________________
૪૧
પ્રશ્નોત્તરી
પ્ર. ૧૩૫. આ જીવોને મિશ્રના અંતે બંધમાં કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ
કઈ ?
ઉં : આ જીવોને મિશ્રના અંતે બંધમાં નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે.
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : જિનનામ
પ્ર. ૧૩૬. આ જીવોને ચોથે ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
-
૬
૧
૫ = ૭૨
નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૩
પિંડપ્રકૃતિ-૧૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક- તૈજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી
૫
૧૯
- ૧
આયુષ્ય
અંતરાય
પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અનુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ
ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર
પાંચ અનુત્તર દેવલોકમાં બંધ સ્વામિત્વનું વર્ણન
Jain Education International
૫
૧૯
૧
વેદનીય
નામ
પ્ર. ૧૩૭. આ જીવોને કેટાલા ગુણસ્થાનક હોય છે ?
ઉ : આ જીવો નિયમા સમકિતી હોય છે તેથી એક ચોથું ગુણસ્થાનક જ હોય છે.
પ્ર. ૧૩૮. આ જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે ? કઈ કઈ ?
ઉ : આ જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકે ૭૨ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
૬
વેદનીય
મોહનીય
૧
નામ
ગોત્ર
૫
= હર
નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૩
આયુષ્ય અંતરાય
=
-
-
For Private & Personal Use Only
૨
૩૩
ર
૩૩
www.jainelibrary.org