________________
ઉપયોગી પદ્યસાહિત્ય પૂજે દેવી પ્રભાવતી પ્રાણનાથ,
સહુ જીવને જે કરે છે સનાથ; મહાતત્વ જાણી સદા જેહ ધ્યાવે,
તેના દુઃખ દારિદ્ર દ્વરે પલાવે. ૫ પામી માનુષનિ વૃથા કાં ગમો છે,
કુશીલે કરી દેહને કાં દમ છે; નહિ મુક્તિવાસં વિના વીતરાગ,
ભજ ભગવંત તો દષ્ટિરાગ. ૬ ઉદયન ભાખે સદા હેત આણી,
દયાભાવ કીજે પ્રભુ દાસ જાણ; આજ માહરે મેતીડે મેહ વઠા,
પ્રભુ પાસ શંખેસરો આપ તુઠા. ૭ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અપ્રસિદ્ધપ્રાય લાવણ
(૧૭). શ્રી શંખેશ્વર ગામ વિરાજે, અદ્ભુત મહિમા હૈ જિનકા પારસનાથ પરમ સુખદાયક, બડા પરાક્રમ હૈ ઉનકા; ભગતવચ્છલ ભગવાન કહાર્વે, ભવિજન સે શુભ કામે; જપ શંખેશ્વર સમરથ સાહિબ, ઐસે ઓર ન દુનિયામેં. ૧ જિનકે આગે વાજિત્ર વાજે, નાટિક નાચે નરનારી, દૈ દ હૈ દૌ નેબત ગાજે, દેવદુંદુભિ અનુસાર, દેશદેશકે સંઘપતિ આવે, જાત્રા કરનકું ધૃણ હામે,
જપ શંખેશ્વ૨૦ ૨
'
J
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org