________________
૪૦
કર્મગ્રંથ-૩ પ્ર. ૧૩૨. આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ
કઈ?
ઉ: આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં ૯૨ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય
- ૨૪ આયુષ્ય - ૧ નામ - ૪૪ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૯૨ નામ-૪૪ : પિંડપ્રકૃતિ-૨૩, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૬ = ૪૪ પિંડપ્રકૃતિ-૨૩ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, દારિક-તૈજસ કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૧થી ૫ સંઘયણ, ૧ થી ૫ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી
પ્ર. ૧૩૩. આ જીવોને સાસ્વાદનના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ?
ઉઃ આ જીવોને સાસ્વાદન ગુણસ્થાનકના અંતે ૨૧ પ્રકૃતિઓનો અંત તથા ૧ નો અબંધ થાય છે.
દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૨ : પિંડપ્રકૃતિ-૯, સ્થાવર-૩ = ૧૨ પિંડપ્રકૃતિ-૯ : મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય ગોત્ર-૧ : નીચગોત્ર
પ્ર. ૧૩૪. આ જીવોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ: આ જીવોને ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોત્ર
- ૫ = ૭૦ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, બસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
અંતરાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org