SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭ પ્રશ્નોત્તરી પ્ર. ૩૫૯. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિનો અંત થાય છે. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, બસ-૯ = ૩૦ પ્ર. ૩૬૦. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં ઃ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ વેદનીય નામ મોહનીય ગોત્ર = ૨૬ નામ-૧ : જિનનામકર્મ પ્ર. ૩૬૧. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? - - - જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર Jain Education International - ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૪ મોહનીય ગોત્ર પ્ર. ૩૬૨. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગે કેટલી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? - ૫ ૯ ૧ - - ૫ = ૨૨ નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - - આયુષ્ય અંતરાય ૫ ૫ ૧ - જ્ઞાનાવરણીય ૪ ૦ મોહનીય ગોત્ર ૫ - ૨૧ નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય ૪ ૦ ૫ = ૨૦ ૫ ૪ ૧ - આયુષ્ય અંતરાય ૫ ૩ ૧ આયુષ્ય અંતરાય - આયુષ્ય અંતરાય 3 ૫ - . - - For Private & Personal Use Only વેદનીય નામ - વેદનીય નામ વેદનીય નામ - ૧ ૧ - - ૧ ૧ ૧ ૧ ૧ ૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy