SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આવતી કાલે શંખેશ્વર જવું છે, પણ મારી તબિયત બહુ જ ઢીલી છે. જવું કે ન જવું તેને વિચાર ચાલે છે.” " પરંતુ બીજને દિવસે વહેલી સવારે તેઓ અમદાવાદથી શંખેશ્વર જવા નીકળ્યા. એમની નાદુરસ્ત તબિયતના કારણે કેટલાક નિકટના નેહીઓએ પ્રવાસ મુલતવી રાખવા સલાહ આપી, પરંતુ તેમને નિર્ણય અફર જ રહ્યો. - અનેક રોગોથી ઘેરાયેલા આ સાક્ષર શ્રી શંખેશ્વર તીર્થમાં આવ્યા. જેમ જેમ આ પુનિત તીર્થભૂમિ નજીક આવતી ગઈ તેમ તેમ એમની તબિયતમાં આશ્ચર્યજનક સુધારે થવા લાગે. શરીરમાં નવી જ તાજગીને અનુભવ થવા લાગ્યું. છેલ્લા થોડાક વખતથી તેઓ ભેજન કરવા બેસે ત્યારે ખૂબ ઉબકા આવતા હતા, પરંતુ આ તીર્થભૂમિ પર આવતાં જ એ ફરિયાદ દૂર થઈ ગઈ પિતાની સાથે દવાની એક આખી બેગ લાવ્યા હતા, પરંતુ શંખેશ્વરમાં આવ્યા પછી તે ખેલવી જ ન પડી! ડાયાબીટીસ અને બ્લડપ્રેશર જેવા ગંભીર રોગની ગેળીઓ એમ ને એમ પડી રહી. કારતક સુદ ચોથના દિવસે પોતાની રોજનીશીમાં સ્વ. જયભિખુએ પિતે અનુભવેલા ચમત્કારની નોંધ આ પ્રમાણે લખી છેઃ મારા માટે એક અદ્ભુત ચમત્કાર બન્યું. અહીં આવ્યું ત્યારે જજ પ્તિ તબિયત લઈને આવ્યું હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy