SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ પ્રશ્નોત્તરી પ્ર. ૩૧૨. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : પાંચમા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય પ્ર. ૩૧૩. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ = ૧૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૩૧૪. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય તથા કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૧ ૧ - Jain Education International ઉ. : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : અતિ અને શોક વેદનીય - ૧ : અશાતાવેદનીય આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહા૨ક શરીર અને આહારક અંગોપાંગ પ્ર. ૩૧૫. સાતમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? - આયુષ્ય અંતરાય . ઉ : સાતમા ગુણસ્થાનકે તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. ૫ ૯ ૧ દર્શનાવરણીય આયુષ્ય અંતરાય - વેદનીય નામ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧ ૬ ૦ ૫ - ૫૮ For Private & Personal Use Only - - વેદનીય નામ - ૨ ૩૨ - ૧ ૩૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy