SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨. કર્મગ્રંથજ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૬ પ્ર. ૪૧૯, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ક કઈ? ઉ : આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૨ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૬ પ્ર. ૪૨૦. નવમાં ગુણસ્થાનકના પાંચેય ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ?. ઉ : નવમા ગુણસ્થાનકના ૧લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૫ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૮ પ્ર. ૪૨૧. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૧૭ પ્ર. ૪૨૨. અગ્યારમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉઃ અગ્યારમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy