________________
-
ચાત્રા
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું આ તીર્થ અતિ પ્રસિદ્ધ અને મહાપ્રાભાવિક હોવાથી અહીંની યાત્રા કરવા માટે અનેક સંઘે આવ્યા હશે, હજારે સાધુ-સાધ્વીજીઓએ અને લાખો શ્રાવક-શ્રાવિકાઓએ અહીંની યાત્રા કરી હશે.
મને ગ્રંથે-સ્તવને વગેરેમાંથી યાત્રા કરનારાઓના જે જે ઉલ્લેખો મળ્યા છે, તેની ટૂંકી નેંધ અહીં આપવી ઉચિત ધારું છું. સંઘ સાથે મુનિરાજો
જે સંઘોમાં આચાર્યો, મુનિરાજે અને સાધ્વીજીએ વગેરે હેવાને ઉલેખ છે, તે આ પ્રમાણે છેઃ
(૧) વૃદ્ધ (વડ) ગચ્છાધિપતિ શ્રીમાન વર્ધમાનસૂરિજી મહારાજ આદિ મુનિમંડળ અને સંઘ સાથે મહામાત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org