________________
પ્રશ્નોત્તરી
પ્રત્યાખ્યાનીય કષાય માર્ગણામાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૨૮૯. પ્રત્યાખ્યાનીય કષાયમાં ઓધે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ S?
ઉઃ પ્રત્યાખ્યાનીય કષાયમાં ઓધે બંધમાં ૧૧૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૫ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૧૮ નામ-૬૫ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૫ પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, ૫-જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ- કાર્મણ શરીર, દિારિક-વૈક્રિય અંગોપાંગ, ૬ -સંઘયણ, ૬- સંસ્થાન, ૪ -વર્ણાદિ, ૨ વિહાયોગતિ અને - આનુપૂર્વી પ્ર. ર૯૦. ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ ? ઉઃ ઓઘમાંથી એક પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : જિનનામ પ્ર. ૨૯૧. મિથ્યાત્વે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૪ નામ - ૬૪ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૧૭ નામ-૬૪: પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ = ૬૪ પ્ર. ર૯૨. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : મિથ્યાત્વના અંતે ૧૬ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨, આયુષ્ય-૧, નામ-૧૩ = ૧૬ મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ આયુષ્ય-૧ : નરકાયુષ્ય નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, છેવટું સંઘયણ, હુંડક થાન અને નરકાનુપૂર્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org