________________
૮૨
કર્મગ્રંથ-૩
સંજલણ તિગે નવદસ લોભે ચઉ અજઈ ક્રુતિ અનાતિગે । બારસ અચક્કુ ચક્ષુસુ પઢમા અહક્ખાય રિમ ચઉં II ૧૮ ॥
ભાવાર્થ :
સંજવલન ક્રોધ માન માયામાં ૧ થી ૯ ગુણસ્થાનક, સંજવલન લોભમાં ૧ થી ૧૦ ગુણસ્થાનક, અવિરતિમાં ૧ થી ૪ ગુણસ્થાનક, અજ્ઞાનત્રિક બે અથવા ત્રણ ગુણસ્થાનક, ચક્ષુદર્શન તથા અચક્ષુદર્શન માર્ગણામાં ૧ થી ૧૨ ગુણસ્થાનક, યથાખ્યાત ચારિત્રમાં ૧૧ થી ૧૪ એ ૪ ગુણસ્થાનક જાણવા જે ગુણઠાણે જેટલી પ્રકૃતિઓનો બંધ કહેલ હોય તે મુજબ જાણવો || ૧૮ ||
સંજવલન ક્રોધ માન માયા માર્ગણામાં બંધ સ્વામિત્વ પ્ર. ૩૦૦. સંજવલન ત્રિકમાં કેટલા ગુણસ્થાનક હોય છે ? ક્યા ક્યા ? ઉ : સંજવલન ક્રોધ માન માયામાં ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૦૧. ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
-
-
Jain Education International
૫
૨૬
ર
-
-
આયુષ્ય
અંતરાય
૫
૨૬
ર
નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, બસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૭ પ્ર. ૩૦૨. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ : ઓધમાંથી ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે.
નામ-૩ : આહા૨ક શરીર, આહારક અંગોપાંગ અને જિનનામ પ્ર. ૩૦૩. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
દર્શનાવરણીય
-
-
આયુષ્ય
અંતરાય
જ્ઞાનાવરણીય
૯
મોહનીય
૪
ગોત્ર
૫ = ૧૧૭
નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪
-
2
-
-
વેદનયી નામ
૪
૫ = ૧૨૦
For Private & Personal Use Only
વેદનીય
નામ
-
-
--
૨
૬૭
ર ૬૪
www.jainelibrary.org