SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શિએશ્વર તલ પંચતીર્થી 'ઉપરિયાળા જઈને ત્યાંની અપૂર્વ યાત્રાને લાભ લે. પછી ઉપરિયાળા ફલેગ સ્ટેશનથી રેલવેમાં બેસીને સીધા વિરમગામ જવું હોય તે જઈ શકાય છે. અથવા ઉપરિ. યાળા ફલેગ સ્ટેશનથી રેલવેમાં બેસી પાટડી જઈ ત્યાંની યાત્રા કરીને ત્યાંથી પણ રેલવે મારફત વીરમગામ જઈ શકાય છે. ઉપર પ્રમાણે બે ચક્કર લગાવવાથી શંખેશ્વરજીની પંચતીર્થીનાં તીર્થોની તથા રસ્તામાં આવતાં ગામનાં જિનાલયેની યાત્રા થઈ જાય છે. માહિતી ૧ માલ =આશરે ૧૨ કિલોમીટર. * માંડવીમાં દશા શ્રીમાળી શ્રાવકનાં ચાર ઘર છે. દેરાસર, ઉપાશ્રય વગેરે નથી. દર્શન માટે ફોટાની ઓરડી રાખેલ છે. સાધુસાધ્વીજીઓને શ્રાવકના મકાનમાં ઊતરવાની સગવડ કરી આપે છે. સમી અને વરાણા વચ્ચે કુમારિકા (સરસ્વતી) નદી આવે છે. | * મસાલીમાં દેરાસર ૧, ઉપાશ્રય ૧ અને દશા શ્રીમાળી શ્રાવકનું ઘર ૧ છે. સમીથી વરાણા થઈને (માંડવી છેડીને) પરભાય મસાલી જવાથી અરધે માઈલ ઓછું થાય છે. વરાણામાં શ્રાવકનાં ઘર વગેરે કાંઈ નથી. પરંતુ સાધુ-સાધ્વીઓને રાતવાસે રહેવા માટે જગ્યા મળી શકે છે. પણ સમીથી માંડવી થઈને મસાલી જવું વધારે સારું છે. માંડવીથી ખરચલિયા થઈને રાધનપુર જવાથી અરધે ભાઈલ ઓછું થાય છે. પરંતુ માંડવીથી મસાલી થઈ ને રાધનપુર જવાને રસ્તો સારો હોઈ એ જ રસ્તે જવું વધારે ઠીક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy