________________
૩૮
કર્મગ્રંથ-૩ પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મમય ૪- સંસ્થાન, અશુભ-નિ વહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી
પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ સ્થાવર-૩: દુર્ભગ, દુસ્વર અને અનાદેય ગોત્ર-૧ : નીચ ગોત્ર
પ્ર. ૧૨૫. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ : વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધમાં હોય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૦ નામ - ૩૨ ગોટા - ૧ અંતરાય - ૫ = ૭૦ નામ-૩૨ : પિડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૫, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૧૨૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય તથા બંધમાં નવી કેટલી દાખલ થાય છે?
ઉ : ત્રીજા ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અંત થતો નથી તથા બંધમાં બે દાખલ થાય છે.
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૧૨૭. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં ચોથા અવિરતિ ગુણસ્થાનકે બંધમાં ૭૨ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૯ આયુષ્ય - ૧ નામ - ૩૩ ગોત્ર - ૧ અંતરાય - ૫ = ૭૨ નામ-૩૩ : પિંડપ્રકૃતિ-૧૪, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org