________________
૯૫
પ્રશ્નોત્તરી
પ્ર. ૩૫૦. ચોથા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં : ચોથા ગુણસ્થાનકે બંધમાં ૭૭ પ્રકૃતિઓ બંધાય છે.
દર્શનાવરણીય
જ્ઞાનાવરણીય મોહનીય
ગોત્ર
-
ઉં. ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિઓનો અંત થાય છે.
મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય-૪ કષાય
–
૫
૧૯
૧
નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૭
પ્ર. ૩૫૧. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય
નામ-પ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, મનુષ્યાનુપૂર્વી
-
આયુષ્ય
અંતરાય
પ્ર. ૩૫૨. પાંચમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ?
ઉં. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
૬
મોહનીય
૧
ગોત્ર
૫ = ૭
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, સ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૩૫૩. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ
કઈ ?
-
.
૫
૧૫
૧
ઉં. પાંચમા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિઓનો અંત થાય છે.
મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય
Jain Education International
૨
૫ = ૭૭
આયુષ્ય
અંતરાય
પ્ર. ૩૫૪. છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૧૧
૧
આયુષ્ય
અંતરાય
-
વેદનીય
નામ
4
૬
૧
૫- ૬૩
For Private & Personal Use Only
રે
૩૭
વેદનીય
નામ
વેદનીય નામ
૨
૩૨
ર
૩૨
www.jainelibrary.org