________________
૮૫
પ્રશ્નોત્તરી
પ્ર. ૩૧૨. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ
કઈ ?
ઉં : પાંચમા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય-૪ કષાય
પ્ર. ૩૧૩. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
૬
મોહનીય
૧
ગોત્ર
૫ = ૧૩
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૩૧૪. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય તથા કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ?
જ્ઞાનાવરણીય મોહનીય
ગોત્ર
૫
૧૧
૧
-
Jain Education International
ઉ. : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિઓનો અંત થાય છે.
મોહનીય-૨ : અતિ અને શોક
વેદનીય - ૧ : અશાતાવેદનીય
આયુષ્ય-૧ : દેવાયુષ્ય
નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ
નવી બે દાખલ થાય છે.
નામ-૨ : આહા૨ક શરીર અને આહારક અંગોપાંગ
પ્ર. ૩૧૫. સાતમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
-
આયુષ્ય
અંતરાય .
ઉ : સાતમા ગુણસ્થાનકે તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ
બંધાય છે.
૫
૯
૧
દર્શનાવરણીય
આયુષ્ય
અંતરાય
-
વેદનીય
નામ
નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧
૬
૦
૫ - ૫૮
For Private & Personal Use Only
-
-
વેદનીય નામ
-
૨
૩૨
-
૧
૩૧
www.jainelibrary.org