SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પા શખર મહાતીથી - પંચાસરથી દક્ષિણમાં પનવા થઈને દસાડા માઈલ ૭ દસાડાથી અગ્નિ ખૂણામાં જગદીશણુ થઈને માંડળ ,, ૬ માંડળથી દક્ષિણમાં માલનુર, હઠીપુરા, નારંગપુર થઈને શ્રી ઉપરિયાળા તીર્થ માઈલ ૯ ઉપરિયાળાથી પશ્ચિમ દિશામાં પાટડી માઈલ ૬ પાટડીથી વાયવ્ય ખૂણામાં અહમદનગર થઈને રૈનાબાદ - માઈલ દા જૈનાબાદથી ઉત્તર દિશામાં વડગામ માઈલ વડગામથી ઉત્તર દિશામાં પંચાસર , ૪ પંચાસરથી ઉત્તર દિશામાં શંખેશ્વર , ઉપર જણાવેલ રસ્તા પ્રમાણે શંખેશ્વરથી નીકળીને ઉપરિયાળા તીર્થની યાત્રા કરીને જેમને પાછા શંખેશ્વરજી ન આવવું હોય, તેમણે નીચે આપેલ ક્રમ પ્રમાણે યાત્રા કરતાં કરતાં ઉપસ્થિાળા જવું શંખેશ્વરથી દક્ષિણ દિશામાં પચાસર માઈલ ૫ પંચાસરથી નૈત્ય ખૂણામાં વડગામ , કા વડગામથી અગ્નિ , દસાડા , ૪ દસાડાથી ,, ,, માંડળ , ૬ માંડળથી દક્ષિણ દિશામાં ઉપરિયાળ , લા અથવા દસાડાથી દક્ષિણ દિશામાં પાટડી માઈલ લા અને પાટડીથી અગ્નિ ખૂણામાં ઉપરિયાળા , ૬ આ પ્રમાણે જવાથી માંડળ અથવા પાટડી આ બેમાંથી એક ગામની યાત્રા થઈ શકશે. ઉપર પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy