Book Title: Karmgranth 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/005271/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મથ 3બીજી આવૃત્તિ પનોત્તરી લેખક - સંપાદક ૫મુનિરાજ શ્રી નરવાહmપિંજયજી ગDિJવયં જ્ઞાનાવરણીય કર્મ વેદનીય કમી દર્શનાવરણીય કર્મ મોહનીય કર્મ IN FLY આયુષ્ય કર્મ ગોગા કર્મ |||III. નીમ કર્મ અંતરાય કમી e ersonal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પ્રશ્નોત્તરી લેખક-સંપાદકઃ પૂજ્ય ગણિવર્ય શ્રી નરવાહન વિજ્યજી મ.સા. પ્રકાશક પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમરોડ-અમદાવાદ. n Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ગ્રંથમાળા પ્રકાશન નં. ૬ (બીજી આવૃત્તિ) ( આર્થિક સહયોગ | (૧) શ્રી આદિશ્વર જૈન છે. મૂર્તિપૂજક સંઘ ટ્રસ્ટ શ્રી નગર જૈન સંઘ ગોરેગાંવ જ્ઞાનખાતુ, (૨) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘ ટ્રસ્ટ, આરે રોડ, ગોરેગાંવ જ્ઞાનખાતુ, (૩) પુખરાજ રાયચંદ આરાધના ભુવન જ્ઞાનખાતુ. ( મુદ્રક :) જીતુ શાહ (અરિહંત), ૬૮૭૧ છીપાપોળ, કાલુપુર, અમદાવાદ. ફોન : ૩૯૬૨૪૬, ૩૪૫૯૪ર. Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક કર્મગ્રંથ પ્રશ્નોત્તરી ww વીર સં. ૨૫૧૯ સને ૧૯૯૩ સંવત no ૨૦૪૯ આષાઢ - પૂર્ણિમા - બીજી આવૃત્તિ કિંમત રૂ. ૨૩-૦૦ લેખક કર્મ સાહિત્ય નિષ્ણાત, સિદ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર ચુડાર્માણ સ્વ. પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમ શાસન પ્રભાવક, પરમ તારક, સૂરિચક્ર ચક્રવર્તિ, સુવિશાળ ગચ્છાધિપતિ, પ્રચંડ પૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામિ, વ્યાખ્યાન વાચસ્પતિ, દિક્ષાના દાનવીર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મહારાજાના પરમવિનેય શિષ્યરત્ન કર્મ સાહિત્ય જ્ઞાતા ગણિવર્ય શ્રી નરવાહન વિજયજી મહારાજ. સર્વ હક્ક પ્રકાશકને આધીન Page #5 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિ સ્થાનો , (૧) પદાર્થ દર્શન ટ્રસ્ટ એ, સરિતા દર્શન જયહિંદ પ્રેસ સામે, આશ્રમ રોડ- અમદાવાદ ૩૮૦ ૦૦૯. (૨) જયંતિલાલ પી. શાહ ૬૯૬, નવાદરવાજા રોડ, માયાભાઈની બારી પાસે, ડી વાડીલાલ એન્ડ કુંના મેડા ઉપર ખાડિયા ચાર રસ્તા અમદાવાદ ૩૮૦ ૦૦૧ ટે.નં. ૩૮૦ ૩૧૫ (૩) સુનીલભાઈ કે. શાહ કે-૪૪૩, પહેલે માળ સૂર્યનગર હાઉસીંગ સોસાયટી સહરા દરવાજો, સુરત-૧૦ (૪) અશ્વિનભાઈ એસ. શાહ ૧૧, સુખસાગર એપાર્ટમેન્ટ, સુખીપુરા રેલ્વે ક્રોસીંગ પાસે જૈનનગર-પાલડી અમદાવાદ ૩૮૦ ૦૦૭ ફોન : ૩૪૪૩૧૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ ( નિવેદન કર્મગ્રંથ-૩ પ્રશ્નોત્તરી બીજી આવૃત્તિ સમયે અમારે ગ્રંથ બાબતે કાંઈજ કહેવાનું નથી પુનઃમુદ્રણ એજ એની અગત્યતા અને આવશ્યકતા જણાવે છે. ખાસ તો કર્મગ્રંથ ૧+૨ પ્રશ્નોત્તરી સંયુક્ત રીતે બીજી આવૃત્તિ રૂપે બહાર પડયા પછીના ખૂબજ ટુંકા ગાળામાં કર્મગ્રંથ-૩ પ્રશ્નોત્તરી અમે તત્વ જિજ્ઞાસુ ઓના હાથમાં મૂકી શક્યા છીએ તે શ્રી આદિશ્વર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘટ્રસ્ટ શ્રીનગર જૈન ટ્રસ્ટ ગોરેગાંવ, શ્રી ચિંતામણી પાશ્વનાથ જૈન સંઘ ટ્રસ્ટ, આરેરોડ, ગોરેગાંવ તથા પુખરાજ રાયચંદ આરાધના ભવન સાબરમતી. આ ત્રણે ટ્રસ્ટના જ્ઞાન ખાતામાંથી આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપવાની તે તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉદારતાને લઈને બની શક્યું છે. તે બદલ અમો તે સર્વે ટ્રસ્ટીઓનો ખૂબ આભાર માનવા સાથે અનુમોદના કરીએ છીએ અને હજુપણ આ રીતનો સહયોગ ભાવી પુસ્તક પ્રકાશનો માટે અમને તેઓ તરફથી મળતો રહેશે તેવી આશા રાખીએ છીએ. નાદુરસ્ત તબીયત હોવા છતાં પૂજ્ય ગણિવર્ય શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબે આ પુસ્તકની પ્રુફ સંપૂર્ણપણે ઓછા સમયમાં તપાસી આપી છે તે ઉપકાર અમો ભૂલી શકીએ તેમ નથી. - પ્રેસ દોષના કારણે કે અમારી ક્ષતિના કારણે કોઈ ભૂલ રહી જવા પામી હોય તો તે સુધારી લઈ અમને જણાવવા અને ક્ષમા આપવા અમે વાંચકોને વિનવીએ છીએ. એજ પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ Page #7 -------------------------------------------------------------------------- ________________ સૂચના આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન- જ્ઞાનભંડારોની જાળવણીપૂજ્યસાધુ સાધ્વી ભગવંતોની અધ્યયન વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએજ અદા કરવાનું છે તે શકય ન હોય અને જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ તેમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંધો હસ્તકના જ્ઞાન ભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે ગૃહસ્થોએ આ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મુલ્ય જ્ઞાનખાતે અર્પણ કરીને જ વસાવવો અને જ્ઞાન ભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈપણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧ કર્મગ્રંથ - ૩ પ્રશ્નોત્તરી બંધ વિહાણ વિમુકકં, વંદિય સિરિ વક્રમાણજિણચંદે । ગઈયાઈસું લુચ્ચું, સમાસઓ બંધ-સામિત્તે ॥ ૧ || ભાવાર્થ - બંધના વિધાનથી-સ્વામિત્વથી મુક્ત એવા શ્રી વર્ધમાન જિનેશ્વરને વંદન કરીને ગતિ આદી માર્ગણાઓને વિષે હું સંક્ષેપથી બંધસ્વામિત્વને કહીશ. || ૧ || પ્ર. ૧. મંગલાચરણ ક્યા વિશેષણથી કરેલ છે ? ઉ : ‘બંધ વિધાનથી મુક્ત' એ વિશેષણ વડે મંગલાચરણ કરેલ છે. પ્ર. ૨. બંધ વિધાનનો અર્થ શું ? ઉ : કર્મ પરમાણુઓનો (કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો) જીવ પ્રદેશોની સાથે જે સંબંધ થવો તે બંધ કહેવાય છે. તેનું વિધાન એટલે મિથ્યાત્વાદિ હેતુઓ વડે નવું નવું પેદા કરવું તે. પ્ર. ૩. શ્રી વર્ધમાન ભગવાન કેવા પ્રકારનાં છે ? ઉ : બંધ વિધાનથી મુક્ત થયેલાં એવા શ્રી વર્ધમાન જિનેશ્વર ભગવાન છે. પ્ર. ૪, શું કરીને બંધસ્વામિત્વને કહીશ ? ઉ : શ્રી વર્ધમાન જિનચન્દ્રને વંદન કરીને બંધસ્વામિત્વને કહીશ. પ્ર. ૫. બંધસ્વામિત્વ કોને કહેવાય ? ઉ : જીવ પ્રદેશોની સાથે કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો જે સંબંધ થવો તે બંધ કહેવાય છે. તેનું સ્વામિપણું એટલે કે આધિપત્યપણું પ્રાપ્ત કરવું તે બંધસ્વામિત્વ કહેવાય છે. પ્ર. ૬. એ બંધસ્વામિત્વ કેવી રીત જણાવીશ ? ઉ : એ બંધસ્વામિત્વ સંક્ષેપથી જણાવીશ, પણ વિસ્તારથી નહિ. પ્ર. ૭. એ બંધસ્વામિત્વ કોને વિષે જણાવીશ ? ઉ : એ બંધસ્વામિત્વ ગતિઆદી માર્ગણાઓને વિષે જણાવીશ. Page #9 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ ગઈ ઈદિએ ય કાએ, જોએ વેએ કસાયનાણે યા સંજમ દંસણ લેસા, ભવસમે સન્નિ આહારે || ર || ભાવાર્થ - ગતિ, ઈદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યક્ત, સન્ની અને આહારી એ ૧૪ માર્ગણાઓ કહેવાય છે. || ૨ | પ્ર. ૮. માર્ગણાઓના મૂળ કેટલા પ્રકારો છે? ક્યા? ઉ: માર્ગણાઓના મૂળ ચૌદ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) ગતિમાર્ગણા (૨) જાતિમાર્ગણા (ઈદ્રિયમાર્ગણા) (૩) કાયમાર્ગણા (૪) યોગમાર્ગણા (૫) વેદમાર્ગણા (૬) કષાયમાર્ગણા (૭) જ્ઞાનમાર્ગણા (૮) સંયમમાર્ગણા (૯) દર્શનમાર્ગણા (૧૦) લેશ્યામાર્ગણા (૧૧) ભવ્યમાર્ગણા (૧૨) સમ્યક્તમાર્ગણા (૧૩) સન્નીમાર્ગણા અને (૧૪) આહારીમાર્ગણા પ્ર. ૯. મૂળ માર્ગણાઓના ઉત્તરભેદો કેટલા કહેલા છે? ક્યા ક્યા? ઉઃ મૂળ માર્ગણાઓના ઉત્તરભેદો દુર કહેલા છે, તે આ મુજબ છે : - ૧ ગતિમાર્ગણાના-૪ ભેદ : નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ ૨ ઈદ્રિયમાર્ગણાના-૫ ભેદ : એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય. ૩ કાયમાર્ગણાના-૬ ભેદ : પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને સકાય ૪ યોગમાર્ગણાના-૩ ભેદ - મનયોગ, વચનયોગ અને કાયયોગ ૫ વેદમાર્ગણાના-૩ ભેદ : પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ ૬ કષાયમાર્ગણાના-૪ ભેદ : ક્રોધ, માન, માયા અને લોભ જ્ઞાનમાર્ગણાના-૮ ભેદ :મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩ ૮ સંયમમાર્ગણાના-૭ ભેદ : સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, થાખ્યાત દેશવિરતિ અને અવિરતિ. ૯ દર્શનમાર્ગણાના-૪ ભેદ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને ફેવલદર્શન પ્રશ્નોત્તરી-૩ ૧૦ લેશ્યામાર્ગણાના-૬ ભેદ : કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા ૧૧ ભવ્યમાર્ગણાના-૨ ભેદ :ભવ્ય અને અભવ્ય ૧૨ સમ્યક્ત્વમાર્ગણાના-૬ ભેદ : ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયોપશમ સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, મિથ્યાત્વ, સાસ્વાદન અને મિશ્ર ૧૩ સન્નીમાર્ગણાના-૨ ભેદ :- સન્ની અને અસન્ની ૧૪ આહા૨ીમાર્ગણાના-૨ ભેદ :- આહારી અને અણાહારી એમ કુલ ૪ + ૫ + ૬ + ૩ + ૩ + ૪ + ૮ + ૭ + ૪ + ૬ + ૨ + ૬ + ૨ + ૨ = ૬૨ ભેદ થાય છે. પ્ર. ૧૦ જ્ઞાનમાર્ગણામાં અજ્ઞાન તથા સમ્યમાર્ગણા આદિમાં મિથ્યાત્વાદિ શા માટે ગ્રહણ કરેલ છે ? હું : ચૌદ માર્ગણા-સ્થાનોને વિષે પ્રત્યેક પ્રત્યેક માર્ગણાઓમાં સઘળાય સંસારી પ્રાણીઓનું ગ્રહણ કરવાનું હોવાથી જ્ઞાનાદિ માર્ગણામાં અજ્ઞાનાદિ ગ્રહણ કરેલ છે. જિણ સુર વિઉવાહારદુ, દેવાઉ ય નિરયસુહુમવિગતિગં । એગિંદિ થાવરાયવ, નપુ મિચ્છું હુંડ છેવટું || ૩ || અણમઝ્ઝા-ગિઈ સંઘયણ, કુખગનિય ઈસ્થિદુગથીતિનં 1 ઉજ્જોય તિરિદુર્ગ તિરિ, નરાઉ નર ઉરલઘુરિસહં | ૪ | ભાવાર્થ - જિનનામ, દેવદ્ધિક, વૈક્રિયદ્ઘિક, આહા૨કદ્વિક, દેવાયુષ્ય નરકગિક સૂક્ષ્મત્રિક, Page #11 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ વિકલત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ, મિથ્યાત્વ, હુંડક તથા છેવટું સંધયણ, અનંતાનુબંધી ચાર કષાય, મધ્યમ સંસ્થાન મધ્યમ સંઘયણ અશુભવિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દુર્ભગત્રિક, થીણધ્ધિઝીક, તિર્યચકિક, તિર્યચઆયુષ્ય, મનુષ્પાયુષ્ય, મનુષ્યદ્વિક, ઔદારિકદ્ધિક તથા વજઋષભનારાચ સંઘયણ એમ કુલ પંચાવન પ્રવૃતિઓમાં સંજ્ઞાઓ (વિભાસા) પ્રાપ્ત થાય છે . ૩ -૪ | પ્ર. ૧૧ પંચાવન પ્રકૃતિઓનો સંગ્રહ કર્યો છે તે પ્રકૃતિઓ કઈ કઈ છે? ઉઃ પંચાવન પ્રકૃતિઓનો સંગ્રહ આ પ્રમાણે છે :જિનનામકર્મ, દેવદ્ધિક એટલે દેવગતિ અને દેવાનુપૂર્વી. વૈક્રિયદ્ધિક એટલે વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ આહારકદ્ધિક એટલે આહારક શરીર અને આહારક અંગોપાંગ દેવાયુષ્ય, નરકત્રિક એટલે નરકગતિ, નરકાનુપૂર્વી અને નરકાયુષ્ય સૂક્ષ્મત્રિક એટલે સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ વિકલત્રિક એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરીન્દ્રિય એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ, મિથ્યાત્વ, હુંડક સંસ્થાન, છેવટું સંઘયણ અનંતાનુબંધી-૪ કષાય એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મધ્યમ સંસ્થાન એટલે ન્યગ્રોધ, સાદિ કુન્જ અને વામન મધ્યમ સંઘયણ એટલે ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ અને કીલિકા અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ દુર્ભગત્રિક એટલે દુર્ભગ, દુસ્વર અને અનાદેય. થણધ્ધિીક એટલે નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને થીણધ્ધિ, ઉદ્યોતનામકર્મ, તિર્યચદ્ધિક એટલે તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય મનુષ્યદિક એટલે મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી દારિકદ્ધિક એટલે ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ અને વજ8ષભનારાચ સંઘયણ, એમ પંચાવન પ્રકૃતિઓ છે. પ્ર. ૧૩. દેવગતિથી ૧૯ પ્રકૃતિઓ કઈ જાણવી? ઉ : દેવદ્ધિક, વૈક્રિયદ્રિક, આહારકદ્વિક, દેવાયુષ્ય, નરકટિક, સૂક્ષ્માત્રિાક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર અને આતપ આ ૧૯ પ્રકૃતિઓ દેવગતિથી જાણવી. પ્ર. ૧૪. નપુંસક ચતુષ્ક કોને કહેવાય? ઉઃ નપુંસક ચતુષ્કમાં ચાર પ્રકૃતિઓ આ પ્રમાણે જાણવી - નપુંસકવેદ, મિથ્યાત્વ, હુંડક સંસ્થાન તથા છેવટ્ટે સંઘયણ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્ર. ૧૫. અનંતાનુબંધી આદિ છવ્વીસ પ્રકૃતિઓ કઈ જાણવી ? ઉ : અનંતાનુબંધી આદિ ૨૬ પ્રકૃતિઓ આ પ્રમાણે છે :અનંતાનુબંધી-૪ કષાય, મધ્યમ ચાર સંસ્થાન, મધ્યમ ચાર સંઘયણ, અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દુર્વ્યગત્રિક, થીણઘ્ધિત્રિક, ઉદ્યોત, તિર્યંચદ્વિક તિર્યંચાયુ ષ્ય અને મનુષ્યાયુષ્ય પ્ર. ૧૬. નરક આદિ ૧૬ પ્રકૃતિઓ કઈ જાણવી ? ઉ : નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ, મિથ્યાત્વ, કુંડક સંસ્થાન તથા છેવ‡ સંઘયણ. પ્ર. ૧૭. અનંતાનુબંધી આદિ ૩૧ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? ઉ.: અનંતાનુબંધી-૪ કષાય, મધ્યમ-ચાર સંસ્થાન, મધ્યમ-ચાર સંઘયણ, અશુભ વિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દુર્ભગત્રિક, થીણઘ્ધિત્રિક, ઉદ્યોત, તિર્યંચદ્ધિક, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, મનુષ્યદ્ધિક, ઔદારિકદ્ધિક, અને વજૠષભના૨ાચ સંઘયણ પ્રશ્નોત્તરી-૩ પ્ર. ૧૮. જિન આદિ ૧૧ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? ઉ : જિનનામકર્મ, દેવદ્ધિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, દેવાયુષ્ય, નરકત્રિક. એમ અગ્યાર પ્રકૃતિઓ જાણવી. પ્ર. ૧૯. સૂક્ષ્મ આદિ ૧૩ પ્રકૃતિઓ કઈ કઈ જાણવી ? ઉ : સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસકવેદ મિથ્યાત્વ, હુંડક તથા છેકું સંધયણ એમ ૧૩ પ્રકૃતિઓ જાણવી. પ્ર. ૨૦. આહારક છ પ્રકૃતિઓ કઈ જાણવી ? ઉ : આહારકઢિક, દેવાયુષ્ય, તથા નરકત્રિક એમ છ પ્રકૃતિઓ જાણવી. પ્ર. ૨૧. જિનનામ આદિ પાંચ પ્રકૃતિઓ કઈ જાણવી ? ઉ : જિનનામકર્મ, દેવદ્વિક, તથા વૈક્રિયદ્ધિક એ પાંચ પ્રકૃતિઓ જાણવી. પ્ર. ૨૨. નરક આદિ નવ પ્રકૃતિઓ કઈ જાણવી ? ઉ : નકત્રિક, સૂક્ષ્મત્રિક, અને વિકલેન્દ્રિયત્રિક. એમ નવ પ્રકૃતિઓ જાણવી. પ્ર. ૨૩. ઉદ્યોતચતુષ્ક પ્રકૃતિઓ કઈ જાણવી ? ઉ : ઉદ્યોત, તિર્યંચદ્ધિક, અને તિર્યંચાયુષ્ય એમ ચાર પ્રકૃતિઓ જાણવી. Page #13 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ પ્ર. ૨૪. નરક આદિ ૧૨ પ્રકૃતિઓ કઈ જાણવી? ઉઃ નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર અને આતપ નામકર્મ એમ ૧૨ પ્રકૃતઓ જાણવી. - હવે પહેલી ત્રણ નરકમાં બંધ-સ્વામિત્વનું વર્ણન કરાય છે : સુરઈગુણ વીસ વર્જ, ઈગસઉ ઓહેણ બંધહિં નિરયા તિ–વિણા મિશ્મિ સાય, સાસણિ નપુચઉવિણા નુઈ II પI ભાવાર્થ : દેવગતિ આદિ ૧૯ પ્રકૃતિઓ વર્જીને ૧૦૧ પ્રકૃતિઓ બંધમાં ઓધે હોય છે. જિનનામ કર્મ વિના મિથ્યાત્વે ૧૦૦ પ્રકૃતિ બંધમાં હોય છે. નપુંસકચતુષ્ક વિના સાસ્વાદન ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકનાં જીવોને ૯૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. | ૫ | પ્ર. ૨૫. પહેલી ત્રણ નરકમાં ઓથે બંધમાં કેટલી પ્રકૃતિઓ ન હોય? ઉ : પહેલી ત્રણ નરકમાં ઓધે બંધમાં ૧૯ પ્રકૃતિઓ હોતી નથી. તે આ પ્રમાણે છે આયુષ્ય-: નરકાયુષ્ય અને દેવાયુષ્ય નામ – ૧૭ : પિંડપ્રકૃતિ-૧૨, પ્રત્યેત-૧, સ્થાવર-૪ = ૧૭ પિંડપ્રકૃતિ-૧૨ : દેવગતિ, નરકગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, દેવાનુપૂર્વી તથા નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતાપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૨૬. આ ૧૯ પ્રકૃતિઓ શા કારણે ન બાંધે? ઉઃ આ ૧૯ પ્રકૃતિઓ ન બાંધે તેનું કારણ એ છે કે – (૧) નારકીના જીવો મરીને નારકીપણે તથા દેવપણે ઉત્પન્ન થતાં નથી તે કારણથી નરકદ્ધિક, વૈક્રિયદ્વિક, દેવદ્રિક પ્રવૃતિઓ બાંધતા નથી. (૨) નારકીના જીવોને ચાર ગુણસ્થાનક હોવાથી સાતમા ગુણઠાણે બંધાતી આહારકદ્વિક પણ બંધાતી નથી. (૩) નારકીના જીવો મરીને એકેન્દ્રિય થતાં ન હોવાથી એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ અને આતપ નામકર્મ એ પાંચ પ્રકૃતિઓ બાંધતા નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી-૩ (૪) નારકીના જીવો મરીને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચહેરીન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નથી તે કારણથી વિકસેન્દ્રિયત્રિક પ્રવૃતિઓ પણ બાંધતા નથી. (૫) નારકીના જીવો મરીને અપર્યાપ્તપણામાં ઉત્પન્ન થતાં નથી, તેથી અપર્યાપ્ત નામકર્મ બાંધતા નથી. નારકીના જીવો મરીને નિયમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યચપણાએ અથવા મનુષ્યપણાએ ઉત્પન્ન થાય છે. પ્ર. ૨૭. પહેલી ત્રણ નરકમાં ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પહેલી ત્રણ નરકમાં ઓઘે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે - જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૫૦. ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, તિર્યંચાયુષ્ય નામ-૫૦ઃ પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૦ પિંડપ્રકૃતિ-૨૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ , ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ,, મનુ ધ્યાનપૂર્વી તથા તિર્યંચાનુપૂર્વી. પ્રત્યેક-૭ : પરાધાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, જિનનામકર્મ, નિર્માણ, ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય અને અયશ. પ્ર. ૨૮. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ તથા અંત થાય છે? ઉઃ ઓધમાંથી એકપણ પ્રકૃતિનો અંત થતો નથી. પણ એક પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામકર્મ. પ્ર. ૨૯. પહેલી ત્રણ નરકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: પહેલી ત્રણ નરકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૪૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૦ નામ – ૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેત-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૯ પિંડપ્રકૃતિ-ર૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકકામણ શરીર, દારિક અંગોપાંગ, ૬ -- સંઘયણ ૬ – સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચાનું પૂર્વી અને મનુષ્યાનુપૂર્વી રજ્ઞાન વરણીય Page #15 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂવુ નિર્માણ અને ઉપઘાત સ્થાવર-5 : અસ્થિર ષક પ્ર. ૩૦. મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ? ઉ: મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ચાર પ્રકૃતિનો અંત થાય છે. તે આ મુજબ :મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ ' નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન પ્ર. ૩૧. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય? કઈ કઈ?. ૧ : બીજા સાસ્વાદન ગુમસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં ૯૬ પ્રકૃતિઓ હોય છે. . જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય આયુષ્ય - ૨ નામ - ૪૭ અંતરાય - ૫ = ૯૬ મોહનીય-૨૪: ૧૬ કષાય, હાસ્યાદિ-૧, પુરૂષવેદ અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય અને તિર્યચાયુષ્ય નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલાં પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદય અને અયશ ત્રણ-૧૦: ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ સુસ્વર આદેય યશ. વિષ્ણુ અણ છવીસ મીસે બિસયરિ સમમિ જિણ નરાઉન્ફયા ! ઈય રયણાઈસુ ભંગ પંકાઈસુ તિર્થીયરહીણો | ક | ગોત્ર ભાવાર્થ - અનંતાનુબંધી આદિ ૨૬ વિના મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે : જિનનામ, મનુષ્પાયુષ્ય, એ બે દાખલ કરતાં સમ્યકત્વ ગુણસ્થાનકે (ચોથા ગુણસ્થાનકે) ૭૨ પ્રકૃતિઓ બંધમાં હોય છે. આ બંધ રતપ્રભા આદિ નારકીઓને વિષે જાણવો. પંકપ્રભા આદિ ત્રણ નારકીઓને વિષે જિનનામ વિના ૭૧ પ્રકૃતિનો બંધ જાણવો. | ૬ | Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી-૩ પ્ર. ૩૨. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? તથા કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ? કઈ કઈ ? ૯ ઉ : બીજા સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે અને એક પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય કર્મ-૩ : નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને થીણધ્ધિ મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : તિર્યચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિડંપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪-સંઘયણ, મધ્યમ૪- સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ : સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્રકર્મ-૧ : નીચ ગોત્ર પ્ર. ૩૩. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રીશ્ત મિશ્ર ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૧૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૬ વેદનીય ૭ નામ ૫ = ৩০ દર્શનાવરણીય-૬ : ૪-દર્શનાવરણીય, નિદ્રા અને પ્રચલા મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્રકર્મ-૧ : ઉચ્ચગોત્ર પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુ ષ્યાનુપૂર્વી. - ૨ ૩ર Page #17 -------------------------------------------------------------------------- ________________ ફર્મગ્રંથ-૩ ૧૦ પ્ર. ૩૪. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉં : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી બંધમાં બે દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : પ્રત્યેક ૧-જિનનામકર્મ પ્ર. ૩૫. ચોથા ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા અવિરતિ ગુણસ્થાનકે પહેલી ત્રણ નરકના જીવોને બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર 1 - પ ૧૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય – - મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને મનુષ્યાનુપૂર્વી. ૬ ૧ ૫ = ૭૨ પ્રત્યેક-૬ : : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ, જિનનામ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર અશુભ અને અયશ ઞસ-૧૦ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ ગોત્ર ૧ : ઉચ્ચગોત્ર ૫ ૨૬ ૨ ચાર થી છ એમ ત્રણ નરકમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૬. ચાર થી છ એ ત્રણ નરકમાં ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? વેદનીય નામ ઉ : ચાર થી છ એ ત્રણ નરકને વિષે ઓધે ૧૦૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર આયુષ્ય અંતરાય ૨ ૩૩ વેદનીય નામ ૯ ૨ ૫ - ૧૦૦ ૨ ૪૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પ્રશ્નોત્તરી નામ-૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૯ પિંડપ્રકૃતિ-૨૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ ૬- સંસ્થાન, ૪- વર્ણાદિ ર-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર ષક પ્ર. ૩૭. ચાર થી છ નરકમાં મિથ્યાત્વે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચાર થી છ નરકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં ૧૦૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૪૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૦ નામ - ૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૧ =૪૯ પ્ર. ૩૮. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉ: મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન પ્ર. ૩૯. ચાર થી છ નરકમાં સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : ચાર થી છ નરકમાં સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૯૬ પ્રકૃતિઓ હોય છે : જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય – ૨ નામ - ૪૭ ગોત્ર – ૨ અંતરાય - ૫ = ૯૬ મોહનીય-૨૪ : ૧૬ કષાય, હાસ્યાદિ-૧, પુરૂષવેદ, સ્ત્રીવેદ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ પ-સંઘયણ, પ-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય અને અયશ. Page #19 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ ૧૨ પ્ર. ૪૦. બીજા ગુણસ્થાનકના અંતે ચાર થી છ નરકમાં રહેલા જીવોને કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ : ચાર થી છ નરકમાં બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે તથા એક પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણઘ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪-કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : તિર્યચાયુષ્યનો અંત તથા મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભ વિહાયોગતિ અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૪૧. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ચાર થી છ નરકમાં રહેલા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચાર થી છ નરકમાં રહેલા જીવોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૧૯ ૧ - દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૬ ૭ ૫ = ૭૦ મોહનીય - ૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી. - - વેદનીય. નામ પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ર - ૩૨ પ્ર. ૪૨. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે ? કઈ કઈ ? બંધમાં દાખલ કેટલી થાય છે ? ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત તથા અબંધ થતો નથી પણ બંધમાં એક દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પ્રશ્નોત્તરી - પ્ર. ૪૩. ચોથા અવિરતિ ગુણસ્થાનકે ચાર થી છ નરકમાં રહેલા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચાર થી છ નરકમાં રહેલા જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૧ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૧ મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ. નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર સાતમી નારકીમાં બંધ સ્વામિત્વનું વર્ણન અજિણ મણુઆઉ ઓહે, સત્તમિએ નરદુગુચ્ચ વિણુ મિચ્છા * ઈગ નવઈ સાસાણે, તિરિ આઉ નપુંસચઉ વૐ | ૭ || ભાવાર્થ - સાતમી નારકીમાં જિનનામ તથા મનુષ્પાયુષ્ય વિના ઓઘે બંધ જાણવો મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર વિના મિથ્યાત્વે બંધ જાણવો. તિર્યંચાયુષ્ય, નપુંસકચતુષ્ક વિના સાસ્વાદન ગુ સ્થાનકે ૯૧ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જે ૭ II પ્ર. ૪૪. સાતમી નારકીના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉઃ સાતમી નારકીના જીવો મરીને નિયમો પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થાય છે, તેથી મનુષ્પાયુષ્ય બાંધતા નથી. પ્ર. ૪૫. સાતમી નારકના જીવોને ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાતમી નારકના જીવોને ઓથે બંધમાં ૯૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય આયુષ્ય - ૧ નામ - ૪૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ - ૯૯ આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય નામ-૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ ૧૪ પિંડપ્રકૃતિ-૨૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ ર-વિહયોગતિ, મનુ ધ્યાનપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ પ્ર. ૪૬. સાતમી નારકીના જીવોને ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ: સાતમી નારકીના જીવોને ઓઘમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૪૭. સાતમી નારકીના જીવોને પહેલે ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : સાતમી નારકીના જીવોને પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૧ નામ - ૪૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૯૬. નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૪૭. પિંડપ્રકૃતિ-૨૫ : તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ અને તિર્યંચાનું પૂર્વી. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૪૮. સાતમી નારકીના જીવોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ સાતમી નારકીના જીવોને મિથ્યાત્વના અંતે પાંચ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ મોહનીય તથા નપુંસકવેદ આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રશ્નોત્તરી પ્ર. ૪૯. સાતમી નારકીના જીવો બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓનો બંધ કરે છે ? કઈ કઈ ? : સાતમી નારકીના જીવો બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૧ પ્રકૃતિઓનો બંધ કરે VO Aતા . જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદની - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૦ નામ - ૪૫ ગોટા - ૧ અંતરાય - ૫ = ૯૧ મોહનીય-૨૪ : અનંતાનુબંધી ૧૬ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ અને સ્ત્રીવેદ નામ-૪૫ : પિંડપ્રકૃતિ-૨૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૫ પિંડપ્રકૃતિ-૨૩ : તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ અને પહેલા પાંચ સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાય ગતિ અને તિર્યંચાનુપૂર્વી ગોત્ર-૧ : નીચગોત્ર અણ ચકવીસ વિરહિયા, સનર દુગુચ્ચાય સરિ મીસ દુગે ! સતર સઓ ઓહિ મિચ્છ, પજ તિરિયા વિણુ જિણાહાર | ૮ || ભાવાર્થ : અનંતાનુબંધી આદિ ર૪ પ્રકૃતિઓ વિના તથા મનુષ્યદ્વિક, ઉચ્ચગોત્ર સહિત મિશ્ર તથા અવિરતિ ગુણઠાણે સાતમી નારકીના જીવોને ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. પર્યાપ્ત તિર્યંચોને ઓધે તથા મિથ્યાત્વે જિનનામ તથા આહારદ્ધિક સિવાય ૧૧૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે. | ૮ | પ્ર. ૨૦. સાતમી નારકીના જીવોને બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા બંધમાં કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉઃ સાતમી નારકના જીવોને બીજા સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ. નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિડપ્રકૃતિ-૧૧, તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કર્મગ્રંથ-૩ સ્થાવર-૩ઃ દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૫૧. સાતમી નારકીના જીવોને ત્રીજે તથા ચોથે ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ : સાતમી નારકીના જીવોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે તથા ચોથા અવિરતિ ગુ સ્થાનકે બંધમાં ૭૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૦ મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેત-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, મનુ પ્યાનુપૂર્વી પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલધુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચમાં બંધ સ્વામિત્વનું વર્ણન: પ્ર. ૫૨. પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ જીવોને ઓઘ તથા મિથ્યાત્વે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ જીવોને ઓથે તથા મિથ્યાત્વે બંધમાં ૧૧૭ પ્રવૃતિઓ હોય જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ - ૧૧૭ નામ-૬૪: પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, પ-જાતિ, દારિક-વૈક્રિય-તૈજસ- કામણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ, ૪આનુપૂર્વી પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પ્રશ્નોત્તરી પ્ર. પ૩. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોને જિનનામ અને આહારકટ્રિક એ ત્રણ શા માટે બંધાતી નથી ? ઉ : પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોને ભવ પ્રત્યયથી જિનનામ કર્મ બંધાતું નથી તે કારણથી બાંધતા નથી તથા આ જીવોને પાંચ ગુણસ્થાનક હોય છે તે કારણથી સાતમે ગુણસ્થાનકે બંધાતી આહારકદ્ધિક એ બે પ્રકૃતિ બાંધતા નથી. વિષ્ણુ નિરય સોલ સાસણિ સુરાઉઅણુ એગતીસ વિષ્ણુ મીસે । સસુરાઉ સયરિ સમ્મૂ બીયકસાએ વિણા દેસે ।। ૯ ।। ભાવાર્થ : નરક આદિ ૧૬ પ્રકૃતિઓ વિના સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે બીજાના અંતે અનંતાનુબંધી-૩૧ પ્રકૃતિનો અંત થાય દેવાયુષ્યનો અબંધ થાય, દેવાયુષ્ય સહિત સમ્યક્ત્વ ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય-૪ કષાય વિના ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. । ૯ । પ્ર. ૫૪. પંચેન્દ્રિય તિર્યંચોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત ધાય છે ? કઈ કઈ ? ઉ : પંચેન્દ્રિય તિર્યંચોને મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ મોહનીય અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવકું સંઘયણ, હુંડક સંસ્થાન અને નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સુક્ષ્મ, અપર્યામા, સાધારણ પ્ર. ૫૫. પંચેન્દ્રિય તિર્યંચોને બીજા ગુણઠાણે કેટલી પકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પંચેન્દ્રિય તિર્યંચોને બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય – - ૫૧ ગોત્ર મોહનીય ૨૪ આયુષ્ય મોહનીય-૨૪ : ૧૬ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ અને સ્ત્રીવેદ ૩ નામ - - ર ૨ અંતરાય - ૫ = ૧૦૧ - Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્મગ્રંથ-૩ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પિંડપ્રકૃતિ-૨૯ : મનુષ્યગતિ, દેવગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-વૈક્રિયતૈજસ-કાશ્મણ શરીર, દારિક-વૈક્રિય-અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય અને અયશ પ્ર. ૫૬. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણસ્થાનકના અંતે પંચેન્દ્રિય તિર્યંચોને ૩૧ પ્રકૃતિઓનો અંત થાય છે, તથા એકનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો અંત તથા દેવાયુષ્યનો અબંધ નામ-૨૦ : પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૨૦ પિંડપ્રકૃતિ-૧૬ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયો ગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યગતિ, દારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ તથા મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્રકર્મ-૧ : નીચગોત્ર પ્ર. પ૭.ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે પંચેન્દ્રિય તિર્યંચોને કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ પંચેન્દ્રિય તિર્યંચોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં ૬૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૬૯ મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૧ પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય-તૈજસ- કાશ્મણ શરીર, વૈક્રીય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલધુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૫૮ ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કેટલી નવી દાખલ થાય છે? કઈ કઈ? ઉ: ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે કોઈપણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી બંધમાં એક દાખલ થાય છે. આયુષ્ય-૧ : દેવાયુષ્ય પ્ર. ૫૯. પંચેન્દ્રિય તિર્યંચોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ પંચેન્દ્રિય તિર્યંચોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૭૦ મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૧ પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ- કામણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪- વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અશ. પ્ર. ૬૦. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ: ચોથા અવિરતિ ગુણસ્થાનકના અંતે ચાર પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪: અપ્રત્યાખ્યાનાદિ-૪ કષાય પ્ર. ૧૧. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પંચેન્દ્રિય તિર્યંચોને પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ બંધમાં હોય છેઃ જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૬૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મોહનીય-૧૫ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ આયુષ્ય-૧ : દેવાયુષ્ય ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૧ પિંપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ,વૈક્રિય-તૈજસ- કાર્યણ શ૨ી૨, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૫ : પરાધાત, ઉચ્છ્વાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ઈય ચઉગુણેસુ વિ નરા, પરમજયા જિણ ઓહુ દેસાઈ । જિણઈક્કારસહીણં, નવસય અપહૃત્તતિરિયનરા ॥ ૧૦ ॥ ભાવાર્થ : મનુષ્યને પંચેન્દ્રિય તિર્યંચોની માફક ચાર ગુણસ્થાનકમાં બંધ જાણવો, પરંતુ ચોથા ગુણસ્થાનકે જિનનામ સહિત બંધ જાણવો. પાંચમા ગુણસ્થાનકથી બીજા કર્મગ્રંથની જેમ બંધ જાણવો. જિન આદિ ૧૧ પ્રકૃતિઓ વિના અપર્યાપ્ત તિર્યંચો તથા મનુષ્યોને ૧૦૯ પ્રકૃતિઓનો બંધ હોય છે ।। ૧૦ ।। મનુષ્યગતિમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૬૨ મનુષ્યગતિમાં ઓઘે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : મનુષ્યગતિમાં ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૨૬ ૨ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - કર્મગ્રંથ-૩ ૯ ૪ ૫ = ૧૨૦ નામ-૩ : પિંડપ્રકૃતિ-૨ અને પ્રત્યેક-૧ પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર અને આહા૨ક અંગોપાંગ પ્રત્યેક-૧ : જિનનામકર્મ વેદનીય નામ - નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭ પ્ર. ૬૩ ઓધમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ તથા અંત થાય છે ? કઈ કઈ ? ઉ : ઓઘમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે પણ એક પણ પ્રકૃતિનો અંત થતો નથી. - ર ५७ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રશ્નોત્તરી પ્ર. ૬૪. મિથ્યાત્વ ગુણસ્થાનકે મનુષ્યગતિમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મનુષ્યગતિમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૧ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય નામ-૬૪: પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, પ-જાતિ, ઔદારિક-વૈ ક્રિય-તૈજસ- કાર્મણ શરીર, ઔદારિક-વૈક્રિય-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન , ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ અને ૪-આનુપૂર્વી પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત પ્ર. ૬૫. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪. પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન અને નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સુક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૬૬. બીજા ગુણસ્થાનકે મનુષ્યગતિમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ મનુષ્યગતિમાં બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - પ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૧ = ૫૧ પિંડપ્રકૃતિ-૨૯ : મનુષ્ય-તિર્યંચ-દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક વૈક્રિય-તૈજસકાર્પણ શરીર, ઔદારિક-વૈક્રિય- અંગોપાંગ, પહેલાં પાંચ સંઘયણ, પહેલાં પાંચ સંસ્થાન, ૪- વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ કર્મગ્રંથ-૩ પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ , ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદય અને અયશ. પ્ર. ૬૭. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકના અંતે મનુષ્યગતિવાળા જીવોને ૩૧ પ્રકૃતિઓનો અંત તથા ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૩ : મનુષ્ય તથા તિર્યંચાયુષ્યનો અંત અને દેવાયુષ્યનો અબંધ નામ-૨૦ : પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૨૦ પિંડપ્રકૃતિ-૧૬ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુ ભ વિહાયોગતિ, તિર્યચ-મનુષ્યાનુપૂર્વી , ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ અને પહેલું સંઘયણ પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૬૮. મિશ્ર ગુણસ્થાનકે મનુષ્ય ગતિવાળા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મિશ્ર ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં ૬૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ અંતરાય - ૫ = ૬૯ મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ નામ-૩૧ : પિડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૧ પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાત, વૈક્રિય-તૈજસ- કામણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભવિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છુવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર ગોત્ર - ૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રશ્નોત્તરી પ્ર. ૬૯. મિશ્રગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે અથવા નવી બંધમાં કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી બંધમાં બે દાખલ થાય છે. આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામ કર્મ પ્ર. ૭૦. ચોથા અવિરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા અવિરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં ૭૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ- કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪- વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ૬ ૧ ૫ = ૭૧ પ્ર. ૭૧. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનાદિ-૪ કષાય ૫ ૧૫ ૧ પ્ર. ૭૨. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા દેશિવરતિ ગુણસ્થાનકે મનુષ્યગતિ માર્ગણાવાળા જીવોને બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે દર્શનાવરણીય આયુષ્ય અંતરાય વેદનીય નામ - - ૨ ૩૨ ૬ ૧ ૫ - ૧૭ વેદનીય ર ૩૨ નામ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ કર્મગ્રંથ-૩ મોહનીય-૧૫ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૭૩. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે :મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય પ્ર. ૭૪. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે મનુષ્યગતિવાળા જીવોને બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મનુષ્યગતિવાળા જીવો છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓનો બંધ કરે છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર અંતરાય - ૫ = ૬૩ મોહનીય-૧૧ : સંજવલન-૪ કષાય, હાસ્યાદિ-૬ અને પુરૂષવેદ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ,-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૭૫. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ : છઠ્ઠા ગુસ્થાનકના અંતે ૬ અથવા ૭ પ્રકૃતિઓનો અંત થાય છે તથા નવી બે દાખલ થાય છે. વેદનીય-૧ : અશાતાવેદનીય મોહનીય-૨ : અરતિ અને શોક આયુષ્ય-૧ : દેવાયુષ્યનો અંત અથવા નહિ નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ નવી બે દાખલ થાય છે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર અને આહારક અંગોપાંગ પ્ર. ૭૬. મનુષ્યગતિમાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: મનુષ્યગતિમાં સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ૫૮ અથવા ૫૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૧ અથવા ૦ નામ ' અથવા ૦ નામ - ૩૧ ગો અંતરાય - ૫ = ૫૮ અથવા પ૯ ણીય Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૫ વેદનીય-૧ : શાતાવેદનીય મોહનીય-૯ : સંજવલન-૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૦ = ૩૧ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાર્મણ શ૨ી૨, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલ, જિનનામ નિર્માણ અને ઉપઘાત પ્ર. ૭૭. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ૐ : સાતમા અપ્રમત ગુણસ્થાનકના અંતે એક પ્રકૃતિનો અંત થાય છે અથવા ન થાય આયુષ્ય : દેવાયુષ્યનો અંત થાય અથવા ન થાય પ્ર. ૭૮. મનુષ્યગતિમાં આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : મનુષ્યગતિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલાં ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૯ ૧ ' છ ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૦ = ૩૧ પ્ર. ૭૯. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૫ ઉ : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે બે પ્રકૃતિઓનો અંત થાય છે દર્શનાવરણીય-૨ : નિદ્રા અને પ્રચલા 2 - ૧ - પ્ર. ૮૦. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? પ્રશ્નોત્તરી ઉ : મનુષ્યગતિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. વેદનીય નામ આયુષ્ય અંતરાય દર્શનાવરણીય ૪ ૭ - વેદનીય નામ = ૫૬ - ૧ ૩૧ - ૧ ૩૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ મોહનીય-૯ : સંજવલન-૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને પુરૂષવેદ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૦ = ૩૧ ૨૬ પ્ર. ૮૧. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૯ = ૩૦ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાર્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત ત્રસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર અને આદેય પ્ર. ૮૨. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : મનુષ્યગતિમાં આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - ૫ દર્શનાવરવણીય આયુષ્ય અંતરાય 1 ૧ નામ-૧ : ગસ ૧-યશનામકર્મ પ્ર. ૮૩. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? - ઉં : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૫ ૧ પ્ર. ૮૪. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ૪ ૭ ૫ આયુષ્ય અંતરાય મોહનીય-૫ : સંજવલન-૪ કષાય અને પુરૂષવેદ નામ-૧ : યશનામકર્મ વેદનીય નામ ૪ O ૫ = ૨૬ - ૧ ૧ વેદનીય નામ = ૨૨ ૧ ૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પ્રશ્નોત્તરી પ્ર. ૮૫. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : પુરૂષવેદ પ્ર. ૮૬. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધમાં હોય છે. દર્શનાવરણીય ૪ ૦ ૫ જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - – ૫ ૪ ૧ આયુષ્ય અંતરાય - - મોહનીય-૪ : સંજવલનના ૪ કષાય પ્ર. ૮૭. નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય ? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૧ : સંજવલન ક્રોધ વેદનીય નામ = ૨૧ પ્ર. ૮૮. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય ૫ દર્શનાવરણીય ૧ મોહનીય ૩ આયુષ્ય ૧ ૧ અંતરાય ગોત્ર મોહનીય-૩ : સંજવલન માન, માયા અને લોભ પ્ર. ૮૯. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ૪ O ૫ ૧ 914 ૧ વેદનીય નામ ઉ : નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન માન ૨૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કર્મગ્રંથ-૩ પ્ર. ૯0. મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બંધમાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૨ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય = ૧૯ મોહનીય-૨ : સંજવલન માયા અને લોભ પ્ર. ૯૧. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉં : નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન માયા. પ્ર. ૯૨. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મનુષ્યગતિમાં નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધમાં હોય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - = ૧૮ મોહનીય-૧ : સંજવલન લોભ પ્ર. ૯૩. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન લોભ પ્ર. ૯૪. મનુષ્યગતિમાં દશમાં ગુણઠાણે કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે? કઈ કઈ ? ઉઃ મનુષ્યગતિમાં દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૭ - ૦ – Og Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પ્રશ્નોત્તરી પ્ર. ૯૫. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૭ ૧ આયુષ્ય અંતરાય ૪ ઈં ૫ વેદનીય-૧ : શાતાવેદનીય પ્ર. ૯૭. તેરમાના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : તેરમા ગુણસ્થાનકના અંતે એક પ્રકૃતિનો અંત થાય છે વેદનીય-૧ : શાતાવેદનીય વેદનીય નામ = ૧૬ પ્ર. ૯૬. ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓનો બંધ થાય છે ? કઈ કઈ ? ઉ : અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકમાં મનુષ્યગતિવાળા જીવોને ૧ પ્રકૃતિનો બંધ થાય છે. આયુષ્ય-૨ : દેવાયુષ્ય અને નરકાયુષ્ય નામ-૯ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧ = ૯ - પ્ર. ૯૮. ચૌદમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે બંધમાં એક પણ પ્રકૃતિ હોતી નથી માટે અબંધક કહેવાય છે. ૦ ૧ અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચોમાં બંધ સ્વામિત્વ વર્ણન પ્ર. ૯૯. અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચો ઓથે તથા મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓનો બંધ કરતા નથી ? કઈ કઈ ? ઉ : અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચો ઓધે તથા મિથ્યાત્વે ભવ પ્રત્યયથી ૧૧ પ્રકૃતિઓ બાંધતા નથી. પિંડપ્રકૃતિ-૮ : દેવગતિ, નરકગતિ, વૈક્રિય-આહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ નરકાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૧૦૦, અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચોને ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કર્મગ્રંથ-૩ ઉ : અપર્યાપ્તા મનુષ્યો તથા તિર્યંચોને ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૨૬ ૨ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - ૯ ૨ ૫ = ૧૦૯ વેદનીય નામ આયુષ્ય-૨ : મનુષ્ય અને તિર્યચાયુષ્ય નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮ - પિંડપ્રકૃતિ-૩૧ : મનુષ્ય-તિર્યંચગતિ, ૫-જાતિ, ઔદારિક-તૈજસ- કાર્યણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬- સંસ્થાન, ૪- વર્ણાદિ, ૨- વિહાયોગતિ, મનુષ્યતિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત આ જીવોને એક જ ગુણસ્થાનક હોય છે. દેવગતિમાં બંધ સ્વામિત્વનું વર્ણન નિરયવ્વ સુરા નવર, ઓહે મિચ્છે એગિંદિ તિગ સહિયા કપ્પદુગે વિય એવું, જિણ હીણો જોઈ ભવણવણે || ૧૧ || ૨ ૫૮ ભાવાર્થ : નારકીઓની જેમ દેવતામાં જાણવું, પરંતુ વિશેષ એ છે કે ઓથે તથા મિથ્યાત્વે એકેન્દ્રિયત્રિક સહિત વૈમાનિક પહેલા બીજા દેવલોકમાં જાણવું પણ જ્યોતિષી-ભવનપતિવ્યંતરમાં જિનનામ રહિત બંધ જાણવો || ૧૧ || પ્ર. ૧૦૧. ભવનપતિ-વ્યંતર-જ્યોતીષી દેવોભવ પ્રત્યયથી કેટલી પ્રકૃતિઓનો બંધ કરતા નથી ? કઈ કઈ ? ઉ : ભવનપતિ-વ્યંતર-જયોતિષી દેવોભવ પ્રત્યયમાં ૧૭ પ્રકૃતિઓનો બંધ કરતા નથી. આયુષ્ય-૨ : દેવાયુષ્ય અને નરકાયુષ્ય નામ-૧૫ : ડિપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : દેવગતિ, નરકગતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, વૈક્રિયઆહારક શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, દેવાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રશ્નોત્તરી પ્ર. ૧૦૨. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોને ઓધે કેટલી પ્રકૃતિઓનો બંધ હોય છે? કઈ કઈ ? ઉ : ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોને ઓધે ૧૦૩ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ર મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - પર ગોત્ર - ૨ અતંરાય - ૫ = ૧૦૩ નામ-પર : પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર - ૭ = પર પિંડપ્રકૃતિ-૨૮ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, એકેન્દ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, રવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૭ : સ્થાવર, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય અને અયશ પ્ર. ૧૦૩. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષીને પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોમાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - પર ગોત્ર અંતરાય - ૫ = ૧૦૩ પ્ર. ૧૦૪. ભવનપતિ આદિમાં મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ: ભવનપતિ આદિમાં મિથ્યાત્વના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. ' મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૫ : પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧ = ૫ પિંડપ્રકૃતિ-૩ : એકેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન. પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ પ્ર. ૧૦૫. ભવનપતિ આદિમાં સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ ? Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કર્મગ્રંથ-૩ ઉ : ભવનપતિ આદિમાં સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૬ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલાં પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ, ઉદ્યોત અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર ષક પ્ર. ૧૦૬. ભવનપતિ આદિમાં સાસ્વાદન ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત અને અબંધ થાય છે? કઈ કઈ ? ઉ : ભવનપતિ આદિમાં સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૫ નો અંત તથા એકનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણધ્ધિ મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧ ૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અને અનાય ગોત્ર-૧ : નીચગોટા પ્ર. ૧૦૭. ભવનપતિ આદિમાં મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે? કદ કઈ ? ઉ: ભવનપતિ આદિમાં મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૦ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, રાસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી ૩૩ પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૧૦૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે અંત તથા દાખલ કેટલી પ્રકૃતિઓ થાય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને બંધમાં નવી એક દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય પ્ર. ૧૦૯. ભવનપતિ આદિમાં ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે ? કઈ કઈ ? ઉ : ભવનપતિ આદિમાં ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં ૭૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય ૬ ૨ મોહનીય ૧ ૩૨ ગોત્ર ૫ - ૭૧ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં બંધ સ્વામિત્વનું વર્ણન - ૫ ૧૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય પ્ર. ૧૧૦. વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ૫ – ઉ : વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં ઓધે બંધમાં ૧૦૪ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય વેદનીય ર નામ ૫૩ ૨૬ ૨ જ્ઞાનાવરણીય ૯ મોહનીય ર ૫ = ૧૦૪ ગોત્ર નામ-૫૩ : ડિપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૭ – ૫૩ પિંડપ્રકૃતિ-૨૮ : મનુષ્યગતિ, તિયચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તેજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી અને એકેન્દ્રિયજાતિ. સ્થાવર-૭ : સ્થાવર, અસ્થિર ષટ્ક આયુષ્ય અંતરાય વેદનીય નામ - - - Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ કર્મગ્રંથ-૩ પ્ર. ૧૧૧. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે ? ઉ: ઓઘમાંથી એક પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૧૧૨. વૈમાનિકના ૧-૨ દેવલોકમાં મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ વૈમાનિકના ૧-૨ દેવલોકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ : દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - પર ગોટા અંતરાય - ૫ = ૧૦૩ નામ-પર : પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૭, ત્રાસ-૧૦, સ્થાવર-૭ = પર પ્ર. ૧૧૩. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ : મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-પ : પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧ = ૫ પિંડપ્રકૃતિ-૩ : એકેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ પ્ર. ૧૧૪. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : વૈમાનિકના ૧-૨ દેવલોકમાં સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધમાં હોય ગોટા જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૭ અંતરાય - ૫ = ૯૬ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસકામણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧ થી પ સં ઘયણ, ૧થી ૫ સંસ્થાન, ૪વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત. ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર પર્ક Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩પ પ્રશ્નોત્તરી પ્ર. ૧૧૫. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકના અંતે ૨૫નો અંત તથા એક પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪-કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્યનો અંત તથા મનુષ્પાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મમમ ૪-સંઘયણ, મધ્યમ ૪- સં સ્થાન અશુભ વિહાયો ગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૧૧૬. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ વૈમાનિક ૧-૨ દેવલોકમાં ત્રીજા ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ -- ' વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૦ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૧૧૭. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? તથા નવી કેટલી દાખલ થાય છે? કઈ કઈ? ઉઃ ત્રીજા ગુણસ્થાનકના અંતે એકપણ પ્રકૃતિનો અંત થતો નથી અને બંધમાં બે નવી દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૧૧૮. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૩ ગોત્ર અંતરાય Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૩ પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ શુભ વિહાયોગતિ અને મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર રયણુવ્વ સણંકુમારાઈ, આણયાઈ ઉજજોય ચઉ રહિયા । અપતિરિયવ્વ નવસય, મિગિંદિ પુઢવિ જલ તરૂ વિગલે || ૧૨ || ભાવાર્થ - સનકુમારાદિથી છ દેવલોકમાં એટલે સહસ્ત્રાર સુધીના દેવ. રત્નપ્રભા ના૨કીની જેમ બંધ કરે છે. આનતાદિ દેવલોકના દેવો ઉદ્યોત ચતુષ્ક રહિત બંધ કરે છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયના જીવો અપર્યાપ્તા તિર્યંચોની જેમ ૧૦૯ પ્રકૃતિઓનો બંધ કરે છે. । ૧૨ । વૈમાનિકના ત્રીજા દેવલોકથી માંડીને આઠમા દેવલોક સુધીના દેવોમાં બંધ સ્વામિત્વ વર્ણન કર્મગ્રંથ-૩ પ્ર. ૧૧૯. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં દેવોને ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં દેવોને ઓઘે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય વેદનીય મોહનીય નામ ૫ = ૧૦૧ ગોત્ર નામ-૫૦ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૫૦ પિંડપ્રકૃતિ-૨૭ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, વિંયંચાનુપૂર્વી તથા મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૭ : આતપ નામ કર્મ સિવાયની સાત પ્રકૃતિ. સ્થાવર-૬ : અસ્થિર ષટ્ક - ૫ ૨૬ ૨ આયુષ્ય અંતરાય ૯ ર ૨ ૫૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્ર. ૧૨૦. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ ? ઉ: ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૧૨૧. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૪૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૦ નામ-૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૧ = ૪૯ પ્ર. ૧૨૨. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન પ્ર. ૧૨૩. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૬ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૧, રસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પ્ર. ૧૨૪. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા એક પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-: તિર્યંચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડુપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કર્મગ્રંથ-૩ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મમય ૪- સંસ્થાન, અશુભ-નિ વહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩: દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચ ગોત્ર પ્ર. ૧૨૫. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોટા - ૧ અંતરાય - ૫ = ૭૦ નામ-૩૨ : પિડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૧૨૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય તથા બંધમાં નવી કેટલી દાખલ થાય છે? ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી તથા બંધમાં બે દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૧૨૭. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૩ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૨ નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વૈમાનિકના નવમા દેવલોકથી નવÅવેયક સુધી બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૧૨૮. આ જીવોને ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ઓધે ૯૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - ૫ ૨૬ ૨ આયુષ્ય અંતરાય - - - પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર ષટ્ક નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ- કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪- વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી ૫ ૨૬ ૨ ૯ ૧ ૫ = ૯૭ પ્ર. ૧૨૯. આ જીવોને ઓધમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ઓઘમાંથી એક પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : જિનનામકર્મ ઉ : આ જીવોને બંધમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય નામ ગોત્ર આયુષ્ય અંતરાય પ્ર. ૧૩૦. આ જીવોને મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? વેદનીય નામ - - પ્રશ્નોત્તરી ૯ ૧ ૫ = ૯૬ ર ૪૭ નામ-૪૬ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૪૬ પ્ર. ૧૩૧. આ જીવોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને મિથ્યાત્વના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને કુંડક સંસ્થાન. ૨ ૪૬ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કર્મગ્રંથ-૩ પ્ર. ૧૩૨. આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૯૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૧ નામ - ૪૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૨ નામ-૪૪ : પિંડપ્રકૃતિ-૨૩, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૬ = ૪૪ પિંડપ્રકૃતિ-૨૩ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, દારિક-તૈજસ કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧થી ૫ સંઘયણ, ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી પ્ર. ૧૩૩. આ જીવોને સાસ્વાદનના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૧ પ્રકૃતિઓનો અંત તથા ૧ નો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૨ : પિંડપ્રકૃતિ-૯, સ્થાવર-૩ = ૧૨ પિંડપ્રકૃતિ-૯ : મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૧૩૪. આ જીવોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ: આ જીવોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર - ૫ = ૭૦ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ અંતરાય Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પ્રશ્નોત્તરી પ્ર. ૧૩૫. આ જીવોને મિશ્રના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? ઉં : આ જીવોને મિશ્રના અંતે બંધમાં નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : જિનનામ પ્ર. ૧૩૬. આ જીવોને ચોથે ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - ૬ ૧ ૫ = ૭૨ નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૩ પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી ૫ ૧૯ - ૧ આયુષ્ય અંતરાય પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અનુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પાંચ અનુત્તર દેવલોકમાં બંધ સ્વામિત્વનું વર્ણન ૫ ૧૯ ૧ વેદનીય નામ પ્ર. ૧૩૭. આ જીવોને કેટાલા ગુણસ્થાનક હોય છે ? ઉ : આ જીવો નિયમા સમકિતી હોય છે તેથી એક ચોથું ગુણસ્થાનક જ હોય છે. પ્ર. ૧૩૮. આ જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ વેદનીય મોહનીય ૧ નામ ગોત્ર ૫ = હર નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૩ આયુષ્ય અંતરાય = - - ૨ ૩૩ ર ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ -કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને મનુષ્યાનુપૂર્વી ૪૨ પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર એકેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય, એ ૭ માર્ગણાઓમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૧૩૯. આ સાત માર્ગણાઓમાં ઓઘે તથા મિથ્યાત્વે બંધમાં કટેલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : આ સાત માર્ગણાઓમાં ઓધે તથા મિથ્યાત્વે ૧૦૯ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય આયુષ્ય ગોત્ર અંતરાય - - ૫ ૨૬ ૨ - ૯ ૨ ૫ = ૧૦૯ વેદનીય નામ છ નવઈ સાસણિવિષ્ણુ સુહુમ તેર, કેઈ પુણ બિતિ ચઉં નવઈ । તિરિય નરાઉહિં વિણા, તણુ પતિ ન જંતિ જઓ ।। ૧૩ । - નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧ પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર- ૧૦ = ૫૮ પિંડપ્રકૃતિ-૩૧ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પાંચજાતિ, ઔદારિક તૈજસ-કાર્મણ શ૨ી૨, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી અને મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૭ : જિનનામ સિવાયની સાત પ્રકૃતિ ૨ ૧૮ ભાવાર્થ : સાસ્વાદન ગુણસ્થાનકે સૂક્ષ્મ તેર વિના ૯૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. કેટલાક આચાર્યો બે આયુષ્ય વિના ૯૪ પ્રકૃતિઓ પણ માને છે, કારણ કે શરી૨ પર્યાપ્તિથી પર્યાપ્તા જીવોને બીજું ગુણસ્થાનક હોતું નથી. ।। ૧૩ ।। Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પ્રશ્નોત્તરી પ્ર. ૧૪૦. આ જીવોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને મિથ્યાત્વના અંતે ૧૩ અથવા ૧૫ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૧ પિંડપ્રકૃતિ-૬ : એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવઢું સંઘયણ, હુંડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ નામકર્મ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્તા અને સાધારણ આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્ય તથા મનુષ્યાયુષ્ય આ બેનો અંત અધિક ગણતા ૧૫નો અંત થાય છે. પ્ર. ૧૪૧. આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૯૬ અથવા ૯૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય પ દર્શનાવરણીય ૯ વેદનીય -૨ નામ- ૪૭ મોહનીય ૨૪ ૨ અથવા૦ ગોત્ર ૨ ૫ ૯૬ અથવા ૯૪ આયુષ્ય અતંરાય નામ-૪૭ : ડિપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર- ૬ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧થી ૫ સંઘયણ, ૧થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨વિહાયોગતિ, તિર્યંચ- મનુષ્યાનુપૂર્વી - - પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય અને અયશ તત્વ તો બહુશ્રુતો જાણે પ્ર. ૧૪૨. સાસ્વાદન ગુણસ્થાનકે આ જીવો આયુષ્યનો બંધ શા માટે ન કરે ? ઉ : સાસ્વાદન ગુણસ્થાનકે આ જીવો આયુષ્યનો બંધ કરતા નથી. કારણ કે એકેન્દ્રિય માર્ગણામાં બીજું સાસ્વાદન ગુણસ્થાનક અપર્યાપ્તાવસ્થામાં હોય છે. સાસ્વાદન ગુ ણસ્થાનકનો કાળ છ આવલિકા જેટલો હોય છે. જ્યારે અપર્યાપ્તાવસ્થાનો કાળ વધારે હોય છે. તે કારણથી શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય એટલે સાસ્વાદન ગુણસ્થાનકનો અંત થાય છે. આયુષ્યનો બંધ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી થાય છે તે વખતે સાસ્વાદન ગુણસ્થાનક હોતું નથી માટે આયુષ્યનો બંધ ધટતો નથી એમ લાગે છે. ૯૪ પ્રકૃતિઓનો બંધ ઠીક લાગે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કર્મગ્રંથ-૩ ઓહુ પર્ણિદિ તમે, ગઈ-તસે જિણિક્કારનરતિ ગુવિણા ! મણવય જોગે ઓહો, ઉરલે નરભેગુ તમિસ્સે || ૧૪ | ભાવાર્થ : પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં ઓઘ પ્રમાણે બંધ જાણવો. ગતિરસ જીવમાં (તેઉકાય=વાઉકાય) જિન આદિ ૧૧, મનુષ્યત્રિક તથા ઉચ્ચગોત્ર વિના ૧૦૫ પ્રકૃતિનો બંધ હોય છે. મનયોગ-વચનયોગમાં ઓઘ પ્રમાણે બંધ જાણવો. ઔદારિક કાયયોગમાં મનુષ્ય પ્રમાણે બંધ જાણવો અને દારિક મિશ્રમાં બંધ હવે કહેવાશે. તે ૧૪ છે. પંચેન્દ્રિય ત્રસકાયમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૧૪૩. પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતઓ હોય છે? કઈ કઈ? ઉ: પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં ઓધે ૧૨૦ પ્રકૃતઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૭ ગોત્ર - ૨ અંતરાય - = ૧૨૦ પ્ર. ૧૪૪. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉ: ઓધમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : પિડપ્રકૃતિ-૨, પ્રત્યેક-૧ = ૩ પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૧૪૫. મિથ્યાત્વ ગુણસ્થાનકે આ માર્ગણાઓમાં કેટલી પ્રકૃતિનો બંધ હોય છે? કઈ કઈ? ઉ : પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય ૨ ૬૪. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - મોહનીય આયુષ્ય - ૪ નામ - ગોત્ર અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર- ૧૦ = ૬૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રશ્નોત્તરી પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, ૫-જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ- કામણ શરીર, ઔદારિક-વૈક્રિય-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ અને ૪-આનુપૂર્વી પ્રત્યેક-૭ : જિનનામકર્મ સિવાયની સાત પ્રકૃતિ પ્ર. ૧૪૬. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ઃ પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૧૪૭. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૧ = ૫૧ પિડપ્રકૃતિ-૨૯ : તિર્યચ-મનુષ્ય-દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસકામણ શરીર, ઔદારિક-વૈક્રિય- અંગોપાંગ, ૧ થી ૫ સંઘયણ, ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨- વિહાયોગતિ, તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : જિનનામ, આતપ સિવાયની છ પ્રકૃતિ સ્થાવર-૬ : અસ્થિર પર્ક પ્ર. ૧૪૮. સાસ્વાદન ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ? ઉ : સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા રનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ટીવેદ Page #53 -------------------------------------------------------------------------- ________________ ४५ કર્મગ્રંથ-૩ આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય . પ્ર. ૧૪૯. મિશ્ર ગુણસ્થાનકે બંધમા કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : પંચેન્દ્રિય તથા ત્રસકાય માર્ગણામાં મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોટા - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પિંડપ્રકૃતિ-૧૮ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વદિ, શુભ વિહાયોગતિ, મનુષ્ય-દેવાનુપૂર્વી પ્રત્યેક-પ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલધુ, નિર્માણ ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ પ્ર. ૧૫૦. મિશ્ર ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ ત્રીજા મિશ્ર ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી અને નવી ત્રણ દાખલ થાય છે. આયુષ્ય-૨ : દેવાયુષ્ય, મનુષ્પાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૧૫૧. ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : પંચેન્દ્રિયજાતિ તથા ત્રસકાય માર્ગણામાં ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર- ૩ = ૩૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પ્રશ્નોત્તરી પ્ર. ૧૫૨ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય - ૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૫ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી પ્ર. ૧૫૩. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : એ બે માર્ગણામાં પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે. ૬ ર જ્ઞાનાવરણીય મોહનીય ૧ ૩૨ ગોત્ર ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ ૩૨ પ્ર. ૧૫૪. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ : પાંચમા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય - - ૫ ૧૫ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૫ ૧૧ ૧ - આયુષ્ય અંતરાય - પ્ર. ૧૫૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : એ બે માર્ગણામાં છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ વેદનીય નામ મોહનીય ૧ ગોત્ર ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ - - - વેદનીય નામ ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૬ અથવા ૭ પ્રકૃતિનો અંત થાય છે. વેદનીય - ૧ : અશાતાવેદનીય મોહનીય-૨ : અતિ અને શોક આયુષ્ય : દેવાયુષ્યનો અંત અથવા નહિ નામ-૩ : (સ્થાવર-૩) અસ્થિર, અશુભ અને અયશ બે નવી દાખલ થાય છે નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ = ૩૨ પ્ર. ૧૫૬. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? તથા નવી કેટલી દાખલ થાય છે ? - R ૩૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કર્મગ્રંથ-૩ - અ. ૧૫૭ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓને બંધ થાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦૧ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૮/પ૯ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૩૧ પ્ર. ૧૨૮. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-ર : નિદ્રા, પ્રચલા પ્ર. ૧૫૯. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં ૫૬ પ્રકૃતિઓ હોય જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય ૫ = ૫૬ નામ-૩૧ : પિડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૧૬૦. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૯ = ૩૦ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વણદિ, શુભ વિહાયોગતિ અને દેવાનું પૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામકર્મ, નિર્માણ અને ઉપઘાત ત્રસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, સુભ, સુભગ, સૂક્ષ્મ અને આદેય Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પ્રશ્નોત્તરી પ્ર. ૧૬૧. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૬ નામ-૧ : યશનામકર્મ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૧૬૨. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪: હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા પ્ર. ૧૬૩. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિ બંધાય છે? કઈ કઈ ? ઉઃ નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૫ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્રા - ૧ અંતરાય - ૫ = ૨૨ મોહનીય-૫ : સંજવલન-૪ કષાય અને પુરૂષવેદ પ્ર. ૧૬૪. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ: નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : ૫ રૂષવેદ પ્ર. ૧૬૫. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધમાં હોય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૧ به می Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કર્મગ્રંથ-૩ પ્ર. ૧૬૬. નવમાં ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ? ઉ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન ક્રોધ પ્ર. ૧૬૭. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ: નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં ૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૩ આયુષ્ય - 2 નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૦ પ્ર. ૧૬૮ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન માન પ્ર. ૧૬૯. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ: નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે બંધમાં ૧૯ પ્રકૃતિઓ હોય છે . જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૨ આયુષ્ય - ૦ નામ - ૧ - ૧ અંતરાય - ૫ = ૧૯ પ્ર. ૧૭૦. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ : નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન માયા. પ્ર. ૧૭૧. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે બંધમાં ૧૮ પ્રકૃતિઓ હોય છે. ગોત્ર Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૧ પ્રશ્નોત્તરી જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૮ પ્ર. ૧૭૨. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન લોભ પ્ર. ૧૭૩. દશમા ગુણસ્થાનકે બંધમાં કરેલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ દશમા ગુણસ્થાનકે બંધમાં ૧૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - - ૧ ગોત્ર અંતરાય પ્ર. ૧૭૪. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ દશમા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫=૧૬ પ્ર. ૧૭૫. ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકમાં બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકમાં બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય પ્ર. ૧૭૬. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? આ ઉઃ તેરમા ગુણસ્થાનકના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય પ્ર. ૧૭૭. ચૌદમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? ઉ : ચૌદમાં ગુણસ્થાનકે એકપણ પ્રકૃતિ બંધમાં હોતી નથી માટે તેને અબંધક ગુ સસ્થાનક કહેવાય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૨ કર્મગ્રંથ-૩ તેઉકાય-વાઉકાય જીવોમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૧૭૮. તેઉકાય-વાઉકાય જીવોને ઓધે તથા મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાયા છે? કઈ કઈ? ઉઃ તેઉકાય-વાઉકાય માર્ગણામાં ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૧ નામ - ૫૬ ગોત્ર અંતરાય - ૫ = ૧૦૫ આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય નામ-૫૬ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૭, ગસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૬ પિંડપ્રકૃતિ-૨૯ : તિર્યંચગતિ, પ-જાતિ, ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન,૪-વર્ણાદિ, ૨- વિહાયોગતિ અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૭ : જિનનામ સિવાયની સાત પ્રકૃતિ પ્ર. ૧૭૯. તેઉકાય-વાઉકાય જીવો ૧૫ પ્રકૃતિઓ નથી બાંધતા તે શા કારણથી ? ઉ : તેઉકાય-વાઉકાય જીવો મરીને દેવ, નરક તથા મનુષ્ય થતાં નથી માટે દેવગતિ પ્રાયોગ્ય, નરકગતિ પ્રાયોગ્ય અને મનુષ્યગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ કરતા નથી તથા ગુણ પ્રત્યયિક ત્રણ પ્રકૃતિઓ તે ગુણસ્થાનકના અભાવે બાંધતા નથી તથા તિર્યંચમાં જતા હોવાથી ઉચ્ચ ગોત્ર બાંધતા નથી માટે ૧૦૫ પ્રકૃતિઓનો બંધ કરે છે. મનયોગ-વચનયોગ માર્ગણામાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૧૮૦. મનયોગ-વચનયોગ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ઉ: મનયોગ-વચનયોગ માર્ગણામાં ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૧૮૧. મનયોગ-વચનયોગ માર્ગણાઓમાં ઓધમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ: મનયોગ-વચનયોગ માર્ગણાઓમાં ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૭ : ગોટા અંતરાય - ૫ = ૧૨૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પ્રશ્નોત્તરી પ્ર. ૧૮૨. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? ઉઃ ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ પ્રત્યેક-૧ : જિનનામ કર્મ પ્ર. ૧૮૩. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪: પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૧૮૪. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન અને નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ પ્ર. ૧૮૫. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-પ૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૧૮૬. બીજાના અંતે કેટલી પ્રકૃતિનો અંત અને અબંધ થાય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ નો અંત અને રનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : વીણધ્ધિત્રિક Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ કર્મગ્રંથ-૩ મોહનીય-પ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૧ + ૨ ઃ તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભ વિદાય ગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૧૮૭. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - પ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૧૮૮. ત્રીજાના અંતે કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ? ઉ : ત્રીજાના અંતે ત્રણ પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-: દેવાયુષ્ય, મનુષ્પાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૧૮૯. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૧૯૦. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉ: ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નામ-૫ : પિંડપ્રકૃતિ-પ પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી પ્ર. ૧૯૧. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર = ૫ ૧૫ ૧ - - આયુષ્ય અંતરાય ww પ્ર. ૧૯૩. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય પ ૧૧ ૧ - નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૧૯૨. પાંચમા ગુણસ્થાનકને અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકને અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય - આયુષ્ય અંતરાય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવ૨-૩ ૩૨ પ્ર. ૧૯૪. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ૬ ૧ ૫ = ૬૭ - વેદનીય નામ - પ્રશ્નોત્તરી વેદનીય નામ ર ૩૨ = ૬૩ ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત તથા નવી બે દાખલ થાય છે. વેદનીય-૧ : અશાતા વેદનીય મોહનીય-૨ : અતિ, શોક, આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૨ : આહા૨ક શરીર, અને આહારક અંગોપાંગ દાખલ થાય છે. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશનો અંત થાય છે. ર ૩૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ અ. ૧૯૫. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોટા - ૧ અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૩૧ પ્ર. ૧૯૬. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૨ પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા, પ્ર. ૧૯૭. આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં પ૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ અંતરાય નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૧૦ = ૩૧ પ્ર. ૧૯૮. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૯ = ૩૦ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિર્માણ, અને ઉપઘાત ત્રણ-૯ : બસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર અને આદય ગોત્ર = ૫૬ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૭ પ્રશ્નોત્તરી પ્ર. ૧૯૯. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં ૨૬ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - - મોહનીય ગોત્ર ૫ ૯ ૧ - પ્ર. ૨૦૦. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય } ? કઈ કઈ ? - આયુષ્ય અંતરાય ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૨૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ વેદનીય ૦ નામ ૫ - ૨૨ પ્ર. ૨૦૧. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ KS? ૫ ૫ ૧ - આયુષ્ય અંતરાય ૫ ૪ ૧ ૪ વેદનીય ૭ નામ ૫ = ૨૬ W - ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : પુરૂષવેદ આયુષ્ય અંતરાય ૐ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધમાં ૨૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ વેદનીય નામ મોહનીય ગોત્ર - ૫. ૨૦૨. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ? કઈ કઈ ? પ્ર. ૨૦૩. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ jઈ ? - ૧ 911 ૧ - - ૧ ૧ - ૫- ૨૧ 1 પ્ર. ૨૦૪. નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન ક્રોધ ૧ ૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કર્મગ્રંથન પ્ર. ૨૦૫. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? | ઉઃ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે બંધમાં ૨૦ પ્રકૃતિઓ હોય છે. પ્ર. ૨૦૬. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ઉઃ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલનમાન પ્ર. ૨૦૭. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉ: નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૨૦૮. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ઉ: નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન માયા પ્ર. ૨૦૯. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ: નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૮ પ્ર. ૨૧૦. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલનલોભ . પ્ર. ૨૧ ૧. દશમા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? ઉઃ દશમા ગુણઠાણે બંધમાં ૧૭ પ્રકૃતિઓ હોય છે. પ્ર. ૧૨. દશમા ગુણઠાણાના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ઉઃ દશમાં ગુણઠાણાના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૬ Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૯ પ્રશ્નોત્તરી પ્ર. ૨૧૩. ૧૧-૧૨-૧૩ ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે.? ઉ : ૧૧-૧૨-૧૩ ગુણઠાણે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ૧૩માના અંતે તેનો અંત થાય છે. પ્ર. ૨૧૪. ઔદારિક કાયયોગમાં ઓધે કેટલી પ્રકૃતિઓનો બંધ હોય છે? કઈ કઈ? ઉ: ઔદારિક કાયયોગમાં ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે. પ્ર. ૨૧૫. ઔદારિક કાયયોગમાં ગુણસ્થાનક કેટલા હોય છે? તથા દરેક ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? ઉ: ઔદારિક કાયયોગમાં ૧ થી ૧૩ ગુણસ્થાનક હોય છે, તેમાં દરેક ગુણસ્થાનકે બંધ આ પ્રમાણે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. સાસ્વાદન મિશ્ર અવિરતિ દેશવિરતિ ૧૦૧ ૬૯ , પ્રમત્ત ૬૩ ૫૬ ૨૬ અપ્રમત્ત અપૂર્વકરણના ૧લા ભાગે અપૂર્વકરણના ૨ થી ૬ ભાગે અપૂર્વકરણના ૭મા ભાગે અનિવૃત્તિકરણના ૧લા ભાગે અનિવૃત્તિકરણના ૨ જા ભાગે અનિવૃત્તિકરણના ૩ જા ભાગે અનિવૃત્તિકરણના ૪થા ભાગે અનિવૃત્તિકરણના પમા ભાગે દશમાં ગુણસ્થાનકે ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે ૨૧ * ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઔદારિક મિશ્ર કાયયોગમાં બંધ-સ્વામિત્વનું વર્ણન આહાર છગ વિણોહે, ચઉદસસઉ મિચ્છિ જિણપણગ હીણું | સાસણિ ચઉં નવઈ વિણા, તિરિયનરાઉ સુહુમ તેર ॥ ૧૫ II અણ ચઉં વીસાઈ વિણા, જિણ પણ જુય સમ્મિ જોગીણો સાયં । ભાવાર્થ : આહારક-૬ વિના ઓથે બંધ જાણવો, જિનાદિ પાંચ સિવાય મિથ્યાત્વે ૧૦૯ પ્રકૃતિઅ બંધાય છે. તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, સૂક્ષ્માદિ-૧૩ સિવાય સાસ્વાદને ૯૪ બંધાય છે અનંતાનુબંધી આદિ-૨૪ તથા મનુષ્યગતિ પંચક સિવાય તથા જિન આદિ પાંચ અધિ કરતાં સમકિતીએ ૭૦ બંધાય છે. તથા તેરમા ગુણઠાણે એક શાતાવેદનીય બંધાય છે ।।૧૫। પ્ર. ૨૧૬, ઔારિક મિશ્ર કાયયોગમાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : ઔદારિક મિશ્ર કાયયોગમાં ઓઘે ૧૧૪ પ્રકૃતિઓ બંધાય છે દર્શનાવરણીય ૯ ૨ ૫ = ૧૧૪ જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૨૬ ૨ આયુષ્ય અંતરાય - - કર્મગ્રંથ-૩ વેદનીય નામ પ્ર. ૨૧૭. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ? ઉ : ઓઘમાંથી પાંચ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪, પ્રત્યેક-૧ :: પિંડપ્રકૃતિ-૪ : દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામ નામ-૬૩ : પિંડપ્રકૃતિ-૩૫, પ્રત્યેક-૮, બસ-૧૦, સ્થાવર- ૧૦ = ૬૩ પિંડપ્રકૃતિ-૩૫ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫-જાતિ, ઔદારિક-વૈક્રિય તૈજસ-કાર્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, ૬ -સંધયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ ૨- વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી - ૨ ૬૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૧ પ્રશ્નોત્તરી પ્ર. ૨૧૮. મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં ૧૦૯ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ - ૨ નામ - ૫૮ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૯ નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર- ૧૦ = ૫૮ પિંપ્રકૃતિ-૩૧ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચ જાતિ, ઔદારિક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૭ : જિનનામ સિવાયની સાત પ્રકૃતિ પ્ર. ૨૧૯. મિથ્યાત્વના અંતે કરેલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૧૫ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : નપુંસકવેદ, મિથ્યાત્વ આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૧ પિંડપ્રકૃતિ-૬ : એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૨૨૦. બીજા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણઠાણે ઔદારિક મિશ્ર કાયયોગમાં ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૦ નામ - ૪૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૪ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર- ૬ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧ થી ૫ સંઘયણ. ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-- વહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૬ : જિનનામ અને આત૫ નામકર્મ સિવાય Page #69 -------------------------------------------------------------------------- ________________ કર કર્મગ્રંથ-૩ પ્ર. ૨૨૧. બીજા ગુણઠાણાના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ : બીજા ગુણઠાણાના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે. તથા મનુષ્યગતિ આદિ પાંચનો અબંધ થાય છે. દર્શનાવરણીય - ૩ઃ થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ નામ-૨૦ઃ પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૨૦ પિંડપ્રકૃતિ-૧૬ : તિર્યંચગતિ, મધ્યમ-સંઘયણ, મધ્યમ૪- સંસ્થાન અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૨૨ ૨. ચોથા અવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ નવી દાખલ થાય છે? કઈ કઈ? ઉઃ ચોથા અવિરતિ ગુણસ્થાનકે પાંચ પ્રકૃતિઓ દાખલ થાય છે નામ-૫ : પિંડપ્રકૃતિ-૪, પ્રત્યેક-૧ = પ પિંડપ્રકૃતિ–૪: દેવદ્રિક અને વૈક્રિયદ્ધિક પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૨૨૩. ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ઔદારિક મિશ્ર કાયયોગમાં ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૦ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર- ૩ = ૩૨ પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ- કાર્મણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : આતપ અને ઉદ્યોત સિવાયની છ પ્રકૃતિ સ્થાવર-૩: અસ્થિર, અશુભ અને અયશ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્ર. ૨૨૪. તેરમા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: ઔદારિક મિશ્ર કાયયોગમાં બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતા વેદનીય પ્ર. ૨૨૫. ઔદારિક મિશ્ર કાયયોગમાં કેટલા ગુણસ્થાનક હોય છે? ક્યા ક્યા? ઉ દારિક મિશ્ર કાયયોગમાં ૧-૨-૪ અને ૧૩ એમ ચાર ગુણસ્થાનકો હોય છે. વિષ્ણુ તિરિ નરાઉ કમૅવિ એવ માહાર દુગિ ઓહો ! ૧૬ II ભાવાર્થ : આહારક ષક તથા તિર્યંચાયુષ્ય અને મનુષ્પાયુષ્ય એમ આઠ સિવાય ઓઘે ૧૧૨ પ્રવૃતિઓ કાર્પણ કાયયોગમાં હોય છે. બાકી ઔદારિક મિશ્ર કાયયોગની જેમ જાણવી. બાહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં ઓઘ એટલે બીજા કર્મગ્રંથ પ્રમાણે જણવું ૧૬ || પ્ર. ૨૨ ૬. કાર્પણ કાયયોગમાં ગુણસ્થાનકો કેટલા હોય છે ? ઉ: કાર્મણ કાયયોગમાં ૧-૨-૪-૧૩ મિથ્યાત્વ સાસ્વાદન અવિરતિ સમ્યક દષ્ટિ તથા યોગિ કેવલી ગુણસ્થાનકો હોય છે. ૧-૨-૪ અપાંતરાલ ગતિમાં (વિગ્રહગતિ) તથા પયોગિ કેવલી સમુઘાત વખતે ૩-૪-૫ સમયે હોય છે. પ્ર. ૨૨૭. કાર્પણ કાયયોગમાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ કાશ્મણ કાયયોગમાં ઓથે બંધમાં ૧૧૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૦ નામ - ૬૩ * . ગોત્ર અંતરાય ૫ = ૧૧૨. નામ-૬૩ : પિંડપ્રકૃતિ-૩૫, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૩ પિંડપ્રકૃતિ-૩૫ : ૩-ગતિ, પ-જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ- કાર્મણ શરીર, દારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬- સંસ્થાન ૪- વર્ણાદિ, ૨-વિહાયોગતિ, ૩આનુપૂર્વી, (નરકગતિ, નરકાનુપૂર્વી સિવાય) પ્ર. ૨૨૮. કાર્પણ કાયયોગમાં ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ છે? કઈ કઈ? ઉઃ કાશ્મણ કાયયોગમાં ઓઘમાંથી પાંચ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-પ પિડપ્રકૃતિ-૪, પ્રત્યેક-૧ = ૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પિંડપ્રકૃતિ-૪ : દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૨૨૯. કાર્મણ કાયયોગમાં પહેલા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે “ કઈ કઈ ? ઉ : કાર્મણ કાયયોગમાં પહેલા ગુણઠાણે બંધમાં ૧૦૭ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય વેદનીય નામ જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૨૬ ૨ આયુષ્ય અંતરાય ૯ ૭ ૫ = ૧૦૭ નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮ પિંડપ્રકૃતિ-૩૧ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પાંચ જાતિ, ઔદારિક-તૈજસ-કાર્યણ શરીર ઔદારિક અંગોપાંગ, ૬-સંધયણ, ૬- સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વ તથા મનુષ્યાનુપૂર્વી ઉ : કાર્મણ કાયયોગમાં બીજા ગુણઠાણે બંધમાં ૯૪ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય વેદનીય નામ પ્રત્યેક-૭ : જિનનામ સિવાયની સાત પ્રકૃતિ પ્ર. ૨૩૦. કાર્મણ કાયયોગમાં પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અં થાય છે ? કઈ કઈ ? ૫ ૨૪ ૨ જ્ઞાનાવરણીય મોહનીય ૦ ગોત્ર ૫ = ૯૪ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ ઉ : કાર્મણ કાયયોગમાં પહેલા ગુણસ્થાનકના અંતે ૧૩ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૧ પિંડપ્રકૃતિ-૬ ઃ એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવકું સંઘયણ અને હુંડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૨૩૧. કાર્મણ કાયયોગમાં બીજા ગુણઠાણે બંધમાં કટેલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? આયુષ્ય અંતરાય કર્મગ્રંથ-૩ - - - - ? ૨ ૫૮ - ૨ ૪૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૫ પ્રશ્નોત્તરી પ્ર. ૨૩૨. કાર્પણ કાયયોગમાં બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ કાર્પણ કાયયોગમાં બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૩૪ થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ =૧૫ પિંડુપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪, સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૨૩૩. ચોથા ગુણસ્થાનકે નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે નવી પાંચ પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪: દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૨૩૪. કાર્પણ કાયયોગવાળા જીવોને ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉઃ કાશ્મણ કાયયોગવાળા જીવોને ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૫ નામ-૩૭ પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, સસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પિંડપ્રકૃતિ-૧૮ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ , પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : આતપ, ઉદ્યોત, સિવાયની છ પ્રકૃતિ સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ 0 2 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૬ કર્મગ્રંથ-૩ પ્ર. ૨૩૫. કાર્મણ કાયયોગમાં તેરમા ગુણઠાણે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : કાર્મણ કાયયોગમાં તેરમા ગુણઠાણે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય આહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૩૬. આ બે યોગમાં કેટલા ગુણઠાણા હોય છે ? ક્યા ક્યા ? ઉ : આ બે યોગમાં માત્ર ૧ પ્રમત્ત ગુણસ્થાનક હોય છે. પ્ર. ૨૩૭. આહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં પ્રમત્ત ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : આહારક કાયયોગ તથા આહારક મિશ્ર કાયયોગમાં પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૧ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - - ૬ ૧ ૫ = ૬૩ મોહનીય-૧૧ : સંજ્વલન-૪ કષાય, હાસ્યષટ્ક અને પુરૂષવેદ આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ વેદનીય નામ - - સુર ઓહો વેઉર્ધ્વ, તિરિયનરાઉ રહિઓય તમ્મિસ્સે । વેયતિગાઈમ બિય તિય, કસાય નવ દુ ચઉ પંચ ગુણા ॥ ૧૭ || ર ૩૨ ભાવાર્થ : વૈક્રિય કાયયોગમાં દેવગતિની માફક બંધ જાણવો. વૈક્રિય મિશ્ર કાયયોગમાં તિર્યંચ અને મનુષ્યાયુષ્ય સિવાય દેવગતિની જેમ જાણવું. ત્રણ વેદ માર્ગણામાં નવ, અનંતાનુબંધી કષાયમાં ૧-૨, અપ્રત્યાખ્યાનીય કષાયમાં ૧થી ૪, પ્રત્યાખ્યાનીય કષાયમાં ૧ થી ૫ ગુ ણસ્થાનકો જાણવા. તેનો બંધ બીજા કર્મગ્રંથની જેમ જાણવો ।। ૧૦ ।। Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી વૈક્રિય કાયયોગમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૩૮. વૈક્રિય કાયયોગમાં ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ વૈક્રિય કાયયોગમાં ઓથે ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૫૩ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૪ નામ-પ૩ઃ પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર- ૭ = ૫૩ પ્ર. ર૩૯. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૪છે. પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પહેલા ગુણસ્થાનકે ૧૦૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - પર ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૩ નામ-પર : પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૭ = પર, પ્ર. ૨૪૧. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય - ૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૫ : પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧ = ૫ પિંડપ્રકૃતિ-૩ : એકેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ પ્ર. ૨૪૨. બીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકે બંધમાં ૯૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૭ ગોટા અંતરાય - ૫ = ૯૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પ્ર. ૨૪૩. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે ‘ કઈ કઈ ? ઉં : બીજા ગુણસ્થાનકના અંતે ૨૫નો અંત અને ૧ નો અબંધ થાય છે. દર્શનાવરણીય ૩ : થીણઘ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ નામ-૧૫ ઃ પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ પ્ર. ૨૪૪. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં ૭૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - ૫ ૧૯ ૧ આયુષ્ય અંતરાય - કર્મગ્રંથ-૩ ૬ ૦ ૫ = ૭૦ વેદનીય નામ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૨૪૫. ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ ઃ ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૪૬. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે. ર ૩૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૬૯ જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૩ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૨ નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ સ્થાવર-૩ = ૩૩ વૈક્રિય મિશ્ર કાયયોગમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૪૭. વૈક્રિય મિશ્ર કાયયોગમાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ વૈક્રિય મિશ્ર કાયયોગમાં ઓધે બંધમાં ૧૦૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૦ નામ - ૫૩ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૨ નામ-૫૩: પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૩ પ્ર. ૨૪૮. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૪૯. મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૦ નામ - પર ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-પર : પિંડપ્રકૃતિ-૨૮, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૭ = પર પ્ર. ૨૫૦. મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-પઃ પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, સ્થાવર-૧ = ૫ પિંડપ્રકૃતિ-૩ : એકેન્દ્રિયજાતિ, છેવકું સંઘયણ અને હુડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ અાયુ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૦ કર્મગ્રંથપ્ર. ર૫૧. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે ૯૪ પ્રકૃતિનો બંધ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૦ નામ - ૪૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૪ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પ્ર. ૨પ૨. સાસ્વાદન ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ઉ: સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-પ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, સ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૨પ૩. ચોથા ગુણસ્થાનકે બંધમાં નવી કેટલી દાખલ થાય છે? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં નવી ૧ દાખલ થાય છે. નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૫૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ વૈક્રિય મિશ્ર કાયયોગમાં ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૩ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૧ નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ત્રણ વેદમાં (પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ) બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૫૫. ત્રણ વેદમાં ગુણસ્થાનક કેટલા હોય છે ? ક્યા ક્યા ? ઉ : ત્રણ વેદમાં ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૨૫૬. ત્રણેય વેદમાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રણેય વેદમાં ઓઘે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૨૬ ર નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭ ૨૫૭. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ? કઈ કઈ ? ઉં : ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : પિંડપ્રકૃતિ-૨ : આહા૨ક શરીર અને આહારક અંગોપાંગ પ્રત્યેક-૧ : જિનનામકર્મ - આયુષ્ય અંતરાય - ઉ : ત્રણે વેદમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - ૫ ૨૬ ૨ પ્ર. ૨૫૮. ત્રણ વેદમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ૯ ૪ ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૨૫૯. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ : મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય – ૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય અંતરાય ૯ ૪ ૫ = ૧૨૦ વેદનીય નામ - - આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ વેદનીય નામ v પ્રશ્નોત્તરી . ' ૬૭ ર ૬૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કર્મગ્રંથ-૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪: સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ પ્ર. ૨૬૦. સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-પ૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૧ = ૫૧ પ્ર. ૨૬૧. સાસ્વાદનના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત અને અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદનના અંતે ૨૫ પ્રકૃતિઓનો અંત અને ૨ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય - ૩ઃ થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૩ઃ તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩: દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્રકર્મ પ્ર. ૨૬૨. મિશ્ર ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પ્રશ્નોત્તરી પ્ર. ૨૬૩. મિશ્રના અંતે બંધમાં નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ : મિશ્રના અંતે બંધમાં ત્રણ નવી પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : માયુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૬૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - મોહનીય ગોત્ર ૫ ૧૯ ૧ આયુષ્ય અંતરાય - - પ્ ૧૫ ૧ - નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૨૬૫. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૫ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું પણ, મનુષ્યાનુપૂર્વી પ્ર. ૨૬૬. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ ૧ ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૨૬૭. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉં : પાંચમા ગુણસ્થાનકના અંતે ચાર પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય આયુષ્ય અંતરાય ૬ ર ૫ - ૭૭ વેદનીય નામ - - - વેદનીય નામ - પ્ર. ૨૬૮. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. ર ૩૭ = ર ૩૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કર્મગ્રંથજ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોટા - ૧ અંતરાય - ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, રસ-૧૦સ્થાવર-૩ = ૩૨. પ્ર. ૨૬૯. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કે કઈ ? ઉઃ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. વેદનીય-૧ : અશાતા વેદનીય મોહનીય-૨ અરતિ અને શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ પ્ર. ૨૭૦. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બં છે ? કઈ કઈ? ઉ. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા બાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૨૭૧. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-: આહારક શરીર અને આહારક અંગોપાંગ પ્ર. ૨૭૨. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત છે? કઈ કઈ? ઉઃ આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે બે પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા અને પ્રચલા Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પ્રશ્નોત્તરી પ્ર. ૨૭૩. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગમાં ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય નામ ગોત્ર નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧ પ્ર. ૨૭૪. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? - - ઉ. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૯ = ૩૦ - - મોહનીય ગોત્ર ૫ ૯ ૧ પ્ર. ૨૭૫. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય નામ ગોત્ર . આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ - આયુષ્ય અંતરાય ૪ ૭ ૫ - ૫૬ - ૫ ૫ ૧ પ્ર. ૨૭૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય પ્ર. ૨૭૭. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? આયુષ્ય અંતરાય ૪ ૦ ૫ = ૨૬ - ૧ ૩૧ ૪ ૫ = ૨૨ ૧ 13 ૧ વેદનીય નામ ૧ ૧ Page #83 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ અનંતાનુબંધી કષાયમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૭૮. ઓધે તથા મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ ઓધે તથા મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ર મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૨૭૯. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ પહેલા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન અને નરકાનુપૂર્વ પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૨૮૦. બીજા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણઠાણે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ ગોત્ર Page #84 -------------------------------------------------------------------------- ________________ 99 પ્રશ્નોત્તરી અપ્રત્યાખ્યાનીય કષાયમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૮૧. ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાં ૧૧૮ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ર . મોહનીય . - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૫. . ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૮ નામ-૬૫ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૫ પ્ર. ૨૮૨. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ - નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્ર-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૨૮૩. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, હુડકસંસ્થાન, નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ પ્ર. ૨૮૪. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કરેલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-પ૧ : પિંડપ્રકૃતિ-ર૯, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૮ કર્મગ્રંથ-૩ અ. ૨૮૫. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા ૨ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪-સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન અશુભ વિહાયો ગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૨૮૬. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્ર-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૨૮૭. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ? ઉઃ ત્રીજા ગુણસ્થાનકના અંતે ૩ નવી પ્રવૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૨૮૮. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય કષાય માર્ગણાવાળા જીવોને બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭ 0 Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્રત્યાખ્યાનીય કષાય માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૮૯. પ્રત્યાખ્યાનીય કષાયમાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ S? ઉઃ પ્રત્યાખ્યાનીય કષાયમાં ઓધે બંધમાં ૧૧૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૫ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૮ નામ-૬૫ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૫ પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, ૫-જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ- કાર્મણ શરીર, દિારિક-વૈક્રિય અંગોપાંગ, ૬ -સંઘયણ, ૬- સંસ્થાન, ૪ -વર્ણાદિ, ૨ વિહાયોગતિ અને - આનુપૂર્વી પ્ર. ર૯૦. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ ? ઉઃ ઓઘમાંથી એક પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : જિનનામ પ્ર. ૨૯૧. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪: પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ર૯૨. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨, આયુષ્ય-૧, નામ-૧૩ = ૧૬ મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક થાન અને નરકાનુપૂર્વી Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કર્મગ્રંથન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ પ્ર. ૨૯૩. બીજા ગુણઠાણે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૨૯૪. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે ઉઃ બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત અને ૨ પ્રકૃતિનો અબંધ થાય છે દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૩ઃ તિર્યંચાયુષ્યનો અંત તથા મનુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધયમ-૩ સંસ્થાન, અશુ વિહાય ગતિ અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૨૯૫. ત્રીજા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે? કઈ કઈ? ઉઃ ત્રીજા ગુણઠાણે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ર મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૬ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પ્રશ્નોત્તરી પ્ર. ૨૯૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓ નવી દાખલ થાય છે? કઈ કઈ? ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં નવી ત્રણ પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ર૯૭. ચોથા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણઠાણે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૨૯૮. ચોથા ગુણસ્થાનકના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે બંધમાંથી ૧૦ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય -૪ કષાય આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-પ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ અને મનુષ્યાનુપૂર્વી પ્ર. ૨૯૯. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ કર્મગ્રંથ-૩ સંજલણ તિગે નવદસ લોભે ચઉ અજઈ ક્રુતિ અનાતિગે । બારસ અચક્કુ ચક્ષુસુ પઢમા અહક્ખાય રિમ ચઉં II ૧૮ ॥ ભાવાર્થ : સંજવલન ક્રોધ માન માયામાં ૧ થી ૯ ગુણસ્થાનક, સંજવલન લોભમાં ૧ થી ૧૦ ગુણસ્થાનક, અવિરતિમાં ૧ થી ૪ ગુણસ્થાનક, અજ્ઞાનત્રિક બે અથવા ત્રણ ગુણસ્થાનક, ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શન માર્ગણામાં ૧ થી ૧૨ ગુણસ્થાનક, યથાખ્યાત ચારિત્રમાં ૧૧ થી ૧૪ એ ૪ ગુણસ્થાનક જાણવા જે ગુણઠાણે જેટલી પ્રકૃતિઓનો બંધ કહેલ હોય તે મુજબ જાણવો || ૧૮ || સંજવલન ક્રોધ માન માયા માર્ગણામાં બંધ સ્વામિત્વ પ્ર. ૩૦૦. સંજવલન ત્રિકમાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ક્યા ક્યા ? ઉ : સંજવલન ક્રોધ માન માયામાં ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૦૧. ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - - ૫ ૨૬ ર - - આયુષ્ય અંતરાય ૫ ૨૬ ર નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, બસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭ પ્ર. ૩૦૨. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ : ઓધમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામ-૩ : આહા૨ક શરીર, આહારક અંગોપાંગ અને જિનનામ પ્ર. ૩૦૩. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - - આયુષ્ય અંતરાય જ્ઞાનાવરણીય ૯ મોહનીય ૪ ગોત્ર ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ - 2 - - વેદનયી નામ ૪ ૫ = ૧૨૦ વેદનીય નામ - - -- ૨ ૬૭ ર ૬૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૩ પ્રશ્નોત્તરી પ્ર. ૩૦૪. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સ્થાન, અને નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪: સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૩૦૫. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : ડિપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, રસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૩૦૬. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિઓનો અંત તથા ૨ પ્રકૃતિઓનો અબંધ થાય દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્ય તથા દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ સહાયો ગતિ અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર Page #91 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ ૮૪ પ્ર. ૩૦૭. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૧૯ ૧ - - આયુષ્ય અંતરાય ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં નવી ૩ પ્રકૃતિઓ દાખલ થયા છે. આયુષ્ય-૨ : મનુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ નામ-૩૬ : ડિપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૩૦૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે! કઈ કઈ ? ૫ ૧૯ - - પ્ર. ૩૦૯. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - આયુષ્ય અંતરાય ૫ ૧૫ ૬ ૨ - ૧ ૫ - ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૩૧૦. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ' ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય G ૦ ૫ - ૭૪ આયુષ્ય અંતરાય વેદનીય નામ - પ્ર. ૩૧૧. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર - ૧ ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ - આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૫ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહે સંઘયણ અને મનુષ્યાનુપૂર્વી - - વેદનીય નામ - વેદનીય નામ - ર ૩૬ - ૨ ૩૭ ર ૩૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૫ પ્રશ્નોત્તરી પ્ર. ૩૧૨. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : પાંચમા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય પ્ર. ૩૧૩. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ = ૧૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૩૧૪. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય તથા કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૧ ૧ - ઉ. : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : અતિ અને શોક વેદનીય - ૧ : અશાતાવેદનીય આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહા૨ક શરીર અને આહારક અંગોપાંગ પ્ર. ૩૧૫. સાતમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? - આયુષ્ય અંતરાય . ઉ : સાતમા ગુણસ્થાનકે તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૫ ૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - વેદનીય નામ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧ ૬ ૦ ૫ - ૫૮ - - વેદનીય નામ - ૨ ૩૨ - ૧ ૩૧ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૬ કર્મગ્રંથ-૩ - પ્ર. ૩૧૬. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય ગોત્ર ઉ : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા પ્ર. ૩૧૭. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉઃ આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ - ૧ અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૩૧૮. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉં : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૯ = ૩૦ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન , ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત ત્રણ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર અને આદય પ્ર. ૩૧૯. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૨૬ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૭ પ્રશ્નોત્તરી પ્ર. ૩૨૦. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉઃ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા પ્ર. ૩૨ ૧/૧. નવમાં ગુણસ્થાનકના પહેલા તથા બીજા ભાગમાં કેટલી પ્રવૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૫ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય = ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૪ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્રા - ૧ અંતરાય - ૫ = ૨૧ પ્ર. ૩૨ ૧/૨. સંજવલન ક્રોધ માન માયામાં બંધ. કેટલા ગુણઠાણા સુધી જાણવો ? ઉ: સંજવલન ક્રોધ માર્ગણામાં ૧ થી ૯૨ ભાગ સુધી બંધ જાણવો. સંજવલન માન માર્ગણામાં ૧ થી ૯૩ ભાગ સુધી બંધ જાણવો. સંજવલન માયા માર્ગણામાં પહેલા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકના ચોથા ભાગ સુધી પ્રકૃતિઓનો બંધ જાણવો. સંજવલન લોભ કષાયમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૨૨. સંજવલન લોભ કષાયમાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉ: સંજવલન લોભ કષાયમાં ૧ થી ૧૦ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૩૨૩. ૧ થી ૯ ગુણસ્થાનકમાં બંધ કોની જેમ જાણવો? ઉ: ૧ થી ૯ ગુણસ્થાનકમાં સંજવલન લોભ માર્ગણામાં બંધ, સંજવલન ક્રોધની માફક જાણવો તે આ પ્રમાણે : મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ८८ કર્મગ્રંથ-૩ સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. અવિરતિ ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. પ્રમત્ત ગુણસ્થાનક 33 પ્રકૃતિઓ બંધાય છે. અપ્રમત્ત ગુણસ્થાનકે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. અપૂર્વકરણ ૧લા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. અપૂર્વકરણ ૨ થી ૬ ભાગે ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. અપૂર્વકરણ ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણ ૧લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણ ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણ ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. અનિવૃત્તિકરણના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૩૨૪. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? ઉ: નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલનલોભ પ્ર. ૩૨૫. સંજવલન લોભ માર્ગણામાં દશમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ સંજવલન લોભ માર્ગણામાં દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૧૭. વેદનીય-૧ : શાતાવેદનીય નામ-૧ : યશનામકર્મ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૯ પ્રશ્નોત્તરી અવિરતિ ચારિત્ર માર્ગણામાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૨ ૬. ઓધે અવિરતિ ચારિત્ર માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ ઉઃ ઓથે અવિરતિ ચારિત્ર માર્ગણામાં ૧૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૫ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૮ નામ-૬૫ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૫ પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, ૫-જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ- કાર્મણ શરીર, દારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, ૪ નિપૂર્વી પ્ર. ૩ર૭. અવિરતિ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ઉઃ અવિરતિ માર્ગણામાં ૧ થી ૪ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૨૮. અવિરતિ માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બંધાય છે? કઈ ઈ? ઉઃ અવિરતિ માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૩૨૯. અવિરતિ માર્ગણામાં પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત Rાય છે? કઈ કઈ? ઉઃ અવિરતિ માર્ગણામાં પહેલા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮: નરકગતિ, એકેન્દ્રિયદિ ૪ જાતિ, છેવટ્ટે સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ પ્ર. ૩૩૦. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૨૪ ૨ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર આયુષ્ય અંતરાય નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૩૩૧. બીજા ગુણસ્થાનકના અંતે અંત તથા અબંધ કેટલી પ્રકૃતિનો થાય છે ? ક કઈ ? - ઉં : બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા ૨ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણઘ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્યનો અંત મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : ત્રિંર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત – - પ્ર. ૩૩૨. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૭ ગોત્ર ૫ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ વેદનીય નામ ૫ ૧૯ ૧ ૯ ૩ ૫ = ૧૦૧ આયુષ્ય અંતરાય - કર્મગ્રંથ-૩ - વેદનીય નામ = ૭૪ ૨ ૫૧ - રે ૩૬ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૧ પ્રશ્નોત્તરી પ્ર. ૩૩૩. ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી કેટલી પ્રવૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? - ઉ= ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી ત્રણ પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામ પ્ર. ૩૩૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર અતંરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ ર મતિઅજ્ઞાન મુતઅજ્ઞાન વિભંગજ્ઞાન માર્ગણાઓમાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૩૬. ત્રણ અજ્ઞાન માર્ગણામાં ઓધે તથા મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ ? ઉઃ ત્રણ અજ્ઞાન માર્ગણામાં ઓધે તથા મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર અંતરાય - ૫ = ૧૧૭ પ્ર. ૩૩૭. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩: પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, અને નરકાનુપૂર્વી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૩૩૮. બીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : બીજા ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. ૫. દર્શનાવરણીય ૨૪ ર જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - આયુષ્ય અંતરાય દર્શનાવરણીય-૩ : થીઘ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ - - - નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૩૩૯. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિઓનો અંત તથા ૨ પ્રકૃતિઓનો અબંધ થાય છે. ૫ ૧૯ આયુષ્ય-૨ : મનુષ્ય-દેવાયુષ્યનો અબંધ થાય છે. ૫. ૩૪૦. મિશ્ર ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ૦ ગોત્ર - ૧ ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ ૯ ૩ ૫ = ૧૦૧ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ ૪- સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩ : દુર્ભાગ, દુસ્વર, અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર આયુષ્ય અંતરાય વેદનીય નામ - કર્મગ્રંથ-૩ - - વેદનીય નામ ર ૫૧ 1 ર ૩૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શન માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૪૧. આ બે માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ઉઃ આ બે માર્ગણામાં ૧ થી ૧૨ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૪૨. બે માર્ગણામાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ બે માર્ગણામાં ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૭ ગોત્ર અતંરાય - ૫ = ૧૨૦ નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૧૭ પ્ર. ૩૪૩. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? ઉઃ ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ઃ આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામકર્મ પ્ર. ૩૪૪. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ: મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણી - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૩૪૫. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીયર : મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪: સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ કર્મગ્રંથ-૩ પ્ર. ૩૪૬. બીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૩૪૭. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓને અંત તથા અબંધ થાય છે? કઈ કઈ ? ઉઃ બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા ૨ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૩ઃ તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન અશુભ વિહાયોગતિ. તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૩૪૮. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૩૪૯. ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી કેટલી દાખલ થાય છે? ઉઃ ત્રીજા ગુણસ્થાનકના અંતે નવી ૩ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પ્રશ્નોત્તરી પ્ર. ૩૫૦. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - ઉં. ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય – ૫ ૧૯ ૧ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૩૫૧. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-પ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી - આયુષ્ય અંતરાય પ્ર. ૩૫૨. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ = ૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૩૫૩. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? - . ૫ ૧૫ ૧ ઉં. પાંચમા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય ૨ ૫ = ૭૭ આયુષ્ય અંતરાય પ્ર. ૩૫૪. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૧ ૧ આયુષ્ય અંતરાય - વેદનીય નામ 4 ૬ ૧ ૫- ૬૩ રે ૩૭ વેદનીય નામ વેદનીય નામ ૨ ૩૨ ર ૩૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૬ કર્મગ્રંથ-૩ પ્ર. ૩૫૫. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અંત તથા નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. વેદનીય-૧ : અશાતાવેદનીય મોહનીય-૨ : અતિ, શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહા૨ક શરીર, આહારક અંગોપાંગ પ્ર. ૩૫૬. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૯ ૧ - દર્શનાવરણીય ૬ - આયુષ્ય અંતરાય નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧ પ્ર. ૩૫૭. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં ઃ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બે પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. - પ્ર. ૩૫૮. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ૫ ૯ ૧ O ઉ : આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ મોહનીય ગોત્ર પ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧ ૫ - ૧૮ આયુષ્ય અંતરાય વેદનીય નામ - ૧ ૩૧ વેદનીય નામ = ૫૬ - - ૧ ૩૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૭ પ્રશ્નોત્તરી પ્ર. ૩૫૯. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, બસ-૯ = ૩૦ પ્ર. ૩૬૦. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં ઃ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ વેદનીય નામ મોહનીય ગોત્ર = ૨૬ નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૩૬૧. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? - - - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ મોહનીય ગોત્ર પ્ર. ૩૬૨. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગે કેટલી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? - ૫ ૯ ૧ - - ૫ = ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - - આયુષ્ય અંતરાય ૫ ૫ ૧ - જ્ઞાનાવરણીય ૪ ૦ મોહનીય ગોત્ર ૫ - ૨૧ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય ૪ ૦ ૫ = ૨૦ ૫ ૪ ૧ - આયુષ્ય અંતરાય ૫ ૩ ૧ આયુષ્ય અંતરાય - આયુષ્ય અંતરાય 3 ૫ - . - - વેદનીય નામ - વેદનીય નામ વેદનીય નામ - ૧ ૧ - - ૧ ૧ ૧ ૧ ૧ ૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ કર્મગ્રંથ-૩ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનવારણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ – ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૯ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૮ પ્ર. ૩૬૩. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન લોભ. પ્ર. ૩૬૪. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૧૭. પ્ર. ૩૬૫. દશમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૬ પ્ર. ૩૬૬. અગ્યાર-બારમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: અગ્યાર-બારમાં ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય યથાખ્યાત ચારિત્રમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૬૭. યથાવાત ચારિત્ર માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ઉ : યથાવાત ચારિત્રમાં ૧૧ થી ૧૪ ચાર ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૬ ૮. ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉ : ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ચૌદમા ગુણસ્થાનકે અબંધક હોય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ 2) મણનાણિ સગ જયાઈ સમઈય છેય ચઉ દુન્નિ પરિહારે । કેવલ ગિ દો ચરમા-જયાઈ નવ મઈસુઓહિ દુર્ગં ॥ ૧૯ || ભાવાર્થ : મન:પર્યવજ્ઞાનીને ૭ ગુણસ્થાનક ૬ થી ૧૨ હોય, સામાયિક છેદોસ્થાપનીય ચારિત્રમાં ૬ થી ૯ ૪ ગુણસ્થાનક હોય, પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં ૬-૭ ગુણસ્થાનક હોય, કેવલજ્ઞાન તથા કેવલદર્શન માર્ગણામાં ૧૩-૧૪ એ બે ગુણસ્થાનક હોય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન એ ૪ માર્ગણામાં ૪ થી ૧૨ એમ ૯ ગુણસ્થાનકો હોય છે. || ૧૯ || મન:પર્યવજ્ઞાનમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૬૯. ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ઓથે બંધમાં ૬૫ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૧ ૧ - દર્શનાવરણીય ૬ ૧ પ = ૬૫ આયુષ્ય અંતરાય નામ-૩૪ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૪ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાર્મણ શરીર, વૈક્રિય-આહારક-અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ૫ પ્ર. ૩૭૦. પ્રમત્ત ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ ૧૧ ૧ પ્રશ્નોત્તરી વેદનીય નામ આયુષ્ય અંતરાય - વેદનીય નામ ર ૩૪ ર ૩૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કર્મગ્રંથ-૩ પ્ર. ૩૭૧. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અંત તથા દાખલ કેટલી પ્રકૃતિઓ થાય છે? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે સાતનો અંત તથા બે નવી પ્રવૃતિઓ દાખલ થાય છે. મોહનીય-૨ : અરતિ, શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય વેદનીય-૧ : અશાતાવેદનીય નામ-૩ : સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ નવી બે દાખલ થાય છે. નામ-: આહારક શરીર અને આહારક અંગોપાંગ પ્ર. ૩૭૨. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ? ઉઃ સાતમા તથા આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧ પ્ર. ૩૭૩. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ? ઉ: આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે બે પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્ર. ૩૭૪. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી પ૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોટા અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૧૦ = ૩૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પ્રશ્નોત્તરી પ્ર. ૩૭૫. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓ નો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ - ૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૯ = ૩૦. પ્ર. ૩૭૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં ૨૬ પ્રકૃતિઓ હોય છે દર્શનાવરણીય વેદનીય જ્ઞાનાવરણીય મોહનીય નામ ગોત્ર - પ્ર. ૩૭૭. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ઉ : ૐ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા પ્ર. ૩૭૮. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય નામ ગોત્ર ૫ ૫ ૧ નવમાના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૯ ૧ - પ ૪ ૧ નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - આયુષ્ય અંતરાય - - - ૫ 3 ૧ આયુષ્ય અંતરાય આયુષ્ય અંતરાય ૪ ૭ ૫- ૨૬ આયુષ્ય અંતરાય - - - ૪ ૦ ૫ - ૨૨ ૪ ૭ ૫ = ૨૧ વેદનીય નામ ૪ ૭ ૫ = ૨૦ ૧ ૧ વેદનીય નામ - ૧ ૧ ૧ ૧ ૧ ૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - - ૫ ૨ ૧ ૫ ૧ ૧ - આયુષ્ય અંતરાય આયુષ્ય અંતરાય ૫ ૭ ૧ - - આયુષ્ય અંતરાય ૪ ૦ ૫ = ૧૯ - ૪ ૭ ૫ = ૧૮ - ઉ : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન લોભ વેદનીય નામ વેદનીયુ નામ પ્ર. ૩૭૯. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? પ્ર. ૩૮૦. દશમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકે બંધમાં ૧૭ પ્રકૃતિઓ હોય છે. . જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર ૪ ૦ ૫ કર્મગ્રંથ-૩ - વેદનીય નામ = ૧૭ - ઉં : અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય - - ૧ ૧ - ૧ ૧ પ્ર. ૩૮૧. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૬ પ્ર. ૩૮૨. અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ૧ ૧ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ્રશ્નોત્તરી -: સામાયિક, છેદોપસ્થાપનીય ચારિત્રમાં બંધ સ્વામિત્વનું વર્ણન : પ્ર. ૩૮૩. આ બે માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉઃ આ બે માર્ગણાઓમાં ૬ થી ૯ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૩૮૪. આ બે માર્ગણાઓમાં ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ આ બે માર્ગણાઓમાં ઓથે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૪ ગોત્ર - ૧ અંતરાય - પ = ૬૫ નામ-૩૪ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૪ પ્ર. ૩૮૫. આ બે માર્ગણાઓમાં છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: આ બે માર્ગણાઓમાં છઠ્ઠા ગુણસ્થાનકે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મેહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્રા - ૧ અંતરાય નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૩૮૬. આ બે માર્ગણાઓમાં છઠ્ઠાના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? તથા નવી કેટલી દાખલ થાય છે? ઉઃ છઠ્ઠાના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. વેદનીય-૧ : અશાતા વેદનીય મોહનીય-૨ : અરતિ, શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ, અયશ તથા નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ કર્મગ્રંથ-૩ પ્ર. ૩૮૭. સાતમા તથા આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાતમા તથા આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં પ૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૩૧ પ્ર. ૩૮૮. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ઉ : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાંગના અંતે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા પ્ર. ૩૮૯. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી બંધમાં ૫૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૩૯૦. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ? ઉ : આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫ પ્રત્યેક-૧, ત્રસ-૯ = ૩૦ પ્ર. ૩૯૧. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં ૨૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - નામ - ૧ ગોટા અંતરાય = ૨૬ - ૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ્રશ્નોત્તરી પ્ર. ૩૯૨. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪: હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્તા પ્ર. ૩૯૩. નવમા ગુણસ્થાનકના ૧ થી ૫ ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ ? ઉ: નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ - મોહનીય આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૧ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૩ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અતંરાય - ૫ = ૨૦ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૨ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૯ નવમાં ગુણસ્થાનરના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ . નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કર્મગ્રંથ-૩ -: પરિહાર વિશુદ્ધ માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન : - - પ્ર. ૩૯૪. પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? કયા કયા? ઉઃ પરિહાર વિશુદ્ધ ચારિત્ર માર્ગણામાં ૬ અને ૭ એમ બે ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૯૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ . નામ - ૩૨ ગોટા - ૧ અંતરાય • - ૫ = ૬૩ પ્ર. ૩૯૬. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ " તથા નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ ? ઉ : છઠ્ઠી ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. વેદનીય-૧ : અશાતાવેદનીય મોહનીય-ર : અરતિ અને શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ તથા નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર અને આહારક અંગોપાંગ પ્ર. ૩૯૭. સાતમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ સાતમા ગુણસ્થાનકે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રાસ-૧૦ = ૩૧ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ પ્રશ્નોત્તરી -: કેવલજ્ઞાન કેવલદર્શન માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન : પ્ર. ૩૯૮. આ માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ક્યા ક્યા? ઉઃ આ માર્ગણામાં ૧૩ અને ૧૪ બે ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૯૯. તેરમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? : તેરમા ગુણસ્થાનકે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ચૌદમાં ગુણસ્થાનકે અબંધક હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન એ ચાર માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૦૦. આ ચાર માર્ગણાઓમાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ઉઃ આ ચાર માર્ગણામાં ૪ થી ૧૨ એમ ૯ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૦૧. આ ચાર માર્ગણાઓમાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : આ ચાર માર્ગણાઓમાં ઓધે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૯ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૯ નામ-૩૯ પિંડપ્રકૃતિ-૨૦, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૯ પિડપ્રકૃતિ-૨૦ : દેવગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫- શરીર, ૩-અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪- વર્ણાદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુ મૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ પ્ર. ૪૦૨. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે ? ઉ: ઓઘમાંથી ર પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામ-૨ : આહારક શરીર અને આહારક અંગોપાંગ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મગ્રંથ-૩ પ્ર. ૪૦૩. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૪૦૪. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર અંતરાય - ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૦૫. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ ઃ છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૬૩ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪0૬. સાતમા તથા આઠમાના પહેલા ભાગના ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉઃ સાતમા તથા આઠમાના પહેલા ભાગના ગુણસ્થાનકમાં ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. - જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૪૦૭. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર મોહનયી ગોત્ર · - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ઉં : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય નામ – - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર પ્ર. ૪૦૮. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? - - ૫ ૯ ૧ - ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ મોહનીય ગોત્ર – - ૫ ૯ ૧ ૨૬ પ્ર. ૪૦૯. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગમાં કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ૫ = ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. - - દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - ૫ ૫ ૧ આયુષ્ય અંતરાય ૫ ૪ ૧ - ૫ - ૨૧ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - આયુષ્ય અંતરાય જ્ઞાનાવરણીય ૫ મોહનીય ૩ આયુષ્ય ગોત્ર ૧ અંતરાય નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. ૫ દર્શનાવરણીય ૪ ર આયુષ્ય O ૧ અંતરાય ૫ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૫ ૧ ૧ - આયુષ્ય અંતરાય . ૪ ૦ ૫ = ૫૬ દર્શનાવરણીય ૪ - 0 - ૪ ૦ ૫ - - - - - વેદનીય નામ ૪ ૦ ૫ ૪ ૭ ૫ વેદનીય નામ વેદનીય નામ વેદનીય નામ = ૨૦ - વેદનીય નામ = ૧૯ વેદનીય નામ = ૧૮ - પ્રશ્નોત્તરી ૧ ૩૧ - - ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્ર. ૪૧૦. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - - ૫ ૭ ૧ - આયુષ્ય અંતરાય - ૧૭ પ્ર. ૪૧૧. અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉ : અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ૫ ૧૯ ૧ અડઉવસમિ ચઉવેટિંગ ખઈએ ઈક્કાર મિચ્છ તિગિ દેસે । સુમિ સઠાણું તેરસ આહારગિ નિયનિઅ ગુણોહો || ૨૦ | ૪ ૦ ૫ ભાવાર્થ : ઉપશમ સમકિતમાં ૮ ગુણસ્થાનક, ક્ષયોપશમ સમકિત માર્ગણામાં ૪ થી ૭ ગુ ણસ્થાનક, ક્ષાયિકમાં ૪ થી ૧૪ ગુણસ્થાનક, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશવિરતિ, સૂક્ષ્મ સં૫રાય માર્ગણામાં પોતપોતાના ગુણસ્થાનક, આહારક માર્ગણામાં ૧ થી ૧૩ ગુ ણસ્થાનક હોય છે ! ૨૦ ઉપશમ સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન : પ્ર. ૪૧૨. ઉપશમ સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ઉ : ઉપશમ સમકિત માર્ગણામાં ૪ થી ૧૧ સુધીના ૮ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૧૩. ઓઘે ઉપશમ સમકિતમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં : ઓઘે ઉપશમ સમકિતમાં ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય G મોહનીય ૭ ગોત્ર ૫ = ૭૭ નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૦, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૯ આયુષ્ય અંતરાય - વેદનીય નામ - *** કર્મગ્રંથ-૩ - વેદનીય નામ ૧ ૧ ર ૩૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ પ્ર. ૪૧૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૫ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - મોહનીય ગોત્ર - નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૪૧૫. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૬ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય - ૫ ૧૯ ૧ ૬ 0 ૫= ૬૬ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ 1 ૫ ૧૫ ૧ - પ્ર. ૪૧૬. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં ઃ છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય - આયુષ્ય અંતરાય ૫ ૧૧ ૧ આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ ૭ ૫ = ૭૫ આયુષ્ય અંતરાય વેદનીય નામ • વેદનીય નામ ૦ ૫ = ૬૨ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૧૭. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય ? - - વેદનીય નામ ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય આયુષ્ય ગોત્ર અંતરાય પ્રશ્નોત્તરી વેદનીય નામ ર ૩૭ ૨ ૩૨ ૨ ૩૨ ૫ - ૧૮ પ્ર. ૪૧૮. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. ૧ ૩૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨. કર્મગ્રંથજ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૬ પ્ર. ૪૧૯, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ક કઈ? ઉ : આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૨ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૬ પ્ર. ૪૨૦. નવમાં ગુણસ્થાનકના પાંચેય ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ?. ઉ : નવમા ગુણસ્થાનકના ૧લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૫ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૮ પ્ર. ૪૨૧. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૧૭ પ્ર. ૪૨૨. અગ્યારમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉઃ અગ્યારમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પ્રશ્નોત્તરી -: ક્ષયોપશમ સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન : - પ્ર. ૪૨૩. ક્ષયોપશમ સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ઉ : ક્ષયોપશમ સમકિત માર્ગણામાં ૪ થી ૭ એમ ચાર ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૨૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - મોહનીય ગોત્ર - ૨ ૫ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ પ્ર. ૪૨૫. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર · - - - ૫ ૧૯ ૧ - - ૬ ૧ ૫- ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૨૬. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૫ ૧૫ ૧ ૫ ૧૧ ૧ આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ આયુષ્ય અંતરાય - આયુષ્ય અંતરાય આયુષ્ય અંતરાય - - - ૭૭ - - વેદાનીય નામ - ૬ ૧ ૫ = ૧૩ પ્ર. ૪૨૭. સાતમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : સાતમા ગુણસ્થાનકે બંધમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ગોત્ર નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, સ-૧૦ = ૩૧ ૫ = ૫૮ ૩૭ વેદનીય નામ વેદનીય નામ . વેદનીય નામ - - - - ૨. ૩૭ ૨ ૩૨ ર ૩૨ ૧ ૩૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ -: ક્ષાયિક સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન : : - પ્ર. ૪૨૮. ક્ષાયિક સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ક્યાં ક્યા ? ઉ : ક્ષાયિક સમકિત માર્ગણામાં ૧૧ ગુણસ્થાનક હોય છે. ૪ થી ૧૪ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૨૯. ચોથા ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - - - નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થવાર-૩ = ૩૭ પ્ર. ૪૩૦. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - ૫ ૧૯ ૧ ૫ ૧૫ ૧ - - આયુષ્ય અંતરાય . પ ૧૧ ૧ આયુષ્ય અંતરાય - આયુષ્ય અંતરાય - - - ç રે ૫ = ૭૭ પ્ર. ૪૩૧. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર ૬ ૧ ૫ - ૬૭ - ૬ ૧ ૫ – ૬૩ વેદનીય નામ C ૫ - ૧૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, બસ-૧૦ = ૩૧ કર્મગ્રંથ-૩ વેદનીય નામ વેદનીય નામ - - નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૩૨. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? - ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય પ્ દર્શનાવરણીય વેદનીય ૧ મોહનીય ૯ આયુષ્ય નામ ૩૧ ગોત્ર ૧ અંતરાય - ૨ ૩૭ ર ૩૨ - ૨ ૩૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૫. પ્રશ્નોત્તરી પ્ર. ૪૩૩. આઠમા ગુણસ્થાનકે બીજા થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકે બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૬ પ્ર. ૪૩૪. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૬ પ્ર. ૪૩૫. નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૪૩૬. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉઃ દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૭ પ્ર. ૪૩૭. ૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉઃ ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ચૌદમા ગુણસ્થાનકે એકપણ પ્રકૃતિ બંધાતી નથી. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કર્મગ્રંથ-૩ મિથ્યાત્વ માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૩૮. મિથ્યાત્વ માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ મિથ્યાત્વ માર્ગણામાં ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર- ૧૦ = ૬૪ સાસ્વાદન માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૩૯. સાસ્વાદન માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૧ ? - મિશ્ર સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન - પ્ર. ૪૪૦. મિશ્ર માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિશ્ર માર્ગણામાં ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર અંતરાય - ૫ = ૭૪ : દેશવિરતિ ચારિત્ર માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન : - પ્ર. ૪૪૧. દેશવિરતિ ચારિત્રમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : દેશવિરતિ ચારિત્રમાં ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૬ ૧ ૫ = ૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ -: સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં બંધ-સ્વામિત્વનું વર્ણન : - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર · - 1 જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - પ્ર. ૪૪૨. સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં કેટલી પ્રકૃતિ બંધાય છે ? કઈ કઈ ? ઉં ઃ સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૫ ૧૫ ૧ - - - ૫ છે ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૫ ૨૬ ૨ ૫ ૨૬ ર આયુષ્ય અંતરાય - દર્શનાવરણીય ૪ ૭ ૫ - ૧૭ - આહારી માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૪૩. આહારી માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે ? હું : આહારી માર્ગણામાં ૧ થી ૧૩ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૪૪૪. ઓથે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - - આયુષ્ય અંતરાય . નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭ પ્ર. ૪૪૫. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? હું : મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. :: - - વેદનીય નામ - - વેદનીય નામ વેદનીય નામ ૯ ૪ ૫ = ૧૨૦ વેદનીય નામ ૯ ૪ ૫ - ૧૧૭ - - - - પ્રશ્નોત્તરી ૨ ૩ર ૧ ૧ ૨ ૬૭ 5 રે ૬૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ ગોત્રી ૧૧૮ કર્મગ્રંથ-૩ પ્ર. ૪૪૬. સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોટા - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૪૪૭. મિશ્ર ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉ : મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ અંતરાય - પ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૪૪૮. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: ચોથા ગુણઓસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૭ પ્ર. ૪૪૯. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, રાસ-૧૦, સ્થાવર-૩ = ૩૨. પ્ર. ૪૫૦. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર અંતરાય - ૫ = ૬૩. અતરા - ૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પ્રશ્નોત્તરી પ્ર. ૪પ૧. સાતમા તથા આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉં : સાતમા તથા આઠમાના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૧૦ = ૩૧ પ્ર. ૪પર. આઠમાં ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ 'પ્ર. ૪પ૩. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૨૬ મોહનીય-૯ : સંજવલન-૪ કષાય, પુરૂષવેદ, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા પ્ર. ૪૫૪. નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગોમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉ : નવમાં ગુણસ્થાનકના ૧ લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કર્મગ્રંથ-૩ પ્ર. ૪૫૫. દશમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ અંતરાય - પ= ૧૭ પ્ર. ૪૫૬. ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? ઉ: ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શતાવેદનીય ગોત્ર પરમુવસમિ વર્દ્રતા આઉ ન બંધંતિ તેણ અજય ગુણે ! દેવ મણ આઉ હીણો દેસાઈસુ પુણ સુરાઉ વિણા | ૨૧ II ભાવાર્થ : ઉપશમ સમકિતમાં વિદ્યમાન જીવો આયુષ્યનો બંધ કરતા નથી તે કારણથી ચોથા અવિરતિ ગુણસ્થાનકે વિદ્યમાન જીવો દેવાયુષ્ય તથા મનુષ્પાયુષ્યનો બંધ કરતા નથી. દેશવરતિ તથા પ્રમત્ત ગુણસ્થાનકે દેવાયુષ્યનો બંધ કરતા નથી એમ જાણવું. ૨૧ . પ્ર. ૪૫૭. ઉપશમ સમકિતમાં જીવો શું કરતા નથી? ઉઃ ઉપશમ સમકિતમાં વિદ્યમાન જીવો આયુષ્યનો બંધ કરતા નથી. પ્ર. ૪૫૮. ઉપશમ સમકિત તથા ક્ષયોપશમ સમકિતમાં શું વિશેષતા હોય છે? ઉ : ક્ષયોપશમ સમક્તિમાં જીવોને મિથ્યાત્વ મોહનીયના દલીકોનો વિપાકોદય હોતો નથી પણ પ્રદેશોદય હોય છે જ્યારે ઉપશમ સમકિતમાં વિદ્યમાન જીવોને મિથ્યાત્વ મોહનયનો વિપાકોદય તથા પ્રદેશોદય હોતો નથી. ઓહ અટ્ટાર સયં આહાર દુગુણ માઈલેસ તિગે ! - તંતિત્કોણ મિચ્છ સાણાઈસુ સવ્વહિં ઓહો || ૨૨ // ભાવાર્થ : પહેલી ત્રણ લેગ્યામાં આહારકદ્ધિક સિવાય ૧૧૮ પ્રકૃતિઓ ઓધે બંધાય છે. જિનનામ વિના મિથ્યાત્વે બંધાય છે. સાસ્વાદન આદિમાં કર્મગ્રંથ બીજા પ્રમાણે બંધ જાણવો રરો Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પ્રશ્નોત્તરી પ્ર. ૪પ૯. પહેલી ત્રણ લેશ્યામાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : ઓથે બંધમાં ૧૧૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૫ ગોટા - ૨ અંતરાય - ૫ = ૧૧૮ નામ-૬૫ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૫ પ્ર. ૪૬૦. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર અંતરાય - ૫ = ૧૧૭ પ્ર. ૪૬૧. સાસ્વાદન ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોટા - ર અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૪૬૨. મિશ્ર ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ: મિશ્ર ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ : દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૪૬૩. અવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : અવિરતિ ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્રા અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ કર્મગ્રંથ-૩ પ્ર. ૪૬૪. દેશવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ દેશવિરતિ ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૬૭ પ્ર. ૪૬૫. પ્રમત્ત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : પ્રમત્ત ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોટા - ૧ અંતરાય - ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૬ ૬. કૃષ્ણ-નીલ કાપોત ત્રણ લેશ્યામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ક્યા ક્યા ? ૧ : કૃષ્ણ-નીલ કાપોત લેગ્યામાં ૧ થી ૪ ગુણસ્થાનક અથવા ૧ થી ૬ ગુણસ્થાનક હોય છે. તે નિરયનવૂણા ઉજ્જોઅચઉ નિરબારવિણ સુક્કા . વિણનિરય બાર પમ્યા અજિણાહારા ઇમા મિચ્છે || ૨૩ | ભાવાર્થ : તેજો લેગ્યામાં નરક આદિ નવ વિના જાણવી. નરક આદિ બાર તથા ઉદ્યોત ચતુષ્ઠ વિના શુક્લ લેગ્યામાં ૧૦૪ પ્રકૃતિઓ બંધમાં જાણવી. નરક આદિ ૧૨ પ્રકૃતિઓ વિના પદ્મ લેશ્યામાં ૧૦૮ પ્રકૃતિઓ બંધમાં જાણવી. જિનનામ આહારકદ્ધિક સિવાય મિથ્યાત્વે બંધ જાણવો. બાકીના ગુણસ્થાનકોમાં ઓઘ રીતે બંધ જાણવો છે ૨૩ / તેજો લેગ્યામાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૬૭. તેજો લેગ્યામાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ તેજો લેક્ષામાં ઓધે ૧૧૧ પ્રકૃતિઓ બંધાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ પ્રશ્નોત્તરી જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૧ નામ-૫૯ : પિંડપ્રકૃતિ-૩૪, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૯ પિંડપ્રકૃતિ-૩૪ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિય જાતિ, -શરીર, ૩-અંગોપાંગ, ૬- સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ર-વિહાયોગતિ, Nચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી સ્થાવર-૭ : સ્થાવર અને અસ્થિર પર્ક પ્ર. ૪૬ ૮. તેજો વેશ્યા માર્ગણાઓમાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ક્યા ક્યા? ઉ : તેજો વેશ્યા માર્ગણામાં ૧ થી ૭ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૪૬૯. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામકર્મ પ્ર. ૪૭૦. તેજો વેશ્યા માર્ગણામાં મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ તેજો લેગ્યા માર્ગણામાં મિથ્યાત્વે ૧૦૮ પ્રકૃતિ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૬ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૮ નામ-૫૬ : પિંડપ્રકૃતિ-૩૨, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૭ = ૫૬ પિંડપ્રકૃતિ-૩૨ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગંતિ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, ૌદારિક-વૈક્રિય-તૈજસ- કાશ્મણ શરીર, ઔદારિક-વૈક્રિય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬સ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૭ : જિનનામકર્મ સિવાય સ્થાવર-૭ : સ્થાવર અને અસ્થિર પર્ક પ્ર. ૪૭૧. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : પહેલા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૫ : પિંડપ્રકૃતિ-૩, એકેન્દ્રિયજાતિ, છેવટું સંઘયણ, હુડક સંસ્થાન Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ કર્મગ્રંથ-૩ પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર પ્ર. ૪૭૨. બીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ બીજા ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ : આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ર અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ [ = ૫૧ પ્ર. ૪૭૩. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૪૭૪. ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૭. નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૪૭૫. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૬૭ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૭૬. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ ઃ છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૫ પ્રશ્નોત્તરી જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર અંતરાય - ૫ = ૧૩ નામ-૩ર : પિડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૭૭. સાતમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ સાતમા ગુણસ્થાનકે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૮ પાલેશ્યા માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૭૮. પધલેશ્યા માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉ: પદ્મશ્યા માર્ગણામાં ૧ થી ૭ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૪૭૯. પાલેશ્યા માર્ગણામાં ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? પદ્મવેશ્યા માર્ગણામાં ઓધે ૧૦૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૬ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૮ નામ-૫૬ : પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૬ પિંડપ્રકૃતિ-૩૩ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫-શરીર, ૩અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, તિર્યચ-મનુષ્યદેવાનુપૂર્વી પ્રત્યેક-૭ : આતપ સિવાય સ્થાવર-૬ : અસ્થિર પટફ પ્ર. ૪૮૦. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉ : ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર, આહારક અંગોપાંગ અને જિનનામકર્મ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૬ કર્મગ્રંથપ્ર. ૪૮૧. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વે ૧૦૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૩ નામ - ૫૩ ગોટા - ર અંતરાય - ૫ = ૧૦૫ નામ-પ૩ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૧ = પ૩ પ્ર. ૪૮૨. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : મિથ્યાત્વના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-: પિંડપ્રકૃતિ-ર : છેવટું સંઘયણ, હુડક સંસ્થાન પ્ર. ૪૮૩. બીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ બીજા ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧. નામ-પ૧ : પિડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૪૮૪. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્ર-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૪૮૫. ચોથા ગુણસ્થાનકે બંધમાં કરેલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી પ્ર. ૪૮૬. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૮૭. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર અંતરાય - ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૮૮. સાતમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ સાતમા ગુણસ્થાનકે બંઘમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, રસ-૧૦ = ૩૧ શુક્લ લેગ્યામાં બંધ સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૮૯. શુકલ લેગ્યામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ક્યા ક્યા? ઉઃ શુકલ લેયામાં ૧ થી ૧૩ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૪૯૦. ઓધે શુક્લ લેગ્યામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ઓધે શુક્લ લેગ્યામાં ૧૦૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૫૩ ગોત્ર - ર અંતરાય - ૫ = ૧૦૪ નામ-પ૩ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૫૩ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મગ્રંથ-૩ પિંડપ્રકૃતિ-૩૧ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, પ- શરીર, ૩-અંગોપાંગ, કસંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨- વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : આતપ, ઉદ્યોત, સિવાય સ્થાવર-૬ : અસ્થિર પર્ક પ્ર. ૪૯૧. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉ: ઓઘમાંથી ત્રણ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૩ : આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ પ્ર. ૪૯૨. મિથ્યાત્વ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૫૦ ગોત્ર અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૦ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૫, રાસ-૧૦, સ્થાવર-૬ = ૫૦ પ્ર. ૪૯૩. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ? ઉઃ મિથ્યાત્વના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીયર: મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૨ : છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન પ્ર. ૪૯૪. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ બીજા ગુણસ્થાનકે બંધમાં ૯૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૮ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૭ નામ-૪૮ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૪૮ પિંડપ્રકૃતિ-ર૭ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-વૈક્રિય-કાર્ય શરીર, ઔદારિક-વૈક્રિય-અંગોપાંગ, ૧ થી પ સંઘયણ, ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, રે વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૯ પ્રશ્નોત્તરી પ્ર. ૪૯૫. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ? ૧ : બીજા ગુણસ્થાનકના અંતે ૨૧ પ્રકૃતિઓનો અંત અને ૨ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૨ : પિંડપ્રકૃતિ-૯, સ્થાવર-૩ = ૧૨ પિંડપ્રકૃતિ-૯ : મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્રા પ્ર. ૪૯૬. મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ: મિશ્ર ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્રા - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૪૯૭. ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. - જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ " નામ - ૩૭ ગોત્ર - ૧ : અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૪૯૮. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ :- ૩૨ ગોટા - ૧ અંતરાય - ૫ = ૬૭ નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કર્મગ્રંથ-૩ પ્ર. ૪૯૯. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર અંતરાય - ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૧, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૫00. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉઃ સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૫૦૧. આઠમાં ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૫0૨. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૧ ગોટા અંતરાય = ૨૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પ્રશ્નોત્તરી પ્ર. ૫૦૩. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગે કેટલી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ : નવમા ગુણસ્થાનકના ૧ લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૫ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૫૦૪. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - ૧ ૦ ૧ આયુષ્ય અંતરાય ૪ ૫ - ૧૭ પ્ર. ૫૦૫. અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? હું : અગ્યાર-બાર-તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય વેદનીય નામ સવ્વ-ગુણ ભવ્વ સન્નિસુ, ઓહુ અભવ્વા અસન્નિ મિચ્છિસમાં સાસણ અસન્નિ સાશિવ, કમ્મણ ભંગો અણાહારે ॥ ૨૪ || ૧ ૧ ભાવાર્થ : ભવ્ય તથા સન્ની માર્ગણામાં ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય, અભવ્યોને પહેલુ, અસન્ની માર્ગણામાં૧-૨, અને અણાહારી માર્ગણામાં કાર્પણ કાયયોગની જેમ બંધ હોય, આ દરેક માર્ગણાના ગુણસ્થાનકોમાં ઓઘ મુજબ બંધ જાણવો || ૨૪ ॥ ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન પ્ર. ૫૦૬. ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે ? ઉ : ભવ્ય માર્ગણામાં તથા સન્ની માર્ગણામાં ચૌદ ગુણસ્થાનકો હોય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ કર્મગ્રંથ-૩ પ્ર. ૫૦૭. ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉઃ ઓથે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ -- ૬૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૨૦ નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭ પ્ર. ૫૦૮. મિથ્યાત્વે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ૫૦૯. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય .. ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - પ૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૫૧૦. ત્રીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉઃ ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૫૧૧. ચોથા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. પ૧૨. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - - - ૫ ૧૯ ૧ - ૬ ૧ ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૫૧૩. છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૫૧૪. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ૫ ૧૫ ૧ ૫ ૧૧ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - - 3 આયુષ્ય અંતરાય G ૨ ૫ = ૭૭ ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય વેદનીય નામ મોહનીય ગોત્ર - - વેદનીય નામ .. - ૫ = વેદનીય નામ ૫૮ વેદનીય નામ - પ્ર. ૫૧૫. આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ૪ O ૫ = ૫૬ ઉ : આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય વેદનીય નામ પ્રશ્નોત્તરી ૨ ૩૭ - ૨ ૩૨ ર ૩૨ - ૧ ૩૧ ૧ ૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ ગોત્ર ૧૩૪ કર્મગ્રંથ-૩ પ્ર. ૫૧ ૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ? ઉ: આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૧ - ૧ અંતરાય - ૫ = ૨૬ પ્ર. ૫૧૭. નવમાના પાંચેય ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૫૧૮. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૭ પ્ર. ૫૧૯/૧. અગ્યારમા–બારમા-તેરમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ: અગ્યારમા–બારમા-તેરમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય અભવ્ય માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૧૧૯/૨. અભવ્ય માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ? ઉ: અભવ્ય માર્ગણામાં ૧૧૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પ્રશ્નોત્તરી અસન્ની માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. પ૨૦. અસરી માર્ગણામાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ: અસન્ની માર્ગણામાં ઓધે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય, - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. પ૨૧. અસની માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉ: અસન્ની માર્ગણામાં ૧-૨ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૫૨૨. અસગ્ની માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉઃ અસની માર્ગણામાં પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. પર૩. અસત્રી માર્ગણામાં બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ: અસન્ની માર્ગણામાં બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીયા - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ - ૨ અંતરાય - ૫ = ૧૦૧ અણાહારી માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૫૨૪. અણાહારી માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ક્યા ક્યા? ઉઃ અણાહારી માર્ગણામાં ૧-૨-૪-૧૩-૧૪ ગુણસ્થાનકો હોય છે. પ્ર. પ૨૫. અણાહારી માર્ગણામાં ઓથે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ અણાહારી માર્ગણામાં ઓઘે ૧૧૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૦ નામ - ૬૩ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૨ નામ-૬૩ : પિંડપ્રકૃતિ-૩૫, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૩ ગોત્ર Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કર્મગ્રંથ-૩ પ્ર. પર ૬. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ? ઉઃ ઓઘમાંથી પાંચ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪, પ્રત્યેક-૧. પિંડપ્રકૃતિ-૪ : દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગપાંગ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. પર૭. અણાહારી માર્ગણામાં મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: અણાહારી માર્ગણામાં મિથ્યાત્વે ૧૦૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૦ નામ - ૫૮ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૭ નામ-૫૮ : પિંડપ્રકૃતિ-૩૧, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૫૮ પ્ર. પ૨૮, મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: મિયાત્વના અંતે ૧૩ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧, સ્થાવર-૪ = ૧૧ પિંડપ્રકૃતિ-૧ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર ચતુષ્ક પ્ર. પ૨૯. સાસ્વાદન ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : સાસ્વાદન ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૦ નામ - ૪૭ ગોત્રા - ૨ અંતરાય - ૫ = ૯૪ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પિડપ્રકૃતિ-૨૫ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ-કાર્પણ શરીર, દારિક અંગોપાંગ, ૧ થી ૫ સંઘયણ, ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨ મિ વહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૬ : જિનનામ આતપ સિવાય સ્થાવર-૬ : અસ્થિર, પર્ક Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પ્રશ્નોત્તરી પ્ર. પ૩૦. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણસ્થાનકના અંતે ૨૪ પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૩ : થીધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી અને અશુભ વિહાયોગતિ પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. પ૩૧. ચોથા ગુણસ્થાનકે નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણસ્થાનકે નવી પાંચ પ્રકૃતિઓ દાખલ થાય છે. નામ-પ : પિંડપ્રકૃતિ-૪ : દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૫૩૨. ચોથા ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં ૭૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - પ = ૭૫ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રાસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. પ૩૩. ૧૩-૧૪ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉ: ૧૩મા સયોગી કેવલી ગુણસ્થાનકે અણાહારી માર્ગણામાં ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય ૧૩માના અંતે ૧નો અંત થતો હોવાથી ચૌદમા ગુણસ્થાનકે અબંધક થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કર્મગ્રંથ-૩ તિસુદુસુ સુક્કાઈગુણા ચઉ સગ તેરત્તિ બંધ સામિત્ત ! દેવિંદસૂરિ લિહિયં (રઈએ) નેઅ કમ્પત્યય સોઉ || ૨૫ II ભાવાર્થ : પહેલી ત્રણ લેયામાં ચાર ગુણસ્તાનકો હોય છે, તેજો તથા પદ્મ લેગ્યામાં સાત ગુ ણસ્થાનકો હોય છે અને શુકલ લેગ્યામાં તેર ગુણસ્થાનકો હોય છે. આ રીતે દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખેલા કર્મતત્ત્વને અનુસરીને આ જાણવો. | ૨૫ // પ્ર. ૫૩૪. આ બંધ સ્વામિત્વ કોણે લખ્યો છે? ઉ : આ બંધ સ્વામિત્વ દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખ્યો છે. પ્ર. ૫૩૫. આ બંધ સ્વામિત્વ કેવી રીતે જાણવા યોગ્ય છે? ઉ: આ બંધ સ્વામિત્વ પ્રકરણ બીજા કર્મસ્તવને જાણીને એટલું યાદ રાખીને જાણવા યોગ્ય છે. પદાર્થરૂપે બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. પ૩૬. જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય ૫ એ ૧૪ પ્રકૃતિઓ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? કઈ કઈ ? ઉ: જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અંતરાય પ એ ચૌદ પ્રકૃતિઓ ૫૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાતચારિત્ર સિવાય પ૯ માર્ગણાવાળા બાંધે છે. પ્ર. ૫૩૭. નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, સિદ્ધિ ( થીણધ્ધિત્રિક) આ ત્રણ પ્રકૃતિઓ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? કઈ કઈ ? ઉથીણધ્ધિત્રિક પ્રવૃતિઓને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે . ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ વેદ, ૩ યોગ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી થઈને ૪પ થાય છે. પ્ર. ૫૩૮. નિદ્રા તથા પ્રચલા, આ બે પ્રકૃતિઓ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? કઈ કઈ? ઉ : નિદ્રા તથા પ્રચલા, આ બે પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ પ્રશ્નોત્તરી ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક-છેદોપસ્થાપનીય-પરિહાર વિશુદ્ધ ચારિત્ર, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની આહારી તથા અણાહારી એ ૫૮ માર્ગણા થાય છે. પ્ર. પ૩૯. શાતાવેદનીય કર્મ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ઉ : શાતાવેદનીય કર્મ ૬૨ માર્ગણાવાળા જીવો બાંધે છે. પ્ર. ૫૪૦. અશાતાવેદનીય કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : અશાતાવેદનીય ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન ૩ અજ્ઞાન, ૫ ચારિત્ર, (સૂક્ષ્મ યથાખ્યાત સિવાય) ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની અસશી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે. પ્ર. ૫૪૧. મિથ્યાત્વ મોહનીય કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : મિથ્યાત્વ મોહનીય ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, ૬ લેશ્યા, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૪૪ માર્ગણાઓ થાય છે. પ્ર. ૫૪૨. અનંતાનુબંધી ૪ કષાય કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : અનંતાનુબંધી ૪ કષાયોને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. અથવા મતાંતરે ૪૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ભવ્ય અભવ્ય, ૬ લેશ્યા, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૪૫ તથા મતાંતરે સાસ્વાદન ગુણસ્થાનકે જ્ઞાન માનતા હોવાથી ત્રણ જ્ઞાન અધિક ગણતાં એમ ૪૮ માર્ગણાઓ પણ હોય છે. પ્ર. ૫૪૩. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયોને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા? ઉ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાયોનો બંધ કરનાર ૫૩ માર્ગણાવાળા જીવો હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ યારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૫૩ થાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કર્મગ્રંથ-૩ - પ્ર. ૫૪૪. પ્રત્યાખ્યાનીય ૪ કષાયના બંધ કરનાર કરેલી માર્ગણાવાળા જીવો હોય છે ? ક્યા ક્યા ? ઉ : પ્રત્યાખ્યાનીય ૪ કષાયનો બંધ કરનાર ૫૪ માર્ગણાવાળા જીવો હોય છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૪ થાય છે. પ્ર. ૫૪૫. સંજવલન ૪ કષાયો કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ સંજવલન ૪ કષાયને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય,. ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે. પ્ર. ૫૪૬. હાસ્ય ષક તથા પુરૂષવેદ એ ૭ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : હાસ્ય પર્ક તથા પુરૂષવેદ એ સાત પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ વેદ, ૩ યોગ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે. પ્ર. ૫૪૭. નપુંસકવેદ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ નપુંસકવેદ પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરત ચારિત્રદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ભવ્ય, અભવ્ય, ૬ લેશ્યા, મિથ્યાત્વ, સસી, અસત્રી, આહારી તથા અણાહારી એ ૪૪ થાય છે. પ્ર. ૫૪૮. સ્ત્રીવેદ પ્રકૃતિ કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ: સ્ત્રીવેદ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પ્રશ્નોત્તરી પ્ર. ૫૪૯. નરકાયુષ્ય પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ નરકાયુષ્ય પ્રકૃતિને ૨૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી અને આહારી એમ ૨૯ થાય છે. પ્ર. ૫૫૦. તિર્યંચાયુષ્યનો બંધ કેટલી માર્ગણાવાળા બાંધે છે? ક્યા ક્યા? ઉઃ તિર્યંચાયુષ્ય પ્રકૃતિ ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોવેશ્યા, પાલેશ્યા, શુક્લલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અવિરતિ ચારિત્ર, સમી, અસગ્ની તથા આહારી એમ ૪૪ થાય છે. પ્ર. પ૫૧. મનુષ્યાયુષ્ય પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ : મનુષ્પાયુષ્ય પ્રકૃતિને ૪૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, ૩ જ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભ, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અસત્રી તથા આહારી એમ ૪૮ થાય છે. પ્ર. પ૫ર. દેવાયુષ્ય પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ દેવાયુષ્ય પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ * જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, દેશવિરતિ, અવિરતિ, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેયા ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક સમકીત, સન્ની, અસશી, તથા આહારી એમ ૪૪ થાય છે. પ્ર. પ૫૩. નરકગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ નરકગતિ પ્રકૃતિને ૨૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરિત ચરિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સમી, અસત્રી તથા આહારી એમ ૨૯ થાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કર્મગ્રંથ-૩ પ્ર. પપ૪. તિર્યંચગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ તિર્યંચગતિ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, કૃષ્ણલેશ્યા, નીલલે શ્યા, કાપોતલે શ્યા, તેજલેશ્યા, પાલેશ્યા, શુક્લલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે. • પ્ર. પપપ. મનુષ્યગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉઃ મનુષ્યગતિ પ્રકૃતિને ૫૧ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્રા, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપળમ, ક્ષાયિક, મિશ્ર, ઉપશમ, સસી, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૧ થાય છે. પ્ર. પ૫૬. દેવગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ : દેવગતિ પ્રકૃતિને ૪૭ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, દેશવિરતિ, અવિરતિ, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એણ ૪૭ થાય છે. પ્ર. પપ૭. એકેન્દ્રિય જાતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ : એકેન્દ્રિયજાતિ પ્રકૃતિને ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, કૃષ્ણલેશ્યા નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૧ થાય છે. પ્ર. પપ૮. બેઈન્દ્રિય-તે ઈન્દ્રિય-ચઉરિદ્રય જાતિ આ ત્રણ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ: આ ત્રણ પ્રકૃતિઓને ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સત્રી, અસશી, ૨ દર્શન, આહારી તથા અણાહારી એમ ૩૯ થાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પ્રશ્નોત્તરી પ્ર. પપ૯. પંચેન્દ્રિય જાતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા? ઉઃ પંચેન્દ્રિય જાતિ પ્રકૃતિને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬. સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે. પ્ર. ૫૬૦. ઔદારિક શરીર તથા ઔદારિક અંગોપાંગ આ બે પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા? ઉ: દારિક શરીર તથા ઔદારિક અંગોપાંગ આ બે પ્રકૃતિઓને પ૩ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કામ, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી આહારી તથા અણાહારી એમ ૫૩ થાય છે. પ્ર. ૫૬૧. વૈક્રિય શરીર તથા વૈક્રિય અંગોપાંગ એ બે પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ : વૈક્રિય શરીર તથા વૈક્રિય અંગોપાંગ પ્રકૃતિને ૪૭ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, સકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૭ થાય છે. પ્ર. પ૬ ૨. આહારક શરીર તથા આહારક અંગોપાંગ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉઃ આહારક શરીર તથા આહારક અંગોપાંગ આ બે પ્રકૃતિને ૩૨ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, પુરૂષવેદ, વેદ, નપુંસકવેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક- છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, ૩ દર્શન, ૩ લેશ્યા, ભવ્ય, ક્ષયોપશમ, ક્ષાયિક, ઉપશમ, સન્ની તથા આહારી એમ ૩૨ જીવો બાંધે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કર્મગ્રંથ-૩ પ્ર. ૫૬૩. વજઋષભનારા સંઘયણ પ્રકૃતિનો કેટલી માર્ગણાવાળા જીવો બંધ કરે છે ? કઈ કઈ ? ઉ : વજઋષભનારાચ સંઘયણ પ્રકૃતિને પ૩ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સમી, અસશી, આહારી તથા અણાહારી એમ પ૩ જીવો બાંધે છે. પ્ર. ૫૬૪. મધ્યમ ૪ સંઘયણ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા ? ઉ: મધ્યમ ૪ સંઘયણ પ્રકૃતિનો ૪૫ માર્ગણાવાળા જીવો બંધ કરે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૪૫ જીવો બાંધે છે. પ્ર. ૫૬૫. છેવટું સંઘયણ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ: છેવટું સંઘયણ પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચરિત્ર, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૫ જીવો બાંધે છે, પ્ર. ૫૬૬. સમચતુરસ્ત્ર સંસ્થાન પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યાં ક્યા ? ઉ: સમચતુરસ્ત્ર સંસ્થાન પ્રકૃતિને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ ' (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૫૮ જીવો બાંધે છે. પ્ર. ૫૬૭. મધ્યમ ૪ સંસ્થાન પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા ? ઉ : મધ્યમ ૪ સંસ્થાન પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪પ જીવો બાંધે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પ્રશ્નોત્તરી પ્ર. ૫૬૮. હુંડક સંસ્થાન પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ: હુંડક સંસ્થાન પ્રકૃતિને ૪૪ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ર દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ ૪૪ જીવો બાંધે છે. પ્ર. ૫૬૯. વર્ણાદિ ચાર પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉ : વર્ણાદિ ૪ પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય), ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સમી, અસી, આહારી તથા અણાહારી એમ પ૮ થાય છે. પ્ર. પ૭૦. અશુભ વિહાયોગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉઃ અશુભ વિહાયોગતિ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે. પ્ર. પ૭૧. શુભ વિહાયોગતિ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉ: શુભ વિહાયોગતિ પ્રકૃતિને પ૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત ચારિત્ર સિવાય), ૩ દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સસી, એસસી, આહારી તથા અણાહારી એણ ૫૮ થાય છે. પ્ર. પ૭૨. નરકાનુપૂર્વી પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉઃ નરાકનુપૂર્વી પ્રકૃતિને ૨૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અાન, અવિરતિચારિત્રા, ર દર્શન, કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સસી, અસત્રી, આહારી એમ ૨૯ થાય છે. પ્ર. પ૭૩. તિર્યંચાનુપૂર્વી પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ઉ: તિર્યંચાનુપૂર્વી પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૩ ૧૪૬ ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૨ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભબ, મિથ્યાત્વ, સાસ્વાદન, સી, અસન્ની, આહારી તા અણાહારી એમ ૪૫ થાય છે. ૫૭૪. મનુષ્યાનુપૂર્વી પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ઉ : મનુષ્યાનુપૂર્વી પ્રકૃતિને ૫૧ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, સકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહા૨ી તથા અણાહારી એમ ૫૧ થાય છે. પ્ર. ૫૭૫. દેવાનુપૂર્વી પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ઉ: દેવાનુપૂર્વી પ્રકૃતિને ૪૭ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપ૨ાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની આહારી તથા અણાહારી એમ ૪૭ થાય છે. પ્ર. ૫૭૬. પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત એ પાંચ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ઉ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપઘાત એ પાંચ પ્રકૃતિઓને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય, પથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, અહારી તધા અણાહારી એમ ૫૮ થાય છે. પ્ર. ૫૭૭. આતપ નામકર્મ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ઉ : આતપ નામકર્મ પ્રકૃતિને ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્યગતિ, તિર્યંચગતિ, દેવગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસથી, આહારી તથા અણાહારી તથા ૨ દર્શન એમ ૪૧ થાય છે. પ્ર. ૫૭૮. ઉદ્યોત નામકર્મ પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ઉ : ઉદ્યોત નામકર્મ પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ પ્રશ્નોત્તરી ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૪ કષાય, ૩ વેદ, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્મ-શુકલ લેશ્યા, ૨ દર્શન, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહા૨ી તથા અણાહારી એમ ૪૫ થાય છે. પ્ર. ૫૭૯. જિનનામકર્મને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : જિનનામ પ્રકૃતિને ૪૦ માર્ગાવાળા જીવો બાંધે છે. નરકગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, સકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, અવિરતિ, દેશવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, સન્ની, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, આહારી તથા અણાહારી એમ ૪૦ થાય છે. પ્ર. ૫૮૦. ગસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય નવ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ? ઉ : ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આઠેય એ નવ પ્રકૃતિઓને ૫૮ માર્ગણાવાળા જીવો બાંધી શકે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંય (સૂક્ષ્મ સંપ૨ાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૫૮ થાય છે. પ્ર. ૫૮૧. યશનામકર્મને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યાં ? ઉ : યશનામકર્મને ૫૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયત્ન યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અશી આહારી તથા અણાહારી એમ ૫૯ થાય છે. પ્ર. ૫૮૨. સ્થાવર નામકર્મને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા ઉ : સ્થાવર નામકર્મને ૪૧ માર્ગણાવાળા જીવો બાંધે છે. તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫ જાતિ, દેવગતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય. કે અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, કૃષ્ણ-નીલ-કાપોત- તેજોલેશ્યા, ચક્ષુદર્શન, અચલુદર્શન, ભ, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી એમ ૪૧ થાય છે . Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કર્મગ્રંથ-૩ પ્ર. ૫૮૩. સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ત્રણ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? કયા કયા? ઉઃ સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ એ ત્રણ પ્રકૃતિઓને ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે મનુષ્યગતિ, તિર્યંચગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ ૩૯ થાય છે . પ્ર. ૫૮૪. દુર્ભગ, દુસ્વર, અનાદેય એ ત્રણ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા ? ઉ: દુર્ભગ, દુસ્વર, અનાદેય એ ત્રણ પ્રકૃતિઓને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધી શકે ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચકુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી તથા અણાહારી એમ ૪પ થાય છે. પ્ર. ૫૮૫. અસ્થિર, અશુભ, અયશ એ ત્રણ પ્રકૃતિઓને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે ? ક્યા ક્યા? ૧ : અસ્થિર, અશુભ, અયશ એ ત્રણ પ્રકૃતિઓને પ૮ માર્ગણાવાળા જીવો બાંધી શકે ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ (સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન , ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ પ૮ થાય છે. પ્ર. ૫૮૬. ઉચ્ચ ગોત્ર પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ : ઉચ્ચ ગોત્ર પ્રકૃતિને પ૭ માર્ગણાવાળા જીવો બાંધે છે. ૪ ગતિ, ૫ જાતિ, ૪ કાય (તેઉકાય, વાયુકાય સિવાય) ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૮ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ (યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સમકિત, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ પ૭ થાય છે. પ્ર. ૧૮૭. નીચગોત્ર પ્રકૃતિને કેટલી માર્ગણાવાળા જીવો બાંધે છે? ક્યા ક્યા? ઉ: નીચગોત્ર પ્રકૃતિને ૪૫ માર્ગણાવાળા જીવો બાંધી શકે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ૧૪૯ ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, અવિરતિ ચારિત્ર, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસશી, આહારી તથા અણાહારી એમ ૪૫ થાય છે. પ્ર. ૫૮૮. બાસઠે બાસઠ માર્ગણામાં બંધાય એવી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : બાસઠે બાસઠ માર્ગણામાં બંધાય એવી ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય પ્ર. ૫૮૯. ઓગણસાઠ માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : ઓગણસાઠ માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી ૧૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, નામ-૧, ગોત્ર-૧, અંતરાય- ૫ = ૧૬ નામ-૧ : યશનામકર્મ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પ્ર. ૫૯૦. અઠ્ઠાવન માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : અઠ્ઠાવન માર્ગણાવાળા જીવો બાંધી શકે એવી ૪૦ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા વેદનીય-૧ : અશાતાવેદનીય મોહનીય-૧૧ : સંજવલન-૪ કષાય, હાસ્ય ષટ્ક અને પુરૂષવેદ નામ-૨૬ : પિંડપ્રકૃતિ-૯, પ્રત્યેક-૫, ત્રસ-૯, સ્થાવર-૩ = ૨૬ પિંડપ્રકૃતિ-૯ : પંચેન્દ્રિયજાતિ, તૈજસ શરીર, કાર્પણ શરીર, ૧લું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ અને ઉપગાત ઞસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ સુસ્વર, અને આદેય સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ પ્ર. ૫૯૧. ચોપન માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે ? કઈ કઈ ? ઉ : ચોપન માર્ગણાવાળા જીવો ૪ પ્રકૃતિઓ બાંધે છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ કર્મગ્રંથ-૩ પ્ર. પ૯૨. ત્રેપન માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: ત્રેપન માર્ગણાવાળા જીવો ૭ પ્રકૃતિઓ બાંધે છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાય નામ-૩ : પિંડપ્રકૃતિ-૩: ઔદારિક શરીર, દારિક અંગોપાંગ, પહેલું સંઘયણ પ્ર. ૫૯૩. એકાવન માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: એકાવન માર્ગણાવાળા જીવો બે પ્રકૃતિઓ બાંધે છે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી પ્ર. ૫૯૪. અડતાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધી શકે છે? ઉ: અડતાલીશ માર્ગણાવાળા જીવો એક પ્રકૃતિ બાંધી શકે છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય પ્ર. ૫૯૫. સુડતાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: સુડતાલીશ માર્ગણાવાળા જીવો ૪ પ્રકૃતિઓ બાંધે છે. નામ-૪ઃ પિંડપ્રકૃતિ-૪ઃ દેવગતિ, વૈક્રિય શરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી પ્ર. પ૯૬. પીસ્તાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉઃ પીસ્તાલીશ માર્ગણાવાળા જીવો ૨૧ પ્રકૃતિઓ બાંધે છે. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીસધ્ધિ મોહનીય-૫ : અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ નામ-૧૨ : પિંડપ્રકૃતિ-૯ : મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ૪ સંસ્થાન, અશુભ હાયોગતિ. સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. પ૯૭. ચુમાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ : ચુંમાલીશ માર્ગણાવાળા જીવો ૭ પ્રકૃતિઓ બાંધે છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૫ : પિંડપ્રકૃતિ-૪ : છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, તિર્યંચગતિ પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ પ્રશ્નોત્તરી પ્ર. પ૯૮. તેતાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: તેંતાલીસ માર્ગણાવાળા જીવો બે પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય-૨: દેવાયુષ્ય, તિર્યંચાયુષ્ય પ્ર. ૫૯૯. એક્તાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: એકતાલીશ માર્ગણાવાળા જીવો ૩ પ્રકૃતિઓ બાંધે છે. નામ-૩ : પિંડપ્રકૃતિ-૧ : એકેન્દ્રિય જાતિ પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૧ : સ્થાવર પ્ર. ૬00. ઓગણચાલીશ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉ: ઓગણચાલીશ માર્ગણાવાળા જીવો ૭ પ્રકૃતિઓ બાંધે છે. નામ-૭ : પિંડપ્રકૃતિ-૩ : બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરીન્દ્રિયજાતિ પ્રત્યેક-૧ : જિનનામકર્મ સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૬૦૧. બત્રીસ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે ? કઈ કઈ ? ઉ: બત્રીસ માર્ગણાવાળા જીવો બે પ્રકૃતિઓ બાંધે છે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ પ્ર. ૬૦૨. ઓગણત્રીસ માર્ગણાવાળા જીવો કેટલી પ્રકૃતિઓ બાંધે છે? કઈ કઈ? ઉઃ ઓગણત્રીસ માર્ગણાવાળા જીવો ૩ પ્રકૃતિઓ બાંધે છે. આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : નરકગતિ, નરકાનુપૂર્વી * આ રીતે બંધ-સ્વામિત્વ કર્મગ્રંથ ત્રીજો સમાપ્ત થયો. Page #159 -------------------------------------------------------------------------- ________________ Page #160 -------------------------------------------------------------------------- ________________ પૂજય ગણિવર્યશ્રીના પ્રકાશિત થયેલા પ્રકાશનો જીવવિચાર* له نه 2. દેડક" 8. 8 نه نه રૂ. 7.00 રૂ. 2 3,00 રૂ. 10.00 . نه نه રૂ. 1 5. 10 1 5. પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી વિવેચન વિવચન વિવેચન 8 8 3. નવતત્વ” કર્મગ્રંથ ભાગ-૧” 5. કર્મગ્રંથ ભાગ-૨ " 6. કર્મગ્રંથ ભાગ-૩ 7. કર્મગ્રંથ સત્તાપ્રકરણ ઉદય સ્વામિત્વ કર્મગ્રંથ-૪ ભાગ-૧ 10. કર્મગ્રંથ-૪ ભાગ-૨ 11 કર્મગ્રંથ-૫ ભાગ-૧ 12 કર્મગ્રંથ-૫ ભાગ-૨ 13. લધુ સંગ્રહણી 14 જીવવિચાર દંડક લધુસંગ્રહણી 15. કર્મગ્રંથ-૫ ભાગ-3 16 કર્મગ્રંથ-૫ ભાગ-૪ 17. કર્મગ્રંથ ભાગ-૧ તથા 2 1. જીવવિચાર 2. નવતત્ત્વ 3. કર્મગ્રંથ ભાગ-૧ * આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે. نه રૂ. 1 5.00 રૂ. 5.00 8 8 8 8 نه نه له ته 8 8 રૂ. 15. રૂ. 18 00 3 15 OO 687/1 Chipa Pole. Kalupur. Ahmedabad-1 Ph 396246 349 Chipa Pole. Kalipur. Alimedabadi piha196246, 345942