________________
શિલાલેખોનાં સ્થળોની વિગતે
(૧) મૂ નાની જમણી બાજુના કાઉસગિયા પાને લેખ. મૂ ના છની ડાબી બાજુના કાઉસગિયા પર પણ બરાબર એ જ પ્રમાણે લેખ છે. ફક્ત શ્રીત ને બદલે તપ તથા શુ. ને બદલે શુમતુ લખેલું છે; બાકી બધું એકસરખું છે.
() શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની જમણી બાજુના કાઉસગ્રિયા પર લેખ.
(૩) શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાનની ડાબી બાજુના કાઉસગા પરને લેખ.
() દેરી નં. ૨, પદ્માવતી દેવીની મૂર્તિ નીચેને લેખ. (૫) દેરી નં. ૪, જિનવીશીના પટ્ટની ગાદીને લેખ.
(૬) નં. ૩૪, મ. ના.જીની જમણી બાજુની મૂર્તિના પરિકરની ગાદી પરનો લેખ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org