SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૩ ૮૪ પ્ર. ૩૦૭. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - ૫ ૧૯ ૧ - Jain Education International - આયુષ્ય અંતરાય ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં નવી ૩ પ્રકૃતિઓ દાખલ થયા છે. આયુષ્ય-૨ : મનુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ નામ-૩૬ : ડિપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૬ પ્ર. ૩૦૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે! કઈ કઈ ? ૫ ૧૯ - - પ્ર. ૩૦૯. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - આયુષ્ય અંતરાય ૫ ૧૫ ૬ ૨ - ૧ ૫ - ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૩૧૦. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ' ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય G ૦ ૫ - ૭૪ આયુષ્ય અંતરાય વેદનીય નામ - પ્ર. ૩૧૧. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર - ૧ ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ - આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૫ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહે સંઘયણ અને મનુષ્યાનુપૂર્વી - - વેદનીય નામ - For Private & Personal Use Only વેદનીય નામ - ર ૩૬ - ૨ ૩૭ ર ૩૨ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy