________________
શંખેશ્વર મહાતીથ”
અંધે જનકું આંખો દેવે, નિરધનકું તું ધન દેવે, સુત ચાહે ઉનકું સુત દેવે, થિર કરી મન જે પ્રભુ સેવે, ગ શેગ સંતાપ મિટાવે, ભય સબ નાશે જસ નામે.
જપે શંખેશ્વર૦ ૩: કષ્ટ પડ્યા જબ યાદવકું, તવ કૃષ્ણ આશધે ઘણુંદા, દિીની પ્રતિમા તેજ ઝલામાલ, હવણુ કરે તસ ગેવિંદા, જલ છાંટેસે જરા નિવારી, હરષ હુઆ સબ વસુધામેં.
જપ શંખેશ્વર૦ ૪ જ્ઞાનેં જાણ્યા નાગ પાવક મેં, જલતા દેખ કૃપા કીની મહામંત્ર નવકાર સુનાયા, સુરપતિ પદવી તસ દીની, એસે જનકું બહુત ઉદ્ધારે, અરૂ પહોંચાડે શિવધામે.
- જપે શંખેશ્વર પર મહી મંડલ મેં મહિમા મે, નવ રૂપે પૂજાવે, શ્રી ગાડીચા નવખંડ ચિંતામણિ, અંતરિક્ષ વડ દાવે, થંભણું મગસી કલિકુંડ પંચાસર, મહુડી જીરાવલ ગામે.
જપ શંખેશ્વર૦ ૬ ભલી ભગતમેં તુમકું પૂજે, નિરમળ મન કરી જે ધ્યાવે, ઈણ ભાવલીલા લચ્છી પરભવ, અજરામર પદ સે પાવે; ખુશાલવિજય વાચક પદ સેવક, પદ્યવિજય તુમ શિરનામે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિઓ
(10) શ્રી શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવને લાહે લીજીએ; મનવાંછિત પૂરણ સુતરુ જય વામાસુત અવલેસરું જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org