________________
૧૧૬
કર્મગ્રંથ-૩ મિથ્યાત્વ માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૪૩૮. મિથ્યાત્વ માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ મિથ્યાત્વ માર્ગણામાં ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર- ૧૦ = ૬૪
સાસ્વાદન માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૪૩૯. સાસ્વાદન માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ = ૫૧
?
- મિશ્ર સમકિત માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન -
પ્ર. ૪૪૦. મિશ્ર માર્ગણામાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિશ્ર માર્ગણામાં ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯
આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર
અંતરાય - ૫ = ૭૪ : દેશવિરતિ ચારિત્ર માર્ગણામાં બંધ- સ્વામિત્વનું વર્ણન : - પ્ર. ૪૪૧. દેશવિરતિ ચારિત્રમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : દેશવિરતિ ચારિત્રમાં ૬૭ પ્રકૃતિઓ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org