SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ પ્રશ્નોત્તરી પ્ર. ૩૭૫. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓ નો અંત થાય છે ? કઈ કઈ ? ઉં : આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે ૩૦ પ્રકૃતિઓનો અંત થાય છે. નામ - ૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૯ = ૩૦. પ્ર. ૩૭૬. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે બંધમાં ૨૬ પ્રકૃતિઓ હોય છે દર્શનાવરણીય વેદનીય જ્ઞાનાવરણીય મોહનીય નામ ગોત્ર - પ્ર. ૩૭૭. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર ઉ : ૐ આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, અને જુગુપ્સા પ્ર. ૩૭૮. નવમા ગુણસ્થાનકના એકથી પાંચ ભાગે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે બંધમાં ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય નામ ગોત્ર ૫ ૫ ૧ નવમાના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર Jain Education International ૫ ૯ ૧ - પ ૪ ૧ નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - આયુષ્ય અંતરાય - - - ૫ 3 ૧ આયુષ્ય અંતરાય આયુષ્ય અંતરાય ૪ ૭ ૫- ૨૬ આયુષ્ય અંતરાય - - - ૪ ૦ ૫ - ૨૨ ૪ ૭ ૫ = ૨૧ વેદનીય નામ ૪ ૭ ૫ = ૨૦ For Private & Personal Use Only ૧ ૧ વેદનીય નામ - ૧ ૧ ૧ ૧ ૧ ૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy