________________
કર્મગ્રંથ-૩
૮૪
પ્ર. ૩૦૭. ત્રીજા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : ત્રીજા ગુણસ્થાનકે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
૫
૧૯
૧
-
Jain Education International
-
આયુષ્ય
અંતરાય
ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં નવી ૩ પ્રકૃતિઓ દાખલ થયા છે. આયુષ્ય-૨ : મનુષ્ય અને દેવાયુષ્ય
નામ-૧ : જિનનામકર્મ
નામ-૩૬ : ડિપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૬
પ્ર. ૩૦૮. ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે! કઈ કઈ ?
૫
૧૯
-
-
પ્ર. ૩૦૯. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
આયુષ્ય
અંતરાય
૫
૧૫
૬
૨
- ૧
૫ - ૭૭
નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૭
પ્ર. ૩૧૦. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ'
ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે.
મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય
G
૦
૫ - ૭૪
આયુષ્ય
અંતરાય
વેદનીય
નામ
-
પ્ર. ૩૧૧. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
૬
મોહનીય
૧
ગોત્ર
- ૧
૫ = ૬૭
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
-
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય
નામ-૫ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહે સંઘયણ અને મનુષ્યાનુપૂર્વી
-
-
વેદનીય
નામ
-
For Private & Personal Use Only
વેદનીય
નામ
-
ર
૩૬
-
૨
૩૭
ર
૩૨
www.jainelibrary.org