________________
૮૬
કર્મગ્રંથ-૩ - પ્ર. ૩૧૬. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય
ગોત્ર
ઉ : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા
પ્ર. ૩૧૭. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉઃ આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧
- ૧ અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧
પ્ર. ૩૧૮. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉં : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૯ = ૩૦
પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન , ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત ત્રણ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર અને આદય
પ્ર. ૩૧૯. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ?
ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર - ૧
અંતરાય - ૫ = ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org