SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ પ્ર. ૪૧૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૫ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - - મોહનીય ગોત્ર - નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૪૧૫. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૬ પ્રકૃતિઓ હોય છે. દર્શનાવરણીય - ૫ ૧૯ ૧ ૬ 0 ૫= ૬૬ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ 1 ૫ ૧૫ ૧ - પ્ર. ૪૧૬. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં ઃ છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય - આયુષ્ય અંતરાય ૫ Jain Education International ૧૧ ૧ આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ ૭ ૫ = ૭૫ આયુષ્ય અંતરાય વેદનીય નામ • વેદનીય નામ ૦ ૫ = ૬૨ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૧૭. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય ? - - વેદનીય નામ ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય આયુષ્ય ગોત્ર અંતરાય For Private & Personal Use Only પ્રશ્નોત્તરી વેદનીય નામ ર ૩૭ ૨ ૩૨ ૨ ૩૨ ૫ - ૧૮ પ્ર. ૪૧૮. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. ૧ ૩૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy