________________
૧૦૧
પ્રશ્નોત્તરી
પ્ર. ૩૭૫. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓ નો અંત થાય છે ? કઈ કઈ ?
ઉં : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ - ૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૯ = ૩૦.
પ્ર. ૩૭૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં ૨૬ પ્રકૃતિઓ હોય છે
દર્શનાવરણીય
વેદનીય
જ્ઞાનાવરણીય મોહનીય
નામ
ગોત્ર
-
પ્ર. ૩૭૭. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય
છે ?
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
ઉ : ૐ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા
પ્ર. ૩૭૮. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
વેદનીય
મોહનીય
નામ
ગોત્ર
૫
૫
૧
નવમાના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે.
દર્શનાવરણીય
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
Jain Education International
૫
૯
૧
-
પ
૪
૧
નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે.
દર્શનાવરણીય
-
આયુષ્ય
અંતરાય
-
-
-
૫
3
૧
આયુષ્ય
અંતરાય
આયુષ્ય
અંતરાય
૪
૭
૫- ૨૬
આયુષ્ય
અંતરાય
-
-
-
૪
૦
૫ - ૨૨
૪
૭
૫ = ૨૧
વેદનીય
નામ
૪
૭
૫ = ૨૦
For Private & Personal Use Only
૧
૧
વેદનીય
નામ
-
૧
૧
૧
૧
૧ ૧
www.jainelibrary.org