________________
પ્રભાવ–માહાત્મ્ય
વર્તમાનકાળની વીસીના વીસે તીર્થકરોમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ વ્યાવહારિક અથવા લૌકિક દૃષ્ટિથી વિશેષ પ્રભાવશાળી ગણાય છે, અને તેથી તેમના નામની સાથે શાસ્ત્રમાં પણ “પુરૂષાદનીય (જેમનું વચન લેકે માનપ્રેમપૂર્વક સ્વીકારે તે) અને “પ્રગટપ્રભાવી વગેરે વિશેષણે વિશેષ પ્રકારે લગાડવામાં આવે છે. - શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામો છે. ૧૦૦૮ નામો હોવાનું અને તે કઈ ચેપડીમાં છપાયેલ હેવાનું પણ સાંભળ્યું છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ઘણાં તીર્થો વિદ્યમાન છે, તેમાં શ્રી શંખેશ્વર તીર્થ ઘણું પ્રાચીન અને મહા પ્રભાવશાળી છે.
યદ્યપિ સર્વ તીર્થકરોની જેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org