SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ROO શંખેશ્વર મહાતીર્થ આગેવાનેની સાક્ષીમાં આ દાનપત્રને લેખ લખાયે હેય તેમ જણાય છે. પણ આ લેખ શી બાબત માટે છે તે ચક્કસ રીતે આ લેખ પરથી જાણી શકાયું નથી. કદાચ આ મંદિરને કંઈ ખેતર વગેરે જમીને રાયે ભેટ કરી હોય તેને અથવા તે આ તીર્થધામ અને કારખાનાની જકાત ઘણું વર્ષોથી માફ છે તે બાબતને અથવા ચિત્રી પૂનમના મેળા ઉપર વેપારીઓ ગમે તેટલે માલ લાવે તેની જકાત ઘણું વર્ષોથી માફ છે તે બાબતને આ લેખ હોય. ગમે તે બાબત હોય, પણ આ સરઈને લેખ કંઈક માફ કર્યા એટલે કે દાનપત્રને છે એમાં શક નથી. | (૬૭) ની પહેલી ભાર્યા મઘા, બીજી ભાય લતા તેમને પુત્ર હરજી (આ લેખને પ્રારંભને ડોક ભાગ નષ્ટ થયું છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy