________________
૮૭
પ્રશ્નોત્તરી પ્ર. ૩૨૦. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉઃ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા
પ્ર. ૩૨ ૧/૧. નવમાં ગુણસ્થાનકના પહેલા તથા બીજા ભાગમાં કેટલી પ્રવૃતિઓ બંધાય છે? કઈ કઈ?
ઉ: નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૫ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય
= ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૪ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્રા
- ૧ અંતરાય - ૫ = ૨૧ પ્ર. ૩૨ ૧/૨. સંજવલન ક્રોધ માન માયામાં બંધ. કેટલા ગુણઠાણા સુધી જાણવો ? ઉ: સંજવલન ક્રોધ માર્ગણામાં ૧ થી ૯૨ ભાગ સુધી બંધ જાણવો. સંજવલન માન માર્ગણામાં ૧ થી ૯૩ ભાગ સુધી બંધ જાણવો.
સંજવલન માયા માર્ગણામાં પહેલા ગુણસ્થાનકથી નવમા ગુણસ્થાનકના ચોથા ભાગ સુધી પ્રકૃતિઓનો બંધ જાણવો.
સંજવલન લોભ કષાયમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૨૨. સંજવલન લોભ કષાયમાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉ: સંજવલન લોભ કષાયમાં ૧ થી ૧૦ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૩૨૩. ૧ થી ૯ ગુણસ્થાનકમાં બંધ કોની જેમ જાણવો?
ઉ: ૧ થી ૯ ગુણસ્થાનકમાં સંજવલન લોભ માર્ગણામાં બંધ, સંજવલન ક્રોધની માફક જાણવો તે આ પ્રમાણે :
મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org