SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ I * જ. શ્રી શંખેશ્વર મહાતીર્થના શિલાલેખેનું અવલોકન ૧૮ શંખેશ્વરમાંથી નાના-મોટા મળીને કુલ ૬૭ શિલાલેખો અમને પ્રાપ્ત થયા છે, તેમાં નવા મંદિરના ૨૪, જૂના મંદિરના ૩૫, બગીચાને ૧, ધર્મશાળા ૩ અને સુરભી – રઈના ૪ છે. તેમાં ૫૬ શિલાલેખો સંવતવાળા છે, જ્યારે ૧૧ લેખો સંવત વિનાના છે. જે સંવત વિનાના છે, તેમાંથી ૨-૩ લેખોને સંવત અનુમાનથી નક્કી થઈ શકે તેમ છે. સંવત વાળા લેખોમાં સૌથી જૂનામાં જૂને વિ. સં. ૧૨૧૪ને અને નવામાં ન વિ. સં. ૧૯૧૬નો છે. આની પહેલી બે આવૃત્તિમાં મૂળ શિલાલેખો દેવનાગરીમાં આપ્યા હતા. હવે ફક્ત તેને ગુજરાતી અનુવાદ જ આ આવૃત્તિમાં આપે છે. તે શિલાલેખોમાં સાલવાર ક્રમ નીચે પ્રમાણે છેઃ સંવત, લેખાંક સંવત, લેખાંક ૧૨૧૪-૧૨ ૧૩૨૬-૨, ૩, ૫, ૬ ૧૨૩૮-૯ ૧૪૨૮-૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy