SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય - - ૫ ૨ ૧ ૫ ૧ ૧ - આયુષ્ય અંતરાય આયુષ્ય અંતરાય ૫ ૭ ૧ Jain Education International - - આયુષ્ય અંતરાય ૪ ૦ ૫ = ૧૯ - ૪ ૭ ૫ = ૧૮ - ઉ : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજવલન લોભ વેદનીય નામ વેદનીયુ નામ પ્ર. ૩૭૯. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? પ્ર. ૩૮૦. દશમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકે બંધમાં ૧૭ પ્રકૃતિઓ હોય છે. . જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર ૪ ૦ ૫ કર્મગ્રંથ-૩ - વેદનીય નામ = ૧૭ For Private & Personal Use Only - ઉં : અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય - - ૧ ૧ - ૧ ૧ પ્ર. ૩૮૧. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ : દશમા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૧૬ પ્ર. ૩૮૨. અગ્યારમા તથા બારમા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ૧ ૧ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy