________________
૧૧૩
પ્રશ્નોત્તરી
-: ક્ષયોપશમ સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન : -
પ્ર. ૪૨૩. ક્ષયોપશમ સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ઉ : ક્ષયોપશમ સમકિત માર્ગણામાં ૪ થી ૭ એમ ચાર ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૨૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
મોહનીય
ગોત્ર
-
૨
૫
નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩
પ્ર. ૪૨૫. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
·
-
-
-
૫
૧૯
૧
-
-
૬
૧
૫- ૬૭
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૪૨૬. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
Jain Education International
૫
૧૫
૧
૫
૧૧ ૧
આયુષ્ય
અંતરાય
૫
૯
૧
આયુષ્ય
અંતરાય
-
આયુષ્ય અંતરાય
આયુષ્ય
અંતરાય
-
-
- ૭૭
-
-
વેદાનીય નામ
-
૬
૧
૫ = ૧૩
પ્ર. ૪૨૭. સાતમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : સાતમા ગુણસ્થાનકે બંધમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
૬
મોહનીય
ગોત્ર
નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, સ-૧૦ = ૩૧
૫ = ૫૮
For Private & Personal Use Only
૩૭
વેદનીય નામ
વેદનીય નામ
.
વેદનીય નામ
-
-
-
-
૨.
૩૭
૨
૩૨
ર
૩૨
૧
૩૧
www.jainelibrary.org