SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ કર્મગ્રંથ-૩ પ્ર. ૩૫૫. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અંત તથા નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. વેદનીય-૧ : અશાતાવેદનીય મોહનીય-૨ : અતિ, શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહા૨ક શરીર, આહારક અંગોપાંગ પ્ર. ૩૫૬. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - Jain Education International ૫ ૯ ૧ - દર્શનાવરણીય ૬ - આયુષ્ય અંતરાય નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧ પ્ર. ૩૫૭. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉં ઃ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બે પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. - પ્ર. ૩૫૮. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ૫ ૯ ૧ O ઉ : આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ મોહનીય ગોત્ર પ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧ ૫ - ૧૮ આયુષ્ય અંતરાય વેદનીય નામ - For Private & Personal Use Only ૧ ૩૧ વેદનીય નામ = ૫૬ - - ૧ ૩૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy