________________
યાત્રા
ચોમાસુ કર્યું હતું (ર૦ ૩૭). ' (૩) શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના બીજા પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજ્યાનંદસૂરિજીએ (સં. ૧૬૭૬માં સૂરિપદ) આ તીર્થની આનંદપૂર્વક પાંચ વાર યાત્રા કરી હતી.
(૪) શ્રી પુણ્યકલશ ઉપાધ્યાયે વિ. સં. ૧૭૦૮ના માગશર વદિ ૧૨ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી (તે) ૧૧૩).
(૫) મહામહોપાધ્યાય શ્રીમાન યશવિજ્યજી મહારાજ આ તીર્થ પર અતિ ભક્તિ ધરાવતા હતા અને તેઓ સપરિવાર આ તીર્થની યાત્રા કરવા અહીં પધાર્યા હતા.
(૬) ઉપાધ્યાય શ્રી લાવણ્યવિજયજીના શિષ્ય શ્રી નિત્યવિજયજીએ સં. ૧૭૪૫ના શ્રાવણ વદિ ૧૩ને દિવસે આ તીર્થની યાત્રા કરી હતી (તે ૪૬).
(૭) પં. વિનયકુશલશિષ્ય, પં. કીર્તિકુશલશિષ્ય, પં. જ્ઞાનકુશલ વગેરેએ બહુ દૂર દેશથી આવીને, આ તીર્થની યાત્રા કરી હતી (સ્ત. ૧૩૯).
(૮) પં. શ્રી ઉત્તમવિજયજીના શિષ્ય. પં. શ્રી પદ્રવિજયજી ગણીએ આ તીર્થની ૨૧ વાર પ્રેમપૂર્વક યાત્રા કરી હતી (તે ૧૪૨).
(૯) શ્રી પુણ્યસૂરિજીના શિષ્ય શ્રી મોતીસાગરજીએ ચૈત્રી પૂનમે આ તીર્થની યાત્રા કરી હતી તે દ૬). ગૃહસ્થ
(૧) વિ. સં. ૧૩૦૮માં મહામંત્રી તેજપાલ પિતાના શ્રી ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org