________________
પ્રશ્નોત્તરી પ્ર. ૧૨૦. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં ઓઘમાંથી કેટલી પ્રકૃતિનો અબંધ થાય છે? કઈ કઈ ?
ઉ: ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ-૧ : પ્રત્યેક-૧ : જિનનામકર્મ
પ્ર. ૧૨૧. વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉઃ વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૬ આયુષ્ય - ૨ નામ - ૪૯ ગોત્ર
- ૨ અંતરાય - ૫ = ૧૦૦ નામ-૪૯ : પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૧ = ૪૯ પ્ર. ૧૨૨. મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : છેવટું સંઘયણ અને હુડક સંસ્થાન પ્ર. ૧૨૩. સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ વૈમાનિકના ૩ થી ૮ દેવલોકમાં સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૯ વેદનીય - ૨ મોહનીય - ૨૪ આયુષ્ય - ૨ નામ - ૪૭ ગોત્ર - ૨ અંતરાય - ૫ = ૯૬ નામ-૪૭ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૧, રસ-૧૦, સ્થાવર-૬ = ૪૭
પ્ર. ૧૨૪. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત તથા અબંધ થાય છે? કઈ કઈ?
ઉ: બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત તથા એક પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શનાવરણીય-૩ : થીણધ્ધિત્રિક મોહનીય-૫ : અનંતાનુબંધી-૪ કષાય અને સ્ત્રીવેદ આયુષ્ય-: તિર્યંચાયુષ્યનો અંત અને મનુષ્યાયુષ્યનો અબંધ નામ-૧૫ : પિંડુપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org