SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ પ્રશ્નોત્તરી પ્ર. ૨૯૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓ નવી દાખલ થાય છે? કઈ કઈ? ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે બંધમાં નવી ત્રણ પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્ય નામ-૧ : જિનનામકર્મ પ્ર. ર૯૭. ચોથા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ ચોથા ગુણઠાણે બંધમાં ૭૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૨ નામ - ૩૭ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૭ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૨૯૮. ચોથા ગુણસ્થાનકના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : ચોથા ગુણસ્થાનકના અંતે બંધમાંથી ૧૦ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય -૪ કષાય આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-પ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ અને મનુષ્યાનુપૂર્વી પ્ર. ૨૯૯. પાંચમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ પાંચમા ગુણસ્થાનકે બંધમાં ૬૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૫ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૬૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy