SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ વૈમાનિકના નવમા દેવલોકથી નવÅવેયક સુધી બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૧૨૮. આ જીવોને ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ઓધે ૯૭ પ્રકૃતિઓ બંધમાં હોય છે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર - - ૫ ૨૬ ૨ આયુષ્ય અંતરાય - - - પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત સ્થાવર-૬ : અસ્થિર ષટ્ક Jain Education International નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, બસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક-તૈજસ- કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪- વર્ણાદિ, ૨-વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી ૫ ૨૬ ૨ ૯ ૧ ૫ = ૯૭ પ્ર. ૧૨૯. આ જીવોને ઓધમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને ઓઘમાંથી એક પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : જિનનામકર્મ ઉ : આ જીવોને બંધમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય નામ ગોત્ર આયુષ્ય અંતરાય પ્ર. ૧૩૦. આ જીવોને મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? વેદનીય નામ - - પ્રશ્નોત્તરી ૯ ૧ ૫ = ૯૬ ર ૪૭ For Private & Personal Use Only નામ-૪૬ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૬ = ૪૬ પ્ર. ૧૩૧. આ જીવોને મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આ જીવોને મિથ્યાત્વના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને કુંડક સંસ્થાન. ૨ ૪૬ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy