SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ પ્રશ્નોત્તરી -: ક્ષયોપશમ સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન : - પ્ર. ૪૨૩. ક્ષયોપશમ સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ઉ : ક્ષયોપશમ સમકિત માર્ગણામાં ૪ થી ૭ એમ ચાર ગુણસ્થાનક હોય છે. પ્ર. ૪૨૪. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - મોહનીય ગોત્ર - ૨ ૫ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ પ્ર. ૪૨૫. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર · - - - ૫ ૧૯ ૧ - - ૬ ૧ ૫- ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૪૨૬. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય Jain Education International ૫ ૧૫ ૧ ૫ ૧૧ ૧ આયુષ્ય અંતરાય ૫ ૯ ૧ આયુષ્ય અંતરાય - આયુષ્ય અંતરાય આયુષ્ય અંતરાય - - - ૭૭ - - વેદાનીય નામ - ૬ ૧ ૫ = ૧૩ પ્ર. ૪૨૭. સાતમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : સાતમા ગુણસ્થાનકે બંધમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ગોત્ર નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, સ-૧૦ = ૩૧ ૫ = ૫૮ For Private & Personal Use Only ૩૭ વેદનીય નામ વેદનીય નામ . વેદનીય નામ - - - - ૨. ૩૭ ૨ ૩૨ ર ૩૨ ૧ ૩૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy