SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કાર અને દઢતાની પ્રસન્ન થઈને નાગરાજ ધરણેન્દ્રે તે પેટીનાં કમાડ અથવા તેા દેરાસરના દરવાજાનાં કમાડ ઉઘાડી નાખ્યાં, સૌ સંઘે આનંદપૂર્વક દશન-યાત્રા-સેવા-પૂજા કરી. આ ચમત્કારથી ઢાકારા શખેશ્વરજી ઉપર શ્રદ્ધાવાળા થયા. તેમ જ ગામના તથા દેશના લેાકોમાં તીના મહિમા ધ્યેા, અને તેઓ પણ આ તીર્થની પ્રેમપૂર્વક ભક્તિ કરવા લાગ્યાં. એક બીજી હકીકત આ રીતે પણ છે કે કવિ ઉદ્ભયરત્નજી સોંઘ સાથે શ ખેશ્વરજી પહેાંચ્યા. તે વખતે શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ત્યાંના ઠાકરના કબજામાં હતી. તે મૂર્તિને પેટીમાં રાખતા અને યાત્રાળુઓને એક સાનામહેાર લઈને દર્શન કરાવતા. ce.. ' આ વાત સાચી પણ હાય. ઉક્ત સ્તવનની રચના જોતાં આ વાતની છાયા તેમાં હોય એવા પ્રતિભાસ થાય છે. સસ્તંભવ છે કે ગામમાં જૂના મંદિરનું જે ખ'ડિયર છે તેના નાશ મેગલ બાદશાહ ઔર’ગઝેબની ક્રૂજે સ ૧૭૬૦ની આસપાસમાં કર્યાં હોય. તે વખતે આ મૂર્તિને જમીનમાં ભડારી કે ભેાંયરામાં સતાડી દીધી હાય તા તે સંભવિત છે. પણ કવિવર ઉ. શ્રી ઉદયરત્નજીના ચમહાર થયા પછી અહીંના ઢાકારાએ પ્રસન્ન થઈને આ મૂર્તિ શ્રી સંઘને સોંપી દીધી ત્યાર પછી ઘેાડા સમયમાં જ અત્યારે વિદ્યમાન છે તે નવું મંદિર બંધાવવાનું કામ. ચાલુ થઈ ગયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy