SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ પ્રશ્નોત્તરી પ્ર. ૧૩૫. આ જીવોને મિશ્રના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? ઉં : આ જીવોને મિશ્રના અંતે બંધમાં નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : જિનનામ પ્ર. ૧૩૬. આ જીવોને ચોથે ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - ૬ ૧ ૫ = ૭૨ નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૩ પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી ૫ ૧૯ - ૧ આયુષ્ય અંતરાય પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અનુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર પાંચ અનુત્તર દેવલોકમાં બંધ સ્વામિત્વનું વર્ણન Jain Education International ૫ ૧૯ ૧ વેદનીય નામ પ્ર. ૧૩૭. આ જીવોને કેટાલા ગુણસ્થાનક હોય છે ? ઉ : આ જીવો નિયમા સમકિતી હોય છે તેથી એક ચોથું ગુણસ્થાનક જ હોય છે. પ્ર. ૧૩૮. આ જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ વેદનીય મોહનીય ૧ નામ ગોત્ર ૫ = હર નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૩ આયુષ્ય અંતરાય = - - For Private & Personal Use Only ૨ ૩૩ ર ૩૩ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy