________________
શંખેશ્વર મહાતીર્થ
'સાચું હોય તેમ લાગે છે.
આ ઉપરથી શ્રી શંખેશ્વર તીર્થ અતિ પ્રાચીન એટલે શ્રીકૃષ્ણના સમયનું હેવાનું હિંદુઓના મહામાન્ય “મહાભારત અને “પુરાણ' આદિથી પણ સિદ્ધ થાય છે.
જૈન શાસ્ત્રોની માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ, પાંડવે, કૌ વગેરે લગભગ સત્યાસી હજાર વર્ષ પહેલાં થઈ ગયા છે. પરંતુ અત્યારના વિદ્વાને અને સંશોધકે “મહાભારત” તથા શ્રીકૃષ્ણ, કૌર, પાંડેને સમય પાંચથી સાત હજાર વર્ષ પહેલાને તે જરૂર માને જ છે. એટલે આ શ્રી શંખેશ્વર તીર્થ અત્યારની ઐતિહાસિક શેખેળની દ્રષ્ટિથી પણ અતિ પ્રાચીન છે એમાં સંશય નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org