SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 2) મણનાણિ સગ જયાઈ સમઈય છેય ચઉ દુન્નિ પરિહારે । કેવલ ગિ દો ચરમા-જયાઈ નવ મઈસુઓહિ દુર્ગં ॥ ૧૯ || ભાવાર્થ : મન:પર્યવજ્ઞાનીને ૭ ગુણસ્થાનક ૬ થી ૧૨ હોય, સામાયિક છેદોસ્થાપનીય ચારિત્રમાં ૬ થી ૯ ૪ ગુણસ્થાનક હોય, પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં ૬-૭ ગુણસ્થાનક હોય, કેવલજ્ઞાન તથા કેવલદર્શન માર્ગણામાં ૧૩-૧૪ એ બે ગુણસ્થાનક હોય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન એ ૪ માર્ગણામાં ૪ થી ૧૨ એમ ૯ ગુણસ્થાનકો હોય છે. || ૧૯ || મન:પર્યવજ્ઞાનમાં બંધ-સ્વામિત્વનું વર્ણન પ્ર. ૩૬૯. ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : ઓથે બંધમાં ૬૫ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૧ ૧ - Jain Education International દર્શનાવરણીય ૬ ૧ પ = ૬૫ આયુષ્ય અંતરાય નામ-૩૪ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૪ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાર્મણ શરીર, વૈક્રિય-આહારક-અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ ૫ પ્ર. ૩૭૦. પ્રમત્ત ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ = ૬૩ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨ ૧૧ ૧ પ્રશ્નોત્તરી વેદનીય નામ આયુષ્ય અંતરાય - For Private & Personal Use Only વેદનીય નામ ર ૩૪ ર ૩૨ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy