજરાતનું પાટનગર ગણાતું હતું. પંચાસર અને શંખેશ્વરને કંઈ સીધો સંબંધ આપણને ઇતિહાસમાં મળતું નથી, પરંતુ તેને વિગતવાર અભ્યાસ કરતાં માલુમ પડે છે કે જયશિખરી ભુવડ સાથેના સંગ્રામમાં મશ અને ત્યાર બાદ તેના નિરાધાર પુત્ર વનરાજને અહીંના વણદ ગામમાં મહાન શ્રી શીલગુણસૂરિએ આશ્રય આપ્યો. આ મહાન જુવાનને સત્વશીલ સંત બનાવવાની ઈચ્છા હતી, છતાં એને ક્ષત્રિયોચિત રજસ સ્વભાવ પારખી દેશની સેવાની આશિષ આપીને પ્રસ્થાન કરાવ્યું. વનરાજના ઘેડા આ ભૂમિ પર દોડ્યા, ને નવું ગુજરાત રાજ્ય સ્થાપન કરવાનું બળ એને અહીંથી મળ્યું એમ કહેવાય. વનરાજે પિતાનું વેર વાળી પાટણમાં રાજ્ય સ્થાપ્યું અને પંચાસરથી પાર્શ્વનાથની મૂર્તિ મંગાવી તેનું ત્યાં પ્રસ્થાપન કર્યું. તેથી હાલ પાટણમાં પાર્શ્વનાથ છે તે પંચાસરા પાર્શ્વનાથ” તરીકે ઓળખાય છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ શમેશ્વર મહાતી રાજા વનરાજ શૈવધી હોવા છતાં બધા ધર્મ પ્રત્યે ભાવનાશીલ હતા, જેમ કે શધનપુરના નવાખ સાહેબ મુસલમાન હોવા છતાં બધા ધર્મોં પર તેમની ખૂબ લાગણી હતી. દર શિયાળામાં અહીં એકાદ સપ્તાહ ગાળતા, રૈયતની રાડ–કૃિ યાદ સાંભળતા અને દેશસરના દશનાથે આવતા અને જોઈતી બધી સગવડ આપતા. જૈનેનાં દિલ દુભાય નહીં તે માટે તળાવમાંથી માછલાં મારવાની પણ અંધી રાખતા. સ્વ. શ્રી રાધનપુરનિવાસી મેાતીલાલ મૂળજીભાઈ શેઠે ધર્માંશાળા બંધાવી તેનું ઉદ્ઘાટન પણ પોતે કરેલું. આમ તે વખતે રાજા મુસલમાન હાવા છતાં દરેક ધર્માં પ્રત્યે ભાવના રાખતા તથા રાજા-પ્રજા વચ્ચેના સુમેળ હતા. ભૂતકાળના આ કામી એકતાનાં દૃષ્ટાંતાનાં આજે નવેસર મૂલ્ય કરવા જેવાં છે. ૨૧૪ સદરહુ શ ંખેશ્વર ગામ રૂપેણુ નદીથી ૨ માઈલ દૂર કિનારા પર આવેલું છે. આજુબાજુ પંચાસર, મુંજપુર અને લેાટેશ્વર જેવાં ઐતિહાસિક સ્થળેા આવેલાં છે. શ ંખેશ્વરમાં મુખ્ય વસ્તી ઠાકરડા (ઠાકાર), બ્રાહ્મણુ, જૈન, નાડોદા, પટેલ, ગરાસિયા, પટેલ, ગરાસિયા, ભરવાડ, વસવાયા વગેરેની છે. મુખ્ય વ્યવસાય ખેતીનેા છે. પાકમાં ઘઉં, ચણા અને કપાસના મખલક પાક થાય છે. આ પરગણાની વખણાતી વસ્તુઓમાં મુખ્ય ખળ છે. બળદ તા જાણે હાથી ન હોય તેવા દેખાય છે. દૂધાળા જાનવરોમાં ગાય અને ભેંસ મુખ્ય છે. જાણે દૂધ અને For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ખેશ્વર ગામ ઘીની નદીઓ વહેતી હોય તે આ પ્રદેશ છે. - બળદ રૂ. ૧,૫૦૦થી રૂ. ૨,૦૦૦ની કિંમતના હોય છે. ભેંસ ટંકે ૧૫ શેર દૂધ આપે છે. અહીં આશ્ચર્યજનક તે એ છે કે બળીરાજાની મૂર્તિ કઈ જગ્યાએ જોવામાં આવેલી નથી, જે અહીં ગામની ઉત્તર દિશાએ ઝંડકૂવાની પાસે છે. આ ભવ્ય મૂર્તિ છે. સદરહુ ગામ યાત્રાનું સ્થળ છે. હજારો યાત્રાળુઓ રોજ દર્શનાર્થે આવે છે. રહેવા માટે ઉત્તમ ધર્મશાળાઓ છે. અહીં ત્રણે મોટા મેળા ભરાય છે, જેમાં દરેક જ્ઞાતિના માણસે દૂરદૂરથી દર્શનાર્થે આવે છે. અન્ય જ્ઞાતિના લેકે પેળી ધજાવાળાના નામે શંખેશ્વર દેવને ભજે છે. કારતકી પૂનમને એક દિવસને, માગશર વદ દશમ પષી દશમ)ના દિવસે એક દિવસ અને ચૈત્ર સુદ ૧૫ને બે દિવસને મેળે જાય છે. આવા નાનકડા ગામમાં પૂર્વથી પ્રવેશ કરતાં નાનકડી સુંદર આદર્શ શાળા અને પંચાયતનું મકાન આવેલું છે, જ્યારે પશ્ચિમથી પ્રવેશ કરતાં અદ્યતન સુવિધાઓવાળી આલીશાન ધર્મશાળા અને જૈન ભેજનાલય આવેલાં છે. અહીં વર્નાકયુલર ફાઈનલ સુધીની શાળા છે. આઠ શિક્ષકે છે. અહીં દરરોજ પચાસથી સાઠ બસે આવે છે. આમ અહીંને વાહનવ્યવહાર અમદાવાદ, સૌરાષ્ટ્ર, અને કચ્છથી જોડાયેલ છે. મોટર ટેન્ડથી દેરાસર સુધીને પાકે રેડ તૈયાર થઈ રહ્યો છે. For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મજાની હાલમાં ગામને વહીવટ ગ્રામ પંચાયત કરે છે. સુંદર વહીવટના પરિણામે ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું, જેમાં જૈનકારખાના પેઢી અને શ્રી રાકરચંદ મોતીલાલ શેઠને ભેટે ફળે છે. સમી દવાખાનાનું મુખ્ય દવાખાનું છે. અહીં લાઈબ્રેરી પણ છે, જેથી તેને બાહ્ય જ્ઞાનને સારો લાભ મળી શકે છે. જૈન પિઢીને સુંદર બગીચે છે. પાણી માટે પણ સારી સગવડ છે. બેરિંગમાં વીસે કલાક પાણ ચાલુ હે છે. અહીં પોસ્ટઓફિસ છે. છવીસ માઈલ દૂર હારીજથી રેજ હલકારા મારફત પિસ્ટ આવે છે. વી. પી. સિવાય રજિસ્ટર વગેરે તમામ આવે છે. પેઢીમાંથી પિસ્ટ મોકલવાની વ્યવસ્થા છે. આ ગામનું શંખપુર એવું નામ ઘણું પ્રાચીન શિલાલે છે અને ગ્રંથમાં મળે છે. એટલે મૂળ તે આ ગામનું નામ શંખપુર હોવું જોઈએ. પરંતુ શ્રી શંખેશ્વર પાર્શ્વ નાથને મહિમા બહુ વિસ્તાર પામવાથી આ ગામનું નામ પાછળથી શંખપુરને બદલે શંખેશ્વર પડી ગયું હોય તેમ લાગે છે. શંખેશ્વર નામ ક્યારથી પડ્યું તે નકકી કહી પ્રકરણની શરૂઆતથી લઈને અહીં સુધીની વિગતે શંખેશ્વર શાળાના હેડમાસ્તર સુજનસ્વભાવી શ્રી. રતિલાલ કચરાલાલ ઠાકરે આપેલી છે. પિસ્ટમાસ્તરનું કામ પણ તેઓ જ કરે છે. સર્વધર્મપ્રેમી ને ઉત્સાહી છે. વિ. સં. ૨૦૨૬. ભાઈબીજ. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ २०७ શ્ર્વર ગામ શકાય તેમ નથી; કેમ કે છેલ્લા કેટલાક સૈકાએથી આ ગામનું નામ શ ંખેશ્વર ચાલુ હાવા છતાં, આનું શાસ્ત્રીય નામ શંખપુર હાવાથી આધુનિક લેખકે પણ પાતાના ગ્રંથા કે સ્તવનાદિમાં શંખપુર તરીકે પણ આ ગામના ઉલ્લેખ કરે છે. ગામની પ્રાચીનતા અને જાહેાજલાલી શખેશ્વર મહાતીર્થના ઐતિહાસિક કાળ, મહામ ત્રી સજ્જનશાહે વિ. સ. ૧૧૫૫માં શખેશ્વરમાં મ`દિર અંધાવ્યું ત્યારથી શરૂ થાય છે. પરંતુ તે પહેલાં પણ શ'ખેશ્વર ગામની જાહેાજલાલી અહુ સારી હતી, એમ નીચેની મીનાથી જાણી શકાય છે: કલકત્તાની ‘સિંધી જૈન ગ્રંથમાલા'ના ખીજા ગ્રંથાંક તરીકે પ્રકટ થયેલ ‘પુરાતન પ્રખંધ સ ંગ્રહ' અન્તગત (૩) ‘વનશજવૃત્ત’ (G)માં લખ્યું છે કે, જૈનાચાય શ્રીમાન શીલગુણુસૂરિજીએ વનરાજને, તે હિંસા કરતા હાવાથી, પેાતાના ઉપાશ્રયમાંથી કાઢી મૂકો. ત્યાર પછી પેાતાના દાસ્તાની સાથે વનરાજે શખેશ્વર અને પ'ચાસરની વચ્ચેની ભૂમિમાં રહીને ચૌય વૃત્તિથી કેટલેાક સમય વીતાવ્યે હતા.' આ ઉપરથી જણાય છે કે, ઐતિહસિક દૃષ્ટિથી પણ શ ંખેશ્વર ગામ વિ. સ'. ૮૦૨થી પણ વધારે પ્રાચીન છે. ચરમ તીનાયક શ્રી વીર ભગવાનથી ૩૫મી પાટે થયેલા અને જેઓ વિ. સ. ૯૯૪માં વિદ્યમાન હતા તે For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીર્થ શ્રીમાન ઉદ્યોતનસૂરિજીના પરિવારમાંના, ચેસી આચાર્યોમાંથી તેમના મુખ્ય પટ્ટધર શ્રીમાન સર્વદેવસૂરિજી સપરિવાર વિહાર કરતા કરતા અહીં (શંખેશ્વર) આવીને (લગભગ વિ. સં. ૧૦૨૦માં) ચેમાસુ રહ્યા હતા, તેમણે પિતાની છેલ્લી જિંદગી કદાચ શંખેશ્વરમાં જ વીતાવી હશે, અથવા તે ત્યાંના શ્રાવકોના આગ્રહથી તેઓ વખતોવખત ત્યાં પધા૨તા હશે, તેથી તેમની પરંપરાના મુનિઓ શંખેશ્વરગચ્છીય તરીકે ઓળખાવા લાગ્યા. અર્થાત્ આ શંખેશ્વર ગામના નામ ઉપરથી શંખેશ્વર ગચ્છ નીકળે. આ શ્રીમાન સર્વદેવસૂરિજી શંખેશ્વરમાં ચોમાસુ રહ્યા હતા, તે વખતે તેમણે લહિયાણપુર (મારવાડ)ના ત્યાં આવેલા રાજાને ચમત્કાર દેખાડી, પ્રતિબધ કરી, શ્રાવક બનાવીને બાર વ્રત ઉચરાવ્યાં હતાં. પાંચ વર્ષ બાદ તે રાજા પાછો મિથ્યાત્વી થઈ જવાનું સાંભળવાથી શ્રી સર્વદેવસૂરિજી મહારાજે પિતાની આકર્ષણી વિદ્યાના બળથી તે જાને શંખેશ્વર ગામમાં પિતાના ઉપાશ્રયમાં આકર્ષ મંગાવીને ઉપદેશ આપી તેનું મિથ્યાત્વ દૂર કરાવી, ફરીને તેને જૈન ધર્મમાં દઢ કર્યો. પછી તેણે સારાં સાશે ધર્મકાર્યો કર્યા. એ ચાલ્યા આવતા શંખેશ્વરગછના, સોએક વર્ષ પછી, નાણકગચ્છ અને વલભીગચ્છ એમ બે વિભાગો થયા. શ્રીમાન મેરૂતુંગસૂરિજી મહારાજે સપરિવાર વિ. સં. ૧૪૬૭નું ચાતુર્માસ અહીં કર્યું હતું એટલે તે વખતે પણ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ શંખેશ્વર ગામ અહીં શ્રાવકેની વસ્તી સારા પ્રમાણમાં હશે એમ જણાય છે. ' યશોધન ભણશાળીના વંશના શંખેશ્વરિયાની અટકવાળાઓ, જ્યારે પિતાને ત્યાં પુત્ર જન્મે ત્યારે, શ્રી શંખેશ્વરજીના જિનમંદિરમાં ત્રણ ગજ કપડાની ઓળી બાંધી તેમાં એક શ્રીફળ, સાત સોપારી, બે માણું ચેખા નાખી તેમાં તે બાળકને હીંચેળે છે, અને તે બાળકના મસ્તક ઉપર સાથિયે કરી તેને ચોખાથી વધાવે છે; મોટા પુત્રને એક કાન વધે છે, ફઈને ચાર ફદિયાં (પૈસા) તથા સાત સેપારી આપે છે અને ગરણીઓ (કન્યાઓ) જમાડે છે. આ ઉપરથી શ્રમણ ભગવાન શ્રી વિરપ્રભુની ૩૬મી. પાટે થયેલા શ્રીમાન સર્વદેવસૂરિજી મહારાજ (જેમને સત્તાસમય વિ. સં. ૧૦૨૦ આસપાસને છે) પરિવાર સાથે અહીં વખતોવખત પધારતા હતા અને માસા પણ કરતા હતા અને તેમના પરિવારના મુનિઓને શંખેશ્વરછ થયે હ; અને શ્રીમાન મેરૂતુંગસૂરિજી મહારાજે અહીં ચોમાસુ કર્યું હતું, એટલે ૧૧મી તથા ૧પમી શતાબ્દીમાં પણ અહીં શ્રાવકનાં ઘણું ઘર, દેરાસર, ઉપાશ્રય અને જૈન ધર્મશાળા વગેરે પણ હશે, તથા શ્રાવકે ભક્તિવાળા હશે એમ સહેજે જાણી શકાય છે. વળી યશોધન ભણશાળીના વંશના માણસની શંખેશ્વરિયાની અટક થઈ હતી, એટલે ૧૧મી સદી પછી પણ અહીં શ્રાવકોની વસ્તી સારા પ્રમાણમાં હશે, અને શંખેશ્વર ગામની જાહોજલાલી પણ સારી. હશે એ વાત સમજી શકાય તેવી છે. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ઘર - - - - - શખેશ્વર મહાતીર્થ - શંખેશ્વર ગામની વસ્તી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી સં. ૧૯૮૪માં પ્રગટ થયેલ “ગુજરાતનાં અતિહાસિક સાધને”, ભાગ ૧-૨, પૃ૦ રર૦માં શંખેશ્વર ગામની જાતિવાર ઘરની સંખ્યા આપેલી છે તે આ પ્રમાણે છે – જાતિ જાતિ વાણિયાનાં કુંભારનાં બ્રાહ્મણનાં ઘાંચીનું નાડોદાનાં ભાડભું જાનું કણબીનાં સુતારનાં ગોસાઈનાં દરજીનું ચારણનાં લુહારનાં ૨જપૂતનાં હજામનાં ભરવાડનાં સિપાઈનાં ભાટનાં ઢેઢ, ચમાર, - ૧૦૦ કેળીનાં વાઘરી, તૂરીનાં કુલ ઘર ૩૩૬ ઉપર્યુક્ત ગ્રંથના લેખક નર્મદાશંકર વલ્લભજી ( દ્વિવેદીએ ઉપરની હકીકત, બારેટ ફત્તેસિંહે ફાર્બસ સાહેબ યા અન્ય કેઈને લખાવેલી નેંધને આધારે લખી હોય તેમ જણાય છે. અને તે પચાસેક વર્ષ પહેલાંની વાત હોય તેમ લાગે છે. અત્યારે શંખેશ્વર ગામમાં છેલ્લી સન ૧૯૪૧ની વસ્તીગણતરી પ્રમાણે કુલ ૩૮૦ ઘર અને લગભગ ૧૨૫૦ માણસની વસ્તી છે. હાલમાં બે હજારનો અંદાજ છે. » % ટ 8 For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર ગામ શંખેશ્વર ગામમાં જૈન વસ્તી ખાસ શંખેશ્વર ગામના રહેવાસી શ્રાવક વાણિયાનાં અહીં અત્યારે સાત ઘર છે, તેમાં ૧૩ માણસ છે અને બે ઘર બહારગામથી અહીં રહેવા આવ્યાં છે, તેમાં ૮ માણસ છે, એટલે અત્યારે અહીં જૈનેનાં કુલ ૯ ઘર અને તેમાં ૨૧ માણસની સંખ્યા છે. તે બધાં વીશા શ્રીમાળી છે. તેમાં ગાંધી ન્યાલચંદ નથુભાઈ મુખ્ય છે. મતલબ કે અહીં શ્રાવક વાણિયાની વસ્તી સાવ ઘટી ગઈ છે. આગળ કઈ જમાનામાં શંખેશ્વર તીર્થને વહીવટ, અહીંના શ્રાવકો જ કરતા હશે, જ્યારે અત્યારે અહીંના જૈનેની આવી સ્થિતિ છે, અને ગામની વસ્તી પણું ઘણી જ ઘટી ગઈ છે, તે પણ અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થધામ હોવાથી અત્યારે શંખેશ્વર ગામ ૩૮૦ ઘરનું ગામડું હોવા છતાંય, બીજાં ગામની અપેક્ષાએ પૂર્વકાળની માફક તેની આબાદી સારી છે, કે સુખી છે, ખેતીવાડીની નીપજ સારી હોય છે અને વેપાર-વણજ પણ સારો છે. ' આ શંખેશ્વર ગામના મધ્ય ભાગમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પશ્ચિમ સન્મુખ જૂના મંદિરનું એક વિશાળ ખંડિયેર ઊભું છે, અને ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું તીર્થધામ આવેલું છે. તેમાં શ્રી પાર્શ્વ પ્રભુજીનું પૂર્વ સન્મુખ નવું મંદિર દેવવિમાન જેવું શેભી રહ્યું છે (તે. ૧૨૯). ક For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ f ull if. .", , , , , .: *** રસ્તા ને આજુબાજુનાં ગામે ૨૨ શંખેશ્વર મધ્યવર્તી ગામ હોવાથી પગે ચાલીને કે ગાડા રસ્તે જનારાઓ માટે સર્વ દિશાઓમાંથી શંખેશ્વર જવાના રસ્તા છે. મુખ્ય પાંચ રસ્તા છે. [૧-૨ પશ્ચિમ રેલવેને વિરમગામ સ્ટેશનથી શંખેશ્વર થઈને રાધનપુર સુધીની મોટર સર્વિસ ચાલુ છે. વીરમગામ સ્ટેશનેથી વાયવ્ય ખૂણામાં ૩૧ માઈલ અને રાધનપુરથી અગ્નિ ખૂણામાં ૩૦ માઈલની દૂરી પર શંખેશ્વર ગામ આવેલું છે. વીરમગામઃ માહિતી માટે જુએ પાન ૧૭૩. માંડળઃ માહિતી માટે જુએ પાન ૧૭૦. પંચાસર ગુજરાત રાજ્યનું ઘણું પ્રાચીન, ઐતિહાસિક ગામ છે. અહીં હાલમાં વીશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૧૯, દેરાસર ૧, ઉપાશ્રય ૨ વગેરે છે. ગામના પશ્ચિમ તરફના ઝાંપામાં એક જૂનું જૈન દેરાસર જીર્ણ દશામાં ખાલી ઊભું છે. આ દેરાસર પણ અર્વાચીન છે. પાટણમાં પંચાસર પાર્શ્વ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રસ્તા ને આજુબાજુનાં ગામે નાથ પ્રભુનું જિનાલય છે, તે મૂર્તિ પંચાસરના ભંગ વખતે અહીંથી ત્યાં લઈ જઈને બિરાજમાન કરવામાં આવી હતી. રાધનપુરઃ રાધનપુર સ્ટેટનું મુખ્ય શહેર હતું. અહીં પહેલાં શ્રાવકોની વસતી વધારે હતી. અત્યારે પણ અહીં શ્રાવકોનાં ઘર ૮૦૦, દેશસ૨ ૨૬, ઘણા ઉપાશ્રયે, જૈન પાઠશાળા ૨, જન કન્યાશાળા તથા શ્રાવિકાશાળ ૨, શ્રી મેરખિયા જન વિદ્યાલય, આયંબિલ-વધમાનતપ ખાતું, જૈન દવાખાનું, જૈન સેનેટોરિયમ, જન ધર્મશાળા, જન જ્ઞાન-ભંડારે, વિજ્યગચ્છ અને સાગરગચ્છની પેઢીઓ, જૈન ભેજનશાળા, જૈન સ્વયં સેવક મંડળ, જન બેંડ, જૈન સંગીતમંડળીએ ૨ વગેરે છે. યાત્રા કરવા લાયક છે. સમી તાલુકાનું મુખ્ય ગામ છે. અહીં શ્રાવકનાં ઘર ૮૫, શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર ૧, ઉપશ્રયે , જન પાઠશાળા ૧, જન શ્રાવિકા અને કન્યાશાળા ૧, શ્રી જનધર્મભક્તિ જ્ઞાનમંદિર વગેરે છે. યાત્રા કરવા રોગ્ય છે. | મુંજપુરઃ મહાલનું મુખ્ય ગામ હતું. અહીં શ્રાવકનાં ઘર ૨૨, દેરાસર ૨, ઉપાશ્રય ૧, જન ધર્મશાળા ૨ છે ગામ પ્રાચીન છે. દેરાસર દર્શન કરવા લાયક છે. [૩] હારીજ: સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં શંખેશ્વર ૧૫ માઈલ દૂર થાય છે. હારીજથી મુંજપુર થઈને શંખેશ્વર જવાય છે. હારીજ તાલુકાનું ગામ છે. ગામ ઠીક છે, વેપા For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતી મથક છે. અહીં જૈન ધર્મશાળા એક છે, તેમાં એક દેરાસર અને એક ઉપાશ્રય છે. અહીંનું દેરાસર તથા ઉપાશ્રય ગામના પ્રમાણમાં બહુ સુંદર બનેલ છે. જૈન પાઢશાળા તથા કન્યાશાળા ચાલે છે, તેને માટે સ્વતંત્ર મકાન અનેલ છે. તેમ જ શ્રી આય અિલ-વર્ધમાનત ખાતું તથા જૈન લેાજનશાળા પણ છે. યાત્રાળુઓને માટે સર્વ પ્રકારની સગવડ છે. અહી` શ્રાવકોનાં ઘર ૪૦ છે. જૂના હારીજમાં પડી ગયેલાં એ માટાં જૈન મદિરાનાં ખડિયા છે. સરસ [૪] બહુચરાજી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં શંખેશ્વર ૧૮ માઈલ થાય છે. બહુચરાજીથી શ’ખલપુર, ટુવડ, કુવારદ થઈ ને શખેશ્વર જવાય છે. બહુચરાજી હિંદુઓનું તીથ છે. ત્યાં મૂળીવાળા શ્રાવક શા. માહનલાલ માધવજીની તથા મીજી પશુ ૫-૭ જૈનેાની દુકાનેા થઈ છે. તે સિવાય ત્યાં દેરાસર, ઉપાશ્રય વગેરે કંઈ પણ નથી. પણ ત્યાંથી અરધા માઈલ દૂર એચર ગામમાં દેરાસર, ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર છે, શંખલપુર: ચાણસ્મા તાલુકાનું ગામ છે. ગામ પ્રાચીન છે. પહેલાં શંખલપુર માટું નગર હતું એમ કહેવાય છે. અહીં હાલમાં શ્રાવકોનાં ઘર ૪૦, ભ શિખરખ ધી દેરાસર (ભેાંયરું અને એ માળવાળુ) ૧, ઉપાશ્રય ૨, ૫. શ્રી ભક્તિવિજયજી (શ્રી વિજયધર્મસૂરિશિષ્ય) જન પાઠશાળા વગેરે છે. અહીં પહેલાં દેરાસર નહિ હાવાથી સ. ૧૮૪૯માં ઈંટોના મકાનના કોઈ ખડિયેરમાંથી ખોદીને For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ રસ્તા ને આજુબાજુનાં ગામે ઈંટો કાઢતાં એક ભેંય નીકળ્યું, જેમાંથી ૧૫૦-૨૦૦ જિનમૂર્તિઓ, ૨૦૦-૩૦૦ પરિકર અને કાઉસગિયા વગેરે તથા દીવીએ, અંગઉડણાં, ઓરસિયા, સુખડ વગેરે નીકળ્યું. ત્યાર પછી અત્યારે વિદ્યમાન છે તે દેરાસર બંધાવવાનું શરૂ કરીને ત્રણ માળનું દેરાસર તૈયાર થતાં સં. ૧૯૦૫ના જેઠ વદિ ૮ને દિવસે પ્રતિષ્ઠા કરાવીને તેમાં ૫૪ મૂર્તિઓ બિરાજમાન કરી, બાકીની મૂર્તિઓ બહાર ગામમાં આપી અને પરિકરે તથા કાઉસગિયા વધ્યા હતા તે બધા કદંબગિરિમાં આપ્યા. આવું મોટું ભંયરું અને આટલી મૂર્તિઓ વગેરે નીકળ્યું તે ઉપરથી જણાય છે કે શંખલપુરમાં પહેલાં ભવ્ય દેરાસરે હશે. પરંતુ મુસલમાની રાજ્યકાળમાં લડાઈના ભયથી મૂર્તિઓ વગેરે ભેંયરામાં ભંડારી દીધું હશે, ખાસ યાત્રા કરવા યોગ્ય છે. બહુચરાજી સ્ટેશનથી શંખલપુર લગભગ બે માઈલ થાય છે. ટુવડમાં દશા શ્રીમાળી શ્રાવકોનાં ઘર ૮, દેશસર ૧, ઉપાશ્રય ૨ છે. કુંવારદમાં શ્રાવકનાં ઘર ૪, દેશર ૧, ઉપાશ્રય ૧ છે. આ બંને ગામે નાનાં છે, પણ તેમાં દેરાસરે સારું છે. " [૫] પાટડી સ્ટેશનથી શંખેશ્વર ઉત્તર દિશામાં ૨૨ માઈલ થાય છે. પાટડીથી દસાડા-પંચાસર થઈને શંખેશ્વર જવાય છે. પાટડી માહિતી માટે જુઓ પાન ૧૭૨ દસાડા કાઠિયાવાડમાં આવેલું ઈસ્લામ મલેક જાતિના દરબારોનું ઘણ ભાગીદારોવાળું એક નાનું સ્ટેટ હતું. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ મેશ્વર મહાતીર્થ દસાડામાં વીશા શ્રીમાળી શ્રાવકનાં ઘર ૩ર, દેરાસર ૧, ઉપાશ્રય ૨, જૈન ધર્મશાળા ૧, જૈન પાઠશાળા ૧ વગેરે છે. ઉપરાંત આજે શંખેશ્વરથી સીધી ભુજ, સુરેન્દ્રનગર, શજકોટ, કાંગધ્રા, મહેસાણા, પાટડી, માંડળ, અંબાજી, દીઓદર, ડીસા, થરાદ, સમી ને વિજાપુરની મેટર બસે જાય છે. ( હારીજ અને ચાણમાની વચ્ચે કંઈ નામનું ટેશન આવે છે. ત્યાંથી દક્ષિણ દિશામાં કંબોઈ ગામ આશરે અડધે માઈલ થાય છે. કઈ પ્રાચીન જૈન તીર્થ છે. અહીં શ્રી મોહન પાર્શ્વનાથજીનું મનોહર જિનાલય છે. આ મૂર્તિ ઘણી મનહર અને ચમત્કારિક છે. અહીં પહેલાં કંઈ પાર્શ્વનાથની પ્રતિમા હતી, તે હાલમાં પાટણના કોઈ દેરાસરમાં મૂળનાયક તરીકે બિરાજે છે. અહીં ઉપાશ્રય અને ધર્મશાળાઓ છે. જતાં કે વળતાં આ તીર્થની યાત્રાને અવશ્ય લાભ લે. ચાણસ્મા ગામમાં પણ મૂળનાયક શ્રી ભટેવા-પાશ્વનાથની મૂર્તિ પ્રાચીન, મહાપ્રાભાવિક અને ચમત્કારિક છે. આ જિનાલય પ્રાચીન, વિશાળ અને મનહર છે. યાત્રા કરવા લાયક છે, તેથી ચાણસ્મા પણ તીર્થરૂપ ગણાય છે, તેની યાત્રાને પણ લાભ લે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ JAAMRA) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ મહિમાગર્ભિત ઉપયોગી પદ્યસાહિત્ય २३ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં ચૈત્યવંદને ॐ नमः पार्श्वनाथाय, विश्वचिन्तामणीयते । हीधरणेन्द्रवैरोटया-पद्मादेवीयुताय ते ॥ १ ॥ शान्ति-तुष्टि-महापुष्टि-धृति-कीर्तिविधायिने । हीद्विड्व्यालवैताल-सर्वाधिव्याधिनाशिने ॥ २ ॥ जयाजिताख्याविजयाख्या-पराजितयात्वितः । । दिशांपालैप्रैहैर्य:विद्यादेवीभिरन्वितः ॥ ३ ॥ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ રામેશ્વર મહાતી ॐ असिआउसाय नमस्तत्र त्रैलोक्यनाथताम् । चतुःषष्टिसुरेन्द्रास्ते भासन्ते छत्रचामरैः ॥ ४ ॥ श्रीशंखेश्वरमण्डनपार्श्वजिन ! प्रणतकल्पतरुकल्प ! । જૂચ સુાત પૂરી કે વારિત નાથ ! ! ! બેડી ગ્રામ સ્તભ્યને ચારુતીર્થે, જીરાપલ્યાં પત્તને દ્રવાળે; વારાણસ્યાં ચાપિ વિખ્યાતકીર્તિ, - શ્રી પાર્વેશ નમિ શંખેશ્વરસ્થમ. ૧ ઈર્થના સ્પર્શને પારિજાતં, વામાદેવ્યા નન્દન દેવવન્દનમ; સ્વર્ગ ભૂમી નાગલકે પ્રસિદ્ધમ. શ્રી પાર્વેશ ૨ જિત્વા:ભેદ્ય કર્મ જાલં વિશાલ, પ્રાપ્યાનન્ત જ્ઞાનરત્ન ચિરંતમ, લખ્યાડમન્દાઆનન્દનિર્વાણ સૌખ્યમ, શ્રી પાર્વેશ૦ ૩ વિશ્વાધીશ વિધલકે પ્રસિદ્ધ, પાપાગમૅ મોક્ષલક્ષમીકલત્રમ, અમ્મજાક્ષે સર્વદા સુપ્રસન્ન. શ્રી પાર્શ૦ ૪ વર્ષે રમ્ય બલ્ગદોનગચન્દ્ર સખે માસે માધવે કૃષ્ણ પક્ષે પ્રાપ્ત પ્રદર્શન યસ્ય તં ચ. શ્રી પાર્શ૦ ૫ શ્રી શંખેશ્વર ગામમાં, શ્રીશંખેશ્વર પાસ, તિહાં બેઠા પ્રભુ પૂર્વે, પૂરે સહુ કેરી આશ. ૧ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી પદ્ય-સાહિત્ય ઠામ ઠામના તિહાં મિલે, બહુ સંઘ અપાર; પૂજે પ્રણસેં ને ગુણે, થેઈ થેઈ કરે જુહાર. તેહના વાંછિત પૂરવે એ, પ્રભુજી પાસજિર્ણોદ દેખાવે મહિમા ઘણે, પમિાવઈ ધરણિત. ૩ વંદું પાWજિસુંદ, કમઠ હઠી મદ ગા; કર્યો નાગ ધરણેન્દ્ર, અભયદેવ રેગ ટા. ફાયો શંકર લિંગ, શિલા સાયરમાં તારી, ધન્ય તું પાસ નિણંદ, જરા યાદવની વારી. કઢગ એલગતાએ, નાગાર્જુન વિદ્યાસિદ્ધ કવિ ઋષભ કહે સિદ્ધસેનને, સમર્યા સાન્નિધ્ય કદ્ધ. ૩ આશ પૂરે પ્રભુ પાસજી, તેડે ભવને પાશ; વામા માતા જનમિયા, અહિલંછન જાસ. અશ્વસેન સુત સુખકરૂ એ, નવ હાથની કાય; કાશીદેશ વારાસણી, પુણ્ય પ્રભુજી આય. એકશત વર્ષનું આઉખું એ, પાલી પાર્શ્વકુમાર પદ્ય કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં સ્તવને શંખેશ્વરમંડન પાર્શ્વજિર્ણોદા, પાર્શ્વજિષ્ણુદા પ્રભુ વામાજીક નંદા. શંખેશ્વર, For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીર્થ અરજ સુણે ટાળે દુઃખદંદા, તું સાહિબ હું છું તુજ બંદા; પ્રીત બની જૈસી કૈરવ ચંદા, શંખેશ્વરમંડન પાર્શ્વજ@િદા. શંખેશ્વર૦ ૧ તુજ શું નેહ નહીં મુજ કાચા, ઘણુ હીન ભાંજે હી જાશે; દેતાં દાન તે કાંઈ વિમાસ!, લાગે મુજ મન એહ તમાશે. શંખેશ્વર૦ ૨ કેડ લાગ્યા તે પ્રભુ કેડ ના છેડે, દીએ વાંછિત સેવક કર જોડે અખય ખજાને પ્રભુ તુજ નવિ ખૂટે, હાથ થકી તે પ્રભુ! શું નવિ છૂટે? શંખેશ્વર૦ ૩ જે ખિજમતમાં ખામી દાખો, તો પણ પ્રભુ નિજ હિત રાખો; જેણે દીધું છે પ્રભુ! તેહી જ દેશે, સેવા કરશે તે ફલ લેશે. શંખેશ્વર, ૪ ધનુ કૂપ આરામ સ્વભાવે, દેતાં દેતાં પ્રભુ સંપત્તિ પાવે ! તિમ મુજને તમે જે ગુણ દેશે, તે જગમાં જશ અધિક વહેશે. શંખેશ્વ૨૦ ૫ અધિકે ઓછું પ્રભુ! કિચું કહો, - જિમ તિમ સેવક ચિત્ત મને ! માંગ્યા વિણ તે માય ન પીરસે, એ ઉખાણે સાચે દીસે. શંખેશ્વ૨૦ ૬ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી ૫દ્ય-સાહિત્ય ૩૪ એમ જાણીને પ્રભુ! વિનતિ કીજે, મેહનગારા મુજ લીજે! વાચક જશ કહે ખમીય આસંગે, દીઓ શિવસુખ ધરી અવિહડ રંગે શંખેશ્વર ૭ (૭) સુણે સખી! શખેશ્વર જઈએ! વિશ્વભરને શરણે રહીએ દુખ છેડીને સુખિયાં થઈ એ. સુ. ૧ નમીએ દેવાધિદેવા, સાચે શુદ્ધ કર્યું સેવા, ચિત્ત વસે સાચું જ કહેવા. સુ. ૨ આણી કષ્ટ થકી તે આરે, સેવક સાહિબ દિલ ધારે, ભરાવી દાદર વારે. સુ૩ પડિમા પાર્શ્વનાથ તણી, ગંગા જમના માટે ઘણી, કાલ અસંખ્ય જિનેંદ્ર ભણું. સુણે ૪ લવણદધિ વ્યંતર નગર, ભુવનપતિમાં એમ સઘળે, પૂછ ભાવ ઘણે રે અમરે. સુણો ૫ ચંદ્ર સૂરજ વિમાને કલ્પે સૌધર્મ ઈશાને, " અચી બારમા ગીર્વાણ, સુણે૬ જાદવ લેક જરા વાસી, રામ હરિ રહ્યા ઉદાસી, અઠ્ઠમ ધ્યાન ધરે આશી. સુણે ૭ પદ્માવતીદેવી તુડી, શંખેશ્વર પ્રતિમા દીધી, જાદવ લેકની જરા નઠી. સુણે ૮ પાર્શ્વપ્રભુજીને જશ વ્યાપે, શંખેશ્વર નગરે થાપે, સેવકને વાંછિત આપે. સુણો૯ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨ શંખેશ્વર મહાતીર્થ ગામ ગામે ઓચ્છવ થાવે, ગુણ જન ગુણ ગાવે, શંખેશ્વર નગરી પાવે. સુણે ૧૦ તે પ્રભુ ભટણ કામે, શા મૂલચંદ સંત શ્રી પામે, સંઘવી માણેકશા નામે. સુ. ૧૧ વંશ વડા છે શ્રીમાલી, ઈચ્છાચંદ માણેક જેડ ભલી, ગૂર્જરદેશને સંઘ મળી. સુણે ૧૨ અઢારસે સીત્તેર વરસે, માગશર વદ પડવા દિવસે, વિશ્વભર ભેટયા ઉલસે. સુણે- ૧૩ સાહિબ મુખ દેખી હસતા, શ્રી શુરવીર વિજ્ઞ હરતા, પ્રભુ નામે કમલા વરતા. સુ. ૧૪ નિત્ય સમરું સાહેબ સયણું, નામ સુણતાં શીતલ સવણ, જિન દરિશન વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલ્લશે નયણાં રે; શંખેશ્વર સાહિબ સાચો, બીજાને આશરો કાચે રે. " શંશ્વખેર૦ ૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણસંચિત સે પણ લીજે, અરિહા પઢ પર્યવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે. શંખેશ્વર, ૨ સંવેગ તજી ઘરવાસે, પ્રભુ પાસના ગણધર થાશે; તવ મુક્તિપુરીમાં જાશે, ગુણી લેકમાં વયણે ગવાશે રે. શંખેશ્વર૦ ૩ એમ દામોદર જિનની વાણી, આષાઢી શ્રાવકે જાણી; જિન વંદી નિજ ઘર આવે, પ્રભુ પાસની પ્રતિમા ભવે . શંખેશ્વર૦ ૪ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ ઉપયોગી પદ્ય-સાહિત્ય ત્રણે કાળ તે ધૂપ ઉખે, ઉપકારી શ્રી જિન સેવે; પછી તેહ વૈમાનિક થાવે, તેહ પ્રતિમા પણ તિહાં લાવે છે. શંખેશ્વર૦ ૫ ઘણે કાલ પૂછ બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલેકનાં કષ્ટ નિવાયાં જ્યારે પાર્શ્વ પ્રભુ પધાર્યા રે. શંખેશ્વર૦ ૬ યદુ રીન્ય રહ્યો રણઘેરી, જિત્યા નહીં જાય રેરી; જરાસંધે જરા તવ મેલી, હરિ–બલ વિના સઘળે ફેલી છે. શંખેશ્વર૦ ૭ નેમીશ્વર કી વિશાલી, અઠ્ઠમ કરે વનમાળી; તુઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે. શંખેશ્વર૦ ૮ પ્રભુ પાસની પ્રતિમા પૂછ, બળવંત જરા તવ ધ્રુજી છટકાવ હવણું જલ જેતી, જાદવની જરા જાય રોતી રે. શંખેશ્વર૦ ૯ શંખ પૂરીને સૌને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુજી પધરા, શંખેશ્વર નામ ધરાવે છે. શંખેશ્વર૦ ૧૦ રહે જે જિનરાજ હજુર, સેવક મનવાંછિત પૂરે; એ ભેટણ પ્રભુજીને કાજે, શેઠ મોતીભાઈને રાજે રે. શંખેશ્વર૦ ૧૧ નાના માણેક કેરા નંદ સંઘવી પ્રેમચંદ વીરચંદ રાજનગરથી સંઘ ચલાવે, ગામેગામના સંઘ મિલાવે રે. શંખેશ્વર૦ ૧૨ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ શંખેશ્વર મહાતીર્થ અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદ તેરશ દિવસે જિન વંદીને આનંદ પાવે, શુભવીર વચનરસ ગાવે રે. - શંખેશ્વર) ૧૩ અંતરજામી સુણે અલસર, મહિમા ત્રિજગ તમારે, સાંભળીને આજે હું તીરે, જન્મ-મરણું દુઃખ વારે; સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપે, આપ આપને મહારાજ, અમને મોક્ષસુખ આપ. ૧ સહુ કે ના મનવાંછિત પૂરે, ચિતા સહની ચૂરે; એહવું બિરૂદ છે રાજ! તમારું, કેમ રાખો છે દરે! સેવક૨ સેવકને વલવલતે દેખી, મનમાં મહેર ન ધરશે કરુણાસાગર કેમ કહેવાશે, જે ઉપકાર ન કરશે. સેવક૩ લટપટનું હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિસણું દીજે; ધું આડે ધીજું નહીં સાહિબ! પેટ પડ્યા પતીજે. સેવક. ૪ શ્રીશંખેશ્વરમંડન સાહેબ! વિનતડી અવધાર; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાયરથી તારે. સેવક૫. (૧૦) મારી બૈયાં તે પર શંખેશ! શ્યામ! કરૂણાર્સ ભરે તેરે નૈન શ્યામ. મેરી . For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉપયેગી પદ્ય સાહિત્ય તુમ તે તાર ફણીદ જગ સાથે, હમકુ વિસારી ન કરુણાધામ, મારી૦ ૧ જાદવપતિ અરાંત તુમ કાપી, ધારિત જગ શખેશ નામ. મારી ૨ હમ તા કાલ પંચમવશ આયે, સયમ તપ કરને શુદ્ધ શક્તિ, તુમરાહી શત્રુ જિનેશ! નામ. મેારી૦ ૩ પામ. મારી ૪ ૨૬૫ ન ધરું કમ ઝકાર આનંદ રસ પૂરણ મુખ દેખી, આનંદ પૂરણ આતમરામ. મારી પ (૧૧) પ્રભુ જગજીવન જગબંધુ રે, સાંઈ સયાણેા રે; તારી મુદ્રાએ મન મેલું રે, જૂઠ ન જાણેા રે. તું પરમાતમ તું પુરુષોત્તમ, તું પરબ્રહ્મ સ્વરૂપી; સિદ્ધિસાધક સિદ્ધાન્ત સનાતન, તું ત્રયભાવ પ્રરૂપી રે. સાંઇ॰ ૧ તાહરી પ્રભુતા તિહું જગમાંહે, પણુ મુજ પ્રભુતા મોટી; તુજ સરીખો માહુરે મહારાજા, તેમાં કાંઈ નિવ ખોટ રે. સાંઈ ૨ તું નિદ્રબ્ય પરમપદવાસી, હું તે! દ્રવ્યના ભેાગી; તું નિશુ હું ગુણુધારી, હું કર્મી તું અભેાગી રે. સાંઈ૦૩ તું તે અરૂપી ને હું રૂપી, હું રાગી તું નીરાગી; તું નિર્વિષ હું વિષધારી, હું સંગ્રહી તું ત્યાગી રે. સાંઈ ૪ તારે રાજ નથી કોઈ એકે, ચૌદ રાજ છે મારે; મારી લીલા આગળ જોતાં, અધિકું શું છે તારે ૨. સાંઈ ૫. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીર્થ પણ તું માટે ને હું છટ, ફેગટ ફૂલ્ય શું થાય; ખમ એ અપરાધ અમારે, ભક્તિવશે કહેવાય છે. સાંઈ ૬ શ્રીશંખેશ્વર વામાનંદન, ઊભા એલગ કીજે; રૂપવિબુધને મેહન પભણે, ચરણેની સેવા દીજે રે. સાંઈ ૭ (૧૨) મેરે સાહિબ તુમ હી હે, પ્રભુ પાસ જિમુંદા; ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મેરે... ૧ મેં ચકોર કરું ચાકરી, જબ તુમહી ચંદા; ચકવાક મેં હુઈ રહું, જબ તુમહી દિશૃંદા. મેરે. ૨ મધુકર પરે મેં રણઝણું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમહી ગેવિંદા. મેરે ૩ જબ તુમ ગજિત ઘન ભયે, તબ મૈં શિખિનંદા; તુમ સાયર જબ મં તદા, સુરસરિતા અમદા. મેરે ૪ દૂર કરો દાદા પાસજી! ભવદુઃખકા ફંદા; વાચક જશ કહે દાસકું, દીએ પરમાનંદા. મેરે૫ (૧૩) રાતાં જેવાં ફૂલડાં ને, શામળ જે રંગ, આજ તારી આંગીને કાંઈ રૂડે બને છે રંગ; પ્યા પાસજી હે લાલ! દીનાનાથજી હે લાલ ! દીનદયાળ મને નયણે નિહાળ. ૧ જોગીવાડે જાગતે ને, માતે ધિંગડમલ્લ શામળે સોહામણે કાંઈ જીત્યા આઠે મલ્લુ. પ્યારા ૨ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી પદ્ય-સાહિત્ય ૨૦. તું છે મારે સાહિબ ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કંઈ સાંભળી અદાસ. પ્યાણ૦ ૩ દેવ સઘળા દીઠ તેમાં એક તું અવલ, લાખેણું છે લટકું તાહરૂ, દેખી રીઝે દિલ્લ. પ્યારા. ૪ કેઈ નમે પીરને ને, કેઈ નમે રામ; ઉદયરત્ન કહે પ્રભુજી, મારે તમારું કામ. પ્યારા ૫ (૧). ભેટીએ ભેટીએ ભેટીએ રે, મનમોહન જિનવર ભેટીએ; શ્રી શંખેશ્વર પાર્શ્વજિનેશ્વર પૂજી પાતિક મેટીએ રે મન ૧ જાદવની જરા જાસ ન્હવણથી, નાઠી એક ચપટીએ રે. મન૨ આશ ધરીને હું પણ આવ્ય, નિજ કર પીઠ થપેટીએ રે. મન ૩ ત્રણ રતન આપ ક્યું રાખું, નિજ આતમની પેટીએ રે. મન ૪ સાહેબ સુરત સરિખો પામી, કુણ આગળ લેટીએરે.મન પ પદ્રવિજય કહે તુમ ચરણસે, ક્ષણ એકન રહુ છેટીએ રે. મન ૬. - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ પાસ શંખેશ્વશ સાર કર સેવકાં, દેવ કાં એવડી વાર લાગે; કેડી કર જોડી દરબાર આગે ખડા ઠાકુરા ચાકુરા માન માગે. ૧ પ્રગટ થા પાસજી મેલી પડેદ, મોડ અસુરાણને આપે છેડે મુજમહિલાણ મંજુષમાં પેસીને, ખલકના નાથજી બંધ ખોલે. ૨ જગતમાં દેવ જગદીશ તું જાગતે, એમ શું આજ જિનરાજ ઊંઘે; મેટા દાનેશ્વરી તેહને દાખીયે દાન દેજેહ જગ કાળ મેંધે. ૩ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર ચાહતી ભીડ પડી જાદવા જોર લાગી જશે,તતક્ષણ ત્રીકમેં તુજ સંભા પ્રગટ પાતાલથી પલકમાં પ્રભુ, ભક્તજનતેહને ભય નિવા. ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાલ છે કે દૂજે ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજનો એહ પૂજે. ૫ સેવે પાસ શંખેસર મન શુદ્ધ, નમે નાથે નિ કરી એક બુ દેવી દેવલાં અન્યને શું નમે છે? અહે ભવ્ય લોક ભૂલા કાં ભમે છે? ૧ ત્રિકના નાથને શું તરે છે? પડયા પાસમાં ભૂતને કાં ભજે છે ? સુરધેનુ છડી અજા શું અજે છે? | મહાપંથ મૂકી કુપંથે કાં વજે છે? ૨ તજે કેણુ ચિંતામણિ કાચ માટે, ગ્રહે કે રાસને હસ્તિ સાટે, સુરદ્યુમ ઉખાડી આક કેણુ વાવે, મહામૂઢ તે આકુલ અંત પા. ૩ કિહાં કાંકરે ને કિહાં મેરુ શૃંગ, કિહાં કેશરી ને કિહાં તે કુરંગ; કિહાં વિશ્વનાથ કિહાં અન્ય દેવા, કશે એક ચિરને પ્રભુ પાર્શ્વસેવા. ૪ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી પદ્યસાહિત્ય પૂજે દેવી પ્રભાવતી પ્રાણનાથ, સહુ જીવને જે કરે છે સનાથ; મહાતત્વ જાણી સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દ્વરે પલાવે. ૫ પામી માનુષનિ વૃથા કાં ગમો છે, કુશીલે કરી દેહને કાં દમ છે; નહિ મુક્તિવાસં વિના વીતરાગ, ભજ ભગવંત તો દષ્ટિરાગ. ૬ ઉદયન ભાખે સદા હેત આણી, દયાભાવ કીજે પ્રભુ દાસ જાણ; આજ માહરે મેતીડે મેહ વઠા, પ્રભુ પાસ શંખેસરો આપ તુઠા. ૭ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અપ્રસિદ્ધપ્રાય લાવણ (૧૭). શ્રી શંખેશ્વર ગામ વિરાજે, અદ્ભુત મહિમા હૈ જિનકા પારસનાથ પરમ સુખદાયક, બડા પરાક્રમ હૈ ઉનકા; ભગતવચ્છલ ભગવાન કહાર્વે, ભવિજન સે શુભ કામે; જપ શંખેશ્વર સમરથ સાહિબ, ઐસે ઓર ન દુનિયામેં. ૧ જિનકે આગે વાજિત્ર વાજે, નાટિક નાચે નરનારી, દૈ દ હૈ દૌ નેબત ગાજે, દેવદુંદુભિ અનુસાર, દેશદેશકે સંઘપતિ આવે, જાત્રા કરનકું ધૃણ હામે, જપ શંખેશ્વ૨૦ ૨ ' J For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર મહાતીથ” અંધે જનકું આંખો દેવે, નિરધનકું તું ધન દેવે, સુત ચાહે ઉનકું સુત દેવે, થિર કરી મન જે પ્રભુ સેવે, ગ શેગ સંતાપ મિટાવે, ભય સબ નાશે જસ નામે. જપે શંખેશ્વર૦ ૩: કષ્ટ પડ્યા જબ યાદવકું, તવ કૃષ્ણ આશધે ઘણુંદા, દિીની પ્રતિમા તેજ ઝલામાલ, હવણુ કરે તસ ગેવિંદા, જલ છાંટેસે જરા નિવારી, હરષ હુઆ સબ વસુધામેં. જપ શંખેશ્વર૦ ૪ જ્ઞાનેં જાણ્યા નાગ પાવક મેં, જલતા દેખ કૃપા કીની મહામંત્ર નવકાર સુનાયા, સુરપતિ પદવી તસ દીની, એસે જનકું બહુત ઉદ્ધારે, અરૂ પહોંચાડે શિવધામે. - જપે શંખેશ્વર પર મહી મંડલ મેં મહિમા મે, નવ રૂપે પૂજાવે, શ્રી ગાડીચા નવખંડ ચિંતામણિ, અંતરિક્ષ વડ દાવે, થંભણું મગસી કલિકુંડ પંચાસર, મહુડી જીરાવલ ગામે. જપ શંખેશ્વર૦ ૬ ભલી ભગતમેં તુમકું પૂજે, નિરમળ મન કરી જે ધ્યાવે, ઈણ ભાવલીલા લચ્છી પરભવ, અજરામર પદ સે પાવે; ખુશાલવિજય વાચક પદ સેવક, પદ્યવિજય તુમ શિરનામે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિઓ (10) શ્રી શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવને લાહે લીજીએ; મનવાંછિત પૂરણ સુતરુ જય વામાસુત અવલેસરું જ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ઉપયોગી પદ્યસાહિત્ય દોય શતા જિન અતિ ભલા, દેય ધળા જિન ગુણ નીલ દેય નીલા દેય શામળ કહ્યા, સેને જિન કંચનવર્ણ લહ્યા. ૨ આગમ ને જિનવર ભાખી, ગણધર તે હૈડે રાખી તેહને રસ જેણે ચાખી, તે હુએ શિવસુખ સાખીયે. ૩ ધરણંદ્ર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણું ગુણ ગાવતી; સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમળનાં વાંછિત પૂરતી. ૪ ' (૧૯) શ્રી શંખેશ્વર પાસ જિનેસર, વિનતિ મુજ અવધારો, દુરમતિ કાપી સમકિત આપી, નિજ સેવકને તારાજી; તું જળનાયક શિવસુખદાયક, તું ત્રિભુવન સુખકારી, હરિ હિતકારી પ્રભુ ઉપગારી, જાદવ જરા નિવારી જી. ૧ (૨૦) કલ્યાણકારક દુઃખ નિવારક સકલ સુખ આવાસ, સંસારતારક મદનમાસ્ક શ્રી શંખેશ્વર પાસ; અશ્વસેન નંદન ભવિ આનંદ વિશ્વવંદન દેવ, ભવભીતિ ભંજન કમઠ ગુંજન નમીજે નિતમેવ. ૧ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ અષ્ટોત્તરશત-નામાષ્ટક (અકારાદિકમયુક્ત) (૨૧) [શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના ૧૦૮ ઉપરાંત ઘણું તીર્થોની વિગતવાર માહિતી “પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ” નામની ચેપડીમાં છપાયેલી છે. તેને આધારે કવિએ આ અષ્ટક સં. ૧૯૯૭માં જ કે રચ્યું છે. આ કવિએ એમાં ઘણે ફેરફાર-સુધારો કરીને પ્રગટ કરવા માટે શ્રી ૧૬ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ શએશ્વર મહાતીર્થ મોકલી આપ્યું છે. આમાં પાર્શ્વનાથ પ્રભુજીના બધાય નામે બરાબર અકારાદિ ક્રમથી આવ્યો છે.