SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ પ્રશ્નોત્તરી પ્ર. ૩૫૦. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. દર્શનાવરણીય જ્ઞાનાવરણીય મોહનીય ગોત્ર - ઉં. ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય – ૫ ૧૯ ૧ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૭ પ્ર. ૩૫૧. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય નામ-પ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી - આયુષ્ય અંતરાય પ્ર. ૩૫૨. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય ૬ મોહનીય ૧ ગોત્ર ૫ = ૭ નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૨ પ્ર. ૩૫૩. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? - . ૫ ૧૫ ૧ ઉં. પાંચમા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય Jain Education International ૨ ૫ = ૭૭ આયુષ્ય અંતરાય પ્ર. ૩૫૪. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય ગોત્ર ૫ ૧૧ ૧ આયુષ્ય અંતરાય - વેદનીય નામ 4 ૬ ૧ ૫- ૬૩ For Private & Personal Use Only રે ૩૭ વેદનીય નામ વેદનીય નામ ૨ ૩૨ ર ૩૨ www.jainelibrary.org
SR No.005271
Book TitleKarmgranth 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy