________________
૮૩
પ્રશ્નોત્તરી પ્ર. ૩૦૪. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ અને નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક સ્થાન, અને નરકાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪: સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્ર. ૩૦૫. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૧૦૧ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : ડિપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, રસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૩૦૬. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિઓનો અંત તથા ૨ પ્રકૃતિઓનો અબંધ થાય
દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્યનો અંત, મનુષ્ય તથા દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ સહાયો ગતિ અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org