SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ કર્મગ્રંથ-૩ - પ્ર. ૩૧૬. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય ગોત્ર ઉ : આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા પ્ર. ૩૧૭. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉઃ આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ - ૧ અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦ = ૩૧ પ્ર. ૩૧૮. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉં : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ-૩૦ પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૯ = ૩૦ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રિય-આહારક અંગોપાંગ, પહેલું સંસ્થાન , ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત ત્રણ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર અને આદય પ્ર. ૩૧૯. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy