SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવ શ ંખેશ્વરા પાર્શ્વનાથના ! શ્રી શખેશ્વર મહા તીના મહિમાને અનુપમ રીતે સાકાર કરતા આ પુસ્તકની સાથે એક પવિત્ર સ્મૃતિ વણાયેલી છે. આ પુસ્તકની આ અગાઉની ચોથી આવૃત્તિને ભાષા, માહિતી અને ચિત્રાથી સર્વાંગસંપૂર્ણ` બનાવવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર સ્વ. જયભિખ્ખુએ પેાતાના સ્વ. શ્રી જયભિખ્ખુ જીવનના અંતિમ સમયે અવિરત પુરુષાર્થ ખેડયો હતા. આનું કારણ એ હતું કે તેમણે પાતે પેાતાના જીવનમાં શ્રી શખેશ્વરા પાર્શ્વનાથના પ્રભાવને સ્વાનુભવ કર્યાં હતા. Jain Education International પુણ્ય-સ્મરણ સવત ૨૦૨૫ના દિવાળીના દિવસે દરમ્યાન ડાયાબીટીસ, બ્લડપ્રેશર, પગે સાજા, કીડની પર ઘેાડી અસર, કચ્, કબજિયાત અને થાડુ' બ્લડપ્રેશર રહેતા હતાં બેસતા. વના દિવસે એમણે પેાતાની રાજનીશીમાં લખ્યું : For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy