________________
૧૦૦
કર્મગ્રંથ-૩ પ્ર. ૩૭૧. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે અંત તથા દાખલ કેટલી પ્રકૃતિઓ થાય છે? કઈ કઈ ?
ઉ : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે સાતનો અંત તથા બે નવી પ્રવૃતિઓ દાખલ થાય છે. મોહનીય-૨ : અરતિ, શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય વેદનીય-૧ : અશાતાવેદનીય નામ-૩ : સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ નવી બે દાખલ થાય છે. નામ-: આહારક શરીર અને આહારક અંગોપાંગ
પ્ર. ૩૭૨. સાતમા તથા આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ?
ઉઃ સાતમા તથા આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર
- ૧ અંતરાય - ૫ = ૫૮ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦ = ૩૧
પ્ર. ૩૭૩. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ?
ઉ: આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે બે પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા.
પ્ર. ૩૭૪. આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે? કઈ કઈ ?
ઉ : આઠમા ગુણસ્થાનકના બીજાથી છઠ્ઠા ભાગ સુધી પ૬ પ્રકૃતિઓ બંધમાં હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોટા
અંતરાય - ૫ = ૫૬ નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ગસ-૧૦ = ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org