________________
શએશ્વર ચાહતી ભીડ પડી જાદવા જોર લાગી જશે,તતક્ષણ ત્રીકમેં તુજ સંભા પ્રગટ પાતાલથી પલકમાં પ્રભુ, ભક્તજનતેહને ભય નિવા. ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાલ છે કે દૂજે ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી,
પામી ભયભંજનો એહ પૂજે. ૫
સેવે પાસ શંખેસર મન શુદ્ધ,
નમે નાથે નિ કરી એક બુ દેવી દેવલાં અન્યને શું નમે છે?
અહે ભવ્ય લોક ભૂલા કાં ભમે છે? ૧ ત્રિકના નાથને શું તરે છે?
પડયા પાસમાં ભૂતને કાં ભજે છે ? સુરધેનુ છડી અજા શું અજે છે?
| મહાપંથ મૂકી કુપંથે કાં વજે છે? ૨ તજે કેણુ ચિંતામણિ કાચ માટે,
ગ્રહે કે રાસને હસ્તિ સાટે, સુરદ્યુમ ઉખાડી આક કેણુ વાવે,
મહામૂઢ તે આકુલ અંત પા. ૩ કિહાં કાંકરે ને કિહાં મેરુ શૃંગ,
કિહાં કેશરી ને કિહાં તે કુરંગ; કિહાં વિશ્વનાથ કિહાં અન્ય દેવા,
કશે એક ચિરને પ્રભુ પાર્શ્વસેવા. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org