________________
૨૮૧
ઉપયોગી પદ્યસાહિત્ય દોય શતા જિન અતિ ભલા, દેય ધળા જિન ગુણ નીલ દેય નીલા દેય શામળ કહ્યા, સેને જિન કંચનવર્ણ લહ્યા. ૨ આગમ ને જિનવર ભાખી, ગણધર તે હૈડે રાખી તેહને રસ જેણે ચાખી, તે હુએ શિવસુખ સાખીયે. ૩ ધરણંદ્ર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણું ગુણ ગાવતી; સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમળનાં વાંછિત પૂરતી. ૪
' (૧૯) શ્રી શંખેશ્વર પાસ જિનેસર, વિનતિ મુજ અવધારો, દુરમતિ કાપી સમકિત આપી, નિજ સેવકને તારાજી; તું જળનાયક શિવસુખદાયક, તું ત્રિભુવન સુખકારી, હરિ હિતકારી પ્રભુ ઉપગારી, જાદવ જરા નિવારી જી. ૧
(૨૦) કલ્યાણકારક દુઃખ નિવારક સકલ સુખ આવાસ, સંસારતારક મદનમાસ્ક શ્રી શંખેશ્વર પાસ; અશ્વસેન નંદન ભવિ આનંદ વિશ્વવંદન દેવ, ભવભીતિ ભંજન કમઠ ગુંજન નમીજે નિતમેવ. ૧
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ
અષ્ટોત્તરશત-નામાષ્ટક (અકારાદિકમયુક્ત)
(૨૧) [શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના ૧૦૮ ઉપરાંત ઘણું તીર્થોની વિગતવાર માહિતી “પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ” નામની ચેપડીમાં છપાયેલી છે. તેને આધારે કવિએ આ અષ્ટક સં. ૧૯૯૭માં જ કે રચ્યું છે. આ કવિએ એમાં ઘણે ફેરફાર-સુધારો કરીને પ્રગટ કરવા માટે
શ્રી ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org