________________
૧૧૨.
કર્મગ્રંથજ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર
અંતરાય - ૫ = ૫૬ પ્ર. ૪૧૯, આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ક કઈ?
ઉ : આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૨ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૨૬ પ્ર. ૪૨૦. નવમાં ગુણસ્થાનકના પાંચેય ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ
કઈ ?.
ઉ : નવમા ગુણસ્થાનકના ૧લા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.
નવમા ગુણસ્થાનકના ૨ જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩ જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪ થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે.
નવમા ગુણસ્થાનકના ૫ મા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૮ પ્ર. ૪૨૧. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૧૭ પ્ર. ૪૨૨. અગ્યારમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉઃ અગ્યારમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org