SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શએશ્વર મહાતીર્થ (૭૬ ઉત્કૃષ્ટ-મેટી પ્રદક્ષિણ નીચે આપેલા ક્રમ પ્રમાણે કરવાથી મોટી પ્રદક્ષિણા થાય છે. આમાં લગભગ ૪૫ માઈલને પંથ થતું હોવાથી અને આ તરફના ગાઉ બે માઈલથી કાંઈક નાના હોવાથી, આ મોટી પ્રદક્ષિણાનું નામ “પચ્ચીશ કેસી પ્રદક્ષિણ” આપી શકાય છે. શંખેશ્વરથી નૈઋત્યમાં બેલેરા થઈને આદરિયાણ માઈલ છા આદરિયાણાથી ઉત્તરમાંથી પાડીવાડા, પીરોજપુર થઈને લેલાડા માઈલ ૮ લોલાડાથી ઈશાન ખૂણામાં ખીજડિયાળી થઈને ચંદ્રરાથી (મોટી) માઈલ દા ચંદુર(મેટી)થી પૂર્વ દિશામાં મુંજપુર માઈલ પા મુંજપુરથી દક્ષિણ દિશામાં કુંવારદ માઈલ ૩ કુંવારઢથી , પડલા ૩ વડલાથી , ,, પંચાસર , ૫ પંચાસરથી ઉત્તર , શંખેશ્વર ૬ આ પ્રમાણે ફરી આવીને આદરિયાણાના રતાવાળા ઝાંપાથી, અથવા જે ઝાંપાથી બહાર નીકળ્યા હોય તે જ ઝાંપાથી ગામમાં પ્રવેશ કરવાથી પ્રદક્ષિણા સંપૂર્ણ થાય છે. આ મેટી-પચ્ચીસ કેસી પ્રદક્ષિણા કરવાથી, છ ગામનાં પ્રાચીન જિનાલનાં દર્શન થશે, મુંજપુર અને પંચાસર એ પંચ. તીથીનાં બે ગામની યાત્રા થશે અને અતિ પ્રાચીન પાડલા ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy