________________
૯૮
કર્મગ્રંથ-૩ નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનવારણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૦ નામ – ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૯ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૮ પ્ર. ૩૬૩. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉઃ નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન લોભ. પ્ર. ૩૬૪. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ : દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - પ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર - ૧
અંતરાય - ૫ = ૧૭. પ્ર. ૩૬૫. દશમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૬ પ્ર. ૩૬૬. અગ્યાર-બારમાં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉ: અગ્યાર-બારમાં ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતા વેદનીય
યથાખ્યાત ચારિત્રમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૬૭. યથાવાત ચારિત્ર માર્ગણામાં કેટલા ગુણસ્થાનક હોય છે? ઉ : યથાવાત ચારિત્રમાં ૧૧ થી ૧૪ ચાર ગુણસ્થાનક હોય છે. પ્ર. ૩૬ ૮. ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉ : ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ચૌદમા ગુણસ્થાનકે અબંધક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org