-સં.] (સવૈયા–એકત્રીશા) કેશરીઆઇ, કુકટેશ્વર, કલિકુંડ કાપરડા નામ, કાશી, કુંડલપુર, કંઈ કરહડા, કલ્યાણ પ્રણામ; કેકા, કંકણ, ખેહામંડણ, ખામણા, ગપ્ત, ગિરૂ નામ, ગોડી, ગાલ્લવીઆ, ગંભીર, ધૃતાકલ્લોલ, ઘીયા પ્રભુભ, ૧ ચિતામણિ, ચારૂપમંડણ, ઘણ, જગવલ્લભ પ્રભુનામ, સેદરા, જોટવા, જગડીઆ, જગન્નાથપુરી જિન પ્રણામ; જીરાવલા, ટાંકા, ડેહલા, સલા, તિવરી, જિનનામ, દૌલતિ, દુક્કડિયા, દાદા, નવખંડા, નવલખા, પ્રણામ. ૨ નવસારી, નવફણ, નવપલ્લવ, નાગફણ, નાકડા નામ, નરોડી, નવનિધિ, પલ્લવિઓ, પુષ્પરાવર્તા, પિસીના પ્રણામ; પંચાસરા, પિસલીઆ, પરોલી, પાર્શ્વ ફલેધિ, બલેજા નામ, બદ્રિકેદાર ભટેવા, ભાભા, ભદ્રેશ્વર જિનરાજ પ્રણામ. ૩ ભીલડીઆ, ભીડભંજન, મુહરિ, મુંડેવા, ઢેરે નામ, મનવાંચ્છિત, મહાદેવ, મનોરથક દુમ, મમસીજી પ્રણામ મનરંજિત, મહિમપુરા જિન, મનમેહન, મનરંજન નમ, રાવણ, રુવા, રાણકપુર, લેટા, લે દ્રવા, પ્રણામ ૪ લોઢણુ, વહિ; વાડી, વકાણા, વલી, વિજયચિતામણિનામ, શંખેશ્વર, શામળા, શેરિસા, સમેતશિખરજિનરાજ પ્રણામ; સહસ્ત્રફણા, સહસ્ત્રકૂટ, સાંકળા, સાવલા, સુધદંતી નામ, સુરજમંડણ, સામચિતામણિ, સુખસાગર, સેસલી, પ્રણમ. ૫ સપ્તફણું, સમેરીઆ સ્થંભન, સેસફણ, સ્વયંભૂ નામ, સુલતાના, સમીના જિનવરજી, સેટિઆ અમીઝરા પ્રણામ; અજાહરા, અહિછત્રાસ્વામી, અંતરિક્ષ, અવંતિ નામ, ઉપસર્ગહર, પાર્શ્વપ્રભુનાં અષ્ટોત્તરસય નામ પ્રણામ. ૬ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ઉપગી પદ્યસાહિત્ય જન્મક૯યાણ પિશ દશમી દિન, વિધિસહિત આપે જેહ, જરૂર સમાધિ મરણે જાતા, પરભવ સુધારે ભવિ તેહ; ઉઝ હીં પાશ્વનાથાય નમઃ”ના, અષ્ટોત્તરય જાપ પ્રભાત, અહર્નિશ ગણુતા જે ભવિજન, રોગ સેગ નાસે વ્યાઘાત. ૭ ઉર્યો અધબળતા પનગને, આખર સમય દઈ નવકાર, ઓગણું સત્તાણું વિક્રમમાં, જપવાને એ જગદાધાર: પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ” ની બુકથી ઉદ્ધરતા એ નામ, મૂળનાયક વળા જિનમંદિર, કર્તા “દુર્લભદાસ” પ્રણામ. ૮ કવિ દુર્લભજી ગુલાબચંદ (વલભીપુર) શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા સંસ્થા અને સ્થાપક શાન એ જીવનનું અમૃત છે, અને કેળવણી એ સંસારનું કલ્પવૃક્ષ છે. આ વૃક્ષનાં ત્રણ ફળો એ વિવેક, દર્શન અને ચારિત્ર્ય છે. આ અમર ફળોની સંસારને સંપ્રાપ્તિ થાય, એ માટે આપણા ઋષિ-મુનિઓ, આર્ષદ્રષ્ટાઓ ને યુગપ્રધાન પુરુષો સદા કાળથી પ્રયત્ન કરતા આવ્યા છે. પિતાના પુરુષાર્થ દ્વારા અમર નામના મૂકી જનાર આવા યુગપ્રધાન પુરુષોમાં રવ. શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીનું સ્થાન અગ્રગણ્ય છે. જ્ઞાન અને કેળવણીના સર્વાંગી વિકાસ માટે વિદ્ય ગ્રંથે, વિદ્યાલયે ને વિદ્યાર્થીઓ તૈયાર કરી સમાજ અને દેશને ચરણે મૂકવાની તેઓશ્રીની તમન્નાએ તેમને “નવયુગપ્રવર્તકનું બિરુદ અપાવ્યું હતું. આ નવયુગના દ્રષ્ટા અને પ્રવર્તક આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજ સૌરાષ્ટ્રની ભૂમિ રન હતા. તેઓની જન્મભૂમિ મહુવા For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૪ રામેશ્વર મહાતીર્થ હતી, ને દીક્ષાભૂમિ ભાવનગર હતી. અને વિદ્યા અને કેળવણીની એ વખતે માતૃભૂમિ લેખાતાં મિથિલા, બિહારબંગાળ અને ઉત્તર પ્રદેશને તેઓએ પોતાની કર્તવ્યભૂમિ બનાવ્યાં હતાં. કાશી-બનારસમાં તેઓએ ઘણું વર્ષ ગાળ્યાં. જેનેનાં બાળકે માત્ર લક્ષ્મીપુત્રો નહિ પણ સરસ્વતીપુત્રે પણ બને–વસ્તુપાળ અને તેજપાળ જેવા બને–એ આશયથી તેઓએ ત્યાં શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી. આ પાઠશાળાએ દેશ અને સમાજને ચરણે અનેક વિદ્વરત્નોની ભેટ કરી. ને એ પ્રયત્નમાં જ તેઓ ફરી વાર બનારસ તરફ જતાં વિ. સં. ૧૯૭૮માં ભાદરવા સુદી ૧૪ના રોજ ગાલિયરથી ૭૨ માઈલ દૂર આવેલ શિવપુરી ગામમાં સ્વર્ગવાસ પામ્યા. શ્રી વિજયધર્મસૂરિજીની અંતરની તમન્ના જૈન દર્શન અને જેને તત્ત્વજ્ઞાનને ભારતભરમાં પ્રસાર થાય અને ભારતના સીમાડા ઓળંગી. સાગર પાર કરી પશ્ચિમના દેશોમાં પણ એને પ્રસાર થાય તેવી હતી. અને આ માટે જન વિદ્વાનો, ઉપદેશકે ને પ્રચારકે તૈયાર કરવાની એમણે હામ ભીડી હતી. આ મનમાં તેઓએ સમાજને મહાન પંડિતે, આગમજ્ઞાતાઓ, વક્તાઓ, લેખકે ને સંશોધકોની ભેટ ધરી છે; તેમ જ, એથી આગળ વધી, તેઓએ છે. હટલ, ડે. સુબ્રીંગ, ડે. વિન્ટરનીત્સ વગેરે યુરોપીય વિદ્વાનોને પણ પિતાના તરફ આકથી ભારતવર્ષમાં આવવા પ્રેર્યા હતા, ને જૈનધર્મના પ્રશંસક બનાવ્યા હતા. એમની પછી આ કામ તેમના સમર્થ શિષ્યોએ ઉપાડી લીધું. અને તેઓએ પિતાને ગુરુનું કામ આગળ ધપાવવા યથાશક યત્ન કર્યો. આ પ્રયત્નના પરિણામે ડે. શારલેટે ક્રાઉઝે નામનાં જર્મન વિદુષી બહેને જૈનધર્મ અંગીકાર કર્યો, ને પિતાનું નામ સુભદ્રાબહેન રાખ્યું. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ સંસ્થા અને સ્થાપક ૨૪૫ શ્રી વિજયધર્મસૂરિજીએ પિતાના જીવનકાળ દરમ્યાન શ્રી યશોવિજય જન સંસ્કૃત પાઠશાળા, બનારસ, શ્રી વિજયધર્મલક્ષ્મી જ્ઞાનમંદિર, આગ્રા, શ્રી વીરતવ પ્રકાશક મંડળ, શિવપુરી; શ્રી યશવિજયજી જૈન બાળાશ્રમ, મહુવા, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, પાલીતાણા ને શ્રી યશોવિજય જન ગ્રંથમાળા, ભાવનગર–એમ જ્ઞાનપ્રચારની પરબ સમી વિવિધ સંસ્થાઓ સ્થાપી હતી. આચાર્ય શ્રી વિજયધર્મસુરિજીને આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં થયેલા આગમ, ન્યાય, વ્યાકરણ, દશ ને ફિલસુફીના પ્રકાંડ પંડિત ને મહાન સાધુ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ તરફ અનન્ય ભક્તિ હતી; એટલે તેઓ વિદ્યા કે કેળવણીની જે સંસ્થા પિતે સ્થાપતા, તે સંસ્થાની સાથે પિતાનું નામ ન જોડતાં તેઓનું પુનામ મૂકતા. એ પુરય નામથી અકિત આ ગ્રંથમાળાને જન્મ બનારસ ખાતે આજથી અડસઠ વર્ષ પહેલાં વિ. સં. ૧૯૬૪ની અક્ષય તૃતીયાએ આચાર્યશ્રીના વરદ હસ્તે થયે હતો. એ વખતે શ્રી યશોવિજય જન સંસ્કૃત પાઠશાળા પણ બનારસમાં ચાલતી હતી, અને પ્રાચીન જૈન થેના પ્રકાશનના ક્ષેત્રે આ ગ્રંથમાળાની ઘણી જાહેરજલાલી પ્રવર્તતી હતી. ગ્રંથમાળાની સ્થાપનાને હેતુ ગ્રંથપ્રકાશનને હત; કેમ કે જૈનાચાર્યોએ રચેલા ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, તર્ક ને ભાષાના અનેક ગ્રંથે પ્રાચીન ભંડારોમાં મોજૂદ હતા, પણ પ્રકાશનની સગવડના અભાવે તેને ઉપયોગ થતો નહિ, ને જૈન વિદ્યાથીઓને પણ અભ્યાસ માટે બીજેથી સહાય મેળવવી પડતી હતી. વળી, જૈનેતર ને યુરોપીય વિદ્વાનોની જૈનધર્મ વિષે જાણવાની ઘણી ઉત્કંઠા રહેતી, પણ યોગ્ય પ્રકારનાં ને ભાષાનાં પુસ્તક ન મળવાથી તેઓ તેનાથી વંચિત રહેતા. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ શખેશ્વર મહાતીથી આ સંસ્થા છ વર્ષ બનારસમાં રહી, ને સુંદર કાર્ય કર્યું. આ પછી વધુ સુવિધા માટે એને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ને સંસ્કારી શહેર ભાવનગરમાં લઈ જવામાં આવી. ભાવનગર એ સૌરાષ્ટ્રનું એક અનોખું શહેર છે, ને ત્યાંનું વાતાવરણ વિદ્યાસંસ્કારને એગ્ય છે. તેમજ એ શ્રી વિજયધર્મસૂરિના ગુરુ મહાન સંત શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની સ્વર્ગવાસભૂમિ ને તેઓની દીક્ષાભૂમિ છે. અહીં આવ્યા પછી આ સંસ્થાએ જૈન ગ્રંથના પ્રકાશન ઉપરાંત જૈનેતર વિદ્વાનો ને યુરોપીય વિદ્વાનોમાં જૈનધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રચારમાં સારો એવો હિસ્સો આવે, - આચાર્યશ્રીના સ્વર્ગવાસ પછી તેઓના સમર્થ શિષ્યએ આ સંસ્થાને યથાયોગ્ય માર્ગદર્શન અને મદદ આખા કરી; એમાંય શાંતમૂર્તિને નામે જાણીતા, ઈતિહાસવેત્તા અને “આબુના લેખક પૂ. મુ. શ્રી જયંતવિજયજી મહારાજ તથા તેમના સુગ્ય શિષ્ય શ્રી વિશાલવિજયજી મહારાજે આ સંસ્થાના વિકાસ માટે એનો પુનરુદ્ધાર કર્યો. અહીંથી આબુ રાણકપુર, શંખેશ્વર, સમેતશિખર વગેરે તીર્થોનાં, પુરાતત્વની દષ્ટિએ સુંદર પુસ્તક તૈયાર કરી સમાજને ભેટ ધર્યા; પણ દુર્ભાગ્યે મહામુનિ શ્રી. યંતવિજયજી મહારાજનું વિ. સં. ૨૦૦૫ના માગસર સુદ ૭ના રોજ વલભીપુર મુકામે અવસાન થયું. | મુનિશ્રી જયંતવિજયજી મહારાજે પિતાની હયાતીમાં જ સંસ્થાના બંધારણને વ્યવસ્થિત કરીને એનું સંચાલન એક બાહોશ કમિટીને સુપરત કર્યું હતું. ને ત્યારથી આજ સુધી એ ધરણે જ એનું સુચારુ સંચાલન થઈ રહ્યું છે આ સંસ્થાએ એના સ્થાપકના નામથી સમાજના વિદ્વાનોના સન્માન માટે એક “શ્રી વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રકની પેજના કરી, જે હજી ચાલે છે; ને તેના દ્વારા પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, સ્વ. શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા, પંડિતવર્ય શ્રી બેચરદાસ છરાજ દોશી, મુનિશ્રી, જિનવિજયજી, આગમપ્રભાકર For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ સંસ્થા અને સ્થાપક ૨૭ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પંડિત શ્રી લાલચંદ ગાંધીનું બહુમાન કરી પિતાનું માન કર્યું છે. પૂજયશ્રી જયંતવિજયજી મહારાજના અવસાન પછી તેઓના સુશિષ્ય મુનિ શ્રી વિશાલવિજયજી મહારાજે આ જ્ઞાનત પ્રકાશમાન રાખવા માટે સારાં સારાં પ્રકાશને આવ્યાં હતાં. આ સંસ્થાના પ્રમુખપદે જાણીતા સાહિત્યકાર શ્રી. “સુશીલ” ભાઈ ઘણો વખત રહ્યા હતા. તેઓશ્રીના અવસાન પછી સંસ્થાનું સુકાન શ્રી. ગુલાબચંદ લલ્લુભાઈ શાહે સંભાળ્યું છે, જે આજ સુધી સુંદર રીતે સંચાલન કરી રહ્યા છે. આ સંસ્થાની ભૂતકાળની કારકિર્દી માટે ઘણું ઘણું કહી શકાય તેમ છે, પણ અહીં આંગળી ચીંધવા માત્રને સંતોષ લઈને આ પૂરું કરીશું. સંસ્થાએ પ્રગટ કરેલાં ધાર્મિક તીર્થ સાહિત્યનાં સુવિખ્યાત પુસ્તકે ૧. હોલી આબુ (અંગ્રેજી સચિત્ર) .. ૨. શ્રી શંખેશ્વર મહાતીથી (સચિત્ર) ૩. શ્રી શંખેશ્વર સ્તવનાવલી .. . ૪. શ્રી રાણકપુરની પંચતીર્થી (સચિત્ર) ખાસ્ટિકના કવર સાથે ૫. ભગવાન મહાવીરના અંતેવાસીઓ (પ્રથમ આવૃત્તિ) ૬. આરાસણા તીર્થ અપર નામ કુંભારિયાજી (સચિત્ર) ૭. શ્રી ભરલ તીર્થ ••••• ૮. શ્રી બીલડિયા પાર્શ્વનાથ . ૯ શ્રી રાધનપુર જેની પ્રતિમા લેખ સંદેહ (સચિત્ર) ૧૦. શ્રી સેરિસા, ભોયણી, પાનસર .. ૧૧. શ્રી સાંડેરાવ (ઐ. તીર્થ) .. ૧૨. શ્રી કાવિ, ગંધાર, ઝઘડિયા, તીર્થ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૩. શ્રી ચારૂપ અને મેત્રાણુએ જૈન તીર્થો - ૧૪. સિધ વિહાર વર્ણન ... ... . ૧૫. પૂર્વ ભારતની જૈન તીર્થભૂમિઓ (સચિત્ર) ૧૬. અબુદાચલ પ્રદક્ષિણા વર્ણન (સચિત્ર)-આબુ, ભાગ ૪ ૧૭. અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંદોહ આબુ ભાગ પમે ૧૮. અચળગઢ સચિત્ર (આબુ, ભાગ ૩) ... ૧૯. આત્મકથાનાં અમૃતબિન્દુઓ (શ્રી જયભિખુ ) ૨૦. શ્રી ઉપરાળા તીર્થ . .. ૨૧. અક્ષય તૃતીયા (લે. શ્રી જયભિખુ) ... ૨૨. શ્રી રાધનપુર (એક ઐતિહાસિક પરિચય) .. ૨૩. ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ૪ ૨૪. ધર્મદેશના હિદી.. . ૨૫. દેવકુલ પાટક ગુજરાતી... ... ૨૬. ઈન્દ્રયપરાજય દિગ્દર્શન ગુજરાતી ૨૭. શૃંગાર વૈરાગ્ય તરંગિણું સં. ગુ. ૨૮. પ્રાચીન તીર્થમાળા ભાગ ૧ ૨૯. પ્રાચીન લેખસંગ્રહ ભાગ લે ૩૦. તવાખ્યાન ભાગ ૨ જે ગુજરાતી... ૩૧. વિહાર વર્ણન ગુજરાતી... .. ૩૨. દ્રિષષ્ટિ માર્ગનું સંગ્રહ ગુજરાતી ... ૩૩. પંચમી મહાઓ ગુજરાતી ૩૪. રાજા શ્રીપાળ ગુજરાતી... ૩૫. સમ્રાટ વિક્રમાદિત્ય - ૩૬. તિલકમણિ .. • ૩૦. ઠાણુગ સૂત્ર આગમસૂત્ર ગ્રંથ ... શ્રી યશોવિજ્ય જૈન ગ્રંથમાળા ગાંધીચેક, ઊંડી વખારના નાકે, ભાવનગર (સૌરાષ્ટ્ર) For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ DEBS/ Allian terstope rty Eી ગઝ SEL TYCOON ASCOLIVIA so I QOVOQYOOOY KOOOOOOOOOOOOO GROOOOOOOOછSSOCTOOcs/ થી ૪ની 6 છે 0 2 ( S / Y આ ગામ સ્વામી કલિકાલસર્વશી ઉu. યશોવિજયજી . S Page #279 -------------------------------------------------------------------------- ________________ નાily કાકા ? છે (O) --SES NJA A R aditirt W KODk6M ife શ્રી વિજયધર્મસુરીયર ઘાતકર્ત શ્રીજયંતવિજયી 'શ્રીવિશાલવિજયજી 2)SODOX LCDO) 34 Page #280 -------------------------------------------------------------------------- ________________ Serving Jin Shasan 112620 gyanmandir@kobatirth.org શ્રી શંખેશ્વર તીર્થના મહામંદિરનું ભવ્ય શિખર For Personal & Private Use Only