SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી પ્ર. ૧૨૦. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ ? ઉ: ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામકર્મ પ્ર. ૧૨૧. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૪૯ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૧૦૦ નામ-૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૧ = ૪૯ પ્ર. ૧૨૨. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન પ્ર. ૧૨૩. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૬ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૧, રસ-૧૦, સ્થાવર-૬ = ૪૭ પ્ર. ૧૨૪. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ? ઉ: બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા એક પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-: તિર્યંચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડુપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy