SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ કર્મગ્રંથન પ્રત્યેક-૧ : આતપ સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ પ્ર. ૨૯૩. બીજા ગુણઠાણે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ બીજા ગુણઠાણે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૩ નામ - ૫૧ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૧ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૬ = ૫૧ પ્ર. ૨૯૪. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત તથા અબંધ થાય છે ઉઃ બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત અને ૨ પ્રકૃતિનો અબંધ થાય છે દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૩ઃ તિર્યંચાયુષ્યનો અંત તથા મનુષ્ય અને દેવાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધયમ-૩ સંસ્થાન, અશુ વિહાય ગતિ અને તિર્યંચાનુપૂર્વી પ્રત્યેક-૧ : ઉદ્યોત સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર પ્ર. ૨૯૫. ત્રીજા ગુણઠાણે બંધમાં કેટલી પ્રકૃતિ હોય છે? કઈ કઈ? ઉઃ ત્રીજા ગુણઠાણે બંધમાં ૭૪ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ર મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૬ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૪ નામ-૩૬ : પિડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy