SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૫. પ્રશ્નોત્તરી પ્ર. ૪૩૩. આઠમા ગુણસ્થાનકે બીજા થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ આઠમા ગુણસ્થાનકે બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર અંતરાય - ૫ = ૫૬ પ્ર. ૪૩૪. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૨૬ પ્ર. ૪૩૫. નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૪૩૬. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉઃ દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ - ૦ નામ - ૧ ગોત્ર અંતરાય - ૫ = ૧૭ પ્ર. ૪૩૭. ૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉઃ ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ચૌદમા ગુણસ્થાનકે એકપણ પ્રકૃતિ બંધાતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy