________________
મૂતિની ઉત્પત્તિ અને પ્રાચીન ઇતિહાસ
૫૯ ઉપર્યુક્ત પ્રશ્નને ઉત્તર ઉક્ત સ્તવનમાં આપેલા ખુલાસાથી સ્પષ્ટ રીતે મળી જાય છે. તેમજ ઔદારિક પુદ્ગલના કૃત્રિમ સ્કંધે અસંખ્ય કાળ સુધી પણ રહી શકે છે, એવા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. એટલે આ મૂર્તિ આટલા લાંબા કાળ સુધી રહી શકવામાં કઈ જાતને વાં જણાતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org