SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પ્ર. ૪૧૦. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - - Jain Education International ૫ ૭ ૧ - આયુષ્ય અંતરાય - ૧૭ પ્ર. ૪૧૧. અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉ : અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ૫ ૧૯ ૧ અડઉવસમિ ચઉવેટિંગ ખઈએ ઈક્કાર મિચ્છ તિગિ દેસે । સુમિ સઠાણું તેરસ આહારગિ નિયનિઅ ગુણોહો || ૨૦ | ૪ ૦ ૫ ભાવાર્થ : ઉપશમ સમકિતમાં ૮ ગુણસ્થાનક, ક્ષયોપશમ સમકિત માર્ગણામાં ૪ થી ૭ ગુ ણસ્થાનક, ક્ષાયિકમાં ૪ થી ૧૪ ગુણસ્થાનક, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશવિરતિ, સૂક્ષ્મ સં૫રાય માર્ગણામાં પોતપોતાના ગુણસ્થાનક, આહારક માર્ગણામાં ૧ થી ૧૩ ગુ ણસ્થાનક હોય છે ! ૨૦ ઉપશમ સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન : પ્ર. ૪૧૨. ઉપશમ સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ઉ : ઉપશમ સમકિત માર્ગણામાં ૪ થી ૧૧ સુધીના ૮ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૧૩. ઓઘે ઉપશમ સમકિતમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં : ઓઘે ઉપશમ સમકિતમાં ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય G મોહનીય ૭ ગોત્ર ૫ = ૭૭ નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૦, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૯ આયુષ્ય અંતરાય - વેદનીય નામ - *** For Private & Personal Use Only કર્મગ્રંથ-૩ - વેદનીય નામ ૧ ૧ ર ૩૯ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy