________________
૯૬
કર્મગ્રંથ-૩
પ્ર. ૩૫૫. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અંત તથા નવી કેટલી પ્રકૃતિઓ દાખલ થાય છે ? કઈ કઈ ?
ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે.
વેદનીય-૧ : અશાતાવેદનીય
મોહનીય-૨ : અતિ, શોક
આયુષ્ય-૧ : દેવાયુષ્ય
નામ-૩ : અસ્થિર, અશુભ અને અયશ
નવી બે દાખલ થાય છે.
નામ-૨ : આહા૨ક શરીર, આહારક અંગોપાંગ
પ્ર. ૩૫૬. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉ : સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૫૮ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
-
Jain Education International
૫
૯
૧
-
દર્શનાવરણીય ૬
-
આયુષ્ય
અંતરાય
નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧
પ્ર. ૩૫૭. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
ઉં ઃ આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે બે પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા.
-
પ્ર. ૩૫૮. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
૫
૯
૧
O
ઉ : આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય ૪
મોહનીય
ગોત્ર
પ
નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧
૫ - ૧૮
આયુષ્ય અંતરાય
વેદનીય
નામ
-
For Private & Personal Use Only
૧
૩૧
વેદનીય
નામ
= ૫૬
-
-
૧
૩૧
www.jainelibrary.org