________________
૧૧૪
-: ક્ષાયિક સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન :
: -
પ્ર. ૪૨૮. ક્ષાયિક સમકિત માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ક્યાં ક્યા ? ઉ : ક્ષાયિક સમકિત માર્ગણામાં ૧૧ ગુણસ્થાનક હોય છે.
૪ થી ૧૪ ગુણસ્થાનક હોય છે.
પ્ર. ૪૨૯. ચોથા ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
-
-
Jain Education International
નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થવાર-૩ = ૩૭ પ્ર. ૪૩૦. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
૫
૧૯
૧
૫
૧૫ ૧
-
-
આયુષ્ય
અંતરાય
.
પ
૧૧
૧
આયુષ્ય અંતરાય
-
આયુષ્ય
અંતરાય
-
-
-
ç
રે
૫ = ૭૭
પ્ર. ૪૩૧. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
૬
૧
૫ - ૬૭
-
૬
૧
૫ – ૬૩
વેદનીય નામ
C
૫ - ૧૮
નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, બસ-૧૦ = ૩૧
કર્મગ્રંથ-૩
વેદનીય નામ
For Private & Personal Use Only
વેદનીય નામ
-
-
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૪૩૨. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
-
ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
પ્
દર્શનાવરણીય
વેદનીય
૧
મોહનીય
૯
આયુષ્ય
નામ
૩૧
ગોત્ર
૧
અંતરાય
-
૨
૩૭
ર
૩૨
-
૨
૩૨
www.jainelibrary.